- આમચી મુંબઈ
વડા પ્રધાનના નેતૃત્વમાં ભારતની સરહદો વધુ સુરક્ષિત થઈ છે: યોગી આદિત્યનાથ
મુંબઈ/વર્ધા: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું હતું કે વડા પ્રધાન તરીકેના નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ભારતની સરહદો વધુ સુરક્ષિત બની છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશના સન્માનમાં વધારો થયો છે.મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં હિંગણઘાટ ખાતે આયોજિત રેલીમાં બોલતાં ઉત્તર…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ ખાનગી કંપની માટે ચૂંટણી પંચનો આ આદેશ જાણી લો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખ નજીકમાં છે, જેમાં મહારાષ્ટ્રમાં પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલના યોજવામાં આવશે. પહેલા તબક્કામાં 19 એપ્રિલથી 20મી મે સુધીના પાંચ તબક્કામાં ચૂંટણી થશે મહારાષ્ટ્રમાં મતદાન માટે સરકારી સંસ્થાનો દ્વારા રજા અથવા તો મતદાન કરી શકાય…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં હીટસ્ટ્રોકના કેસમાં વધારો, મુંબઈગરાની ચિંતા વધી
મુંબઈ: એપ્રિલ મહિનાની શરૂઆતથી જ મુંબઈના તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે. આ વખતે પણ આખો શિયાળો ઠંડી વિના ગયા પછી હવે એપ્રિલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં મુંબઈમાં ગરમીનો પ્રકોપ શરુ થયો છે. મહારાષ્ટ્રમાં હીટસ્ટ્રોકથી 40 કરતાં વધુ…
- આપણું ગુજરાત
ક્ષત્રિય સમાજના વિરોધ છતાં રૂપાલા 16 એપ્રિલના રોજ ભરશે ઉમેદવારી પત્ર
ભાજપના અગ્રણી નેતા અને રાજકોટ સીટ પર ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. ક્ષત્રિયો તેમની ઉમેદવારી રદ્દ કરાવવાને લઈ ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે ત્યારે રૂપાલા તમામ વિરોધ વચ્ચે 16 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે.…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ સંજય દત્તની રાજકારણમાં એન્ટ્રી થશે, ‘બાબા’એ આપ્યો આ જવાબ
મુંબઈ: લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ અનેક સેલિબ્રિટિઝ અને એક્ટર્સને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જોકે અનેક સેલિબ્રિટિઝે રાજકીય પક્ષોની ઓફરને ફગાવી પણ છે. તાજેતરમાં અભિનેતા સંજય દત્તે રાજકારણમાં સામેલ થવા બાબતે વાત કરી હતી. સંજય દત્ત લોકસભા ચૂંટણીમાં સામેલ…
- નેશનલ
PMની શૈક્ષણિક યોગ્યતા પર ટિપ્પણી મામલે AAP નેતા સંજય સિંહને SCથી રાહત નહી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક યોગ્યતા પર ટિપ્પણી કરવાના મામલામાં AAPના નેતા સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે ગુજરાતની નિચલી અદાલતની ટ્રાયલમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. સંજય સિંહ સામે અપરાધિક માનહાનિનો કેસ ચાલી રહ્યો…
- સ્પોર્ટસ
વાહ ઠાકુર વાહ! લખનઊને ગુજરાત સામે પ્રથમ વિજય અપાવ્યો
લખનઊ: યજમાન લખનઊ સુપર કિંગ્સે ભૂતપૂર્વ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે આઇપીએલમાં રવિવારે પહેલી જ વાર વિજય મેળવ્યો. 2022ની સીઝનમાં આ બે ટીમે એકસાથે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ત્યાર બાદ બન્ને ટીમ વચ્ચે જે ચાર મૅચ રમાઈ એ તમામ મૅચ ગુજરાતે…
- નેશનલ
મમતાએ ભાજપ પર રામ નવમીએ રમખાણો ભડકાવવાનો લગાવ્યો આરોપ
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આજે પુરુલિયામાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન મમતાએ ભાજપ અને તપાસ એજન્સીઓ પર નિશાન સાધતા કહ્યું કે NIA અને CBI ભાજપના ભાઈ-ભાઈ છે. ઇડી અને ઇન્કમટેક્સએ ભાજપના ફંડિંગ બોક્સ છે. આપણી પાસે લક્ષ્મીનો…
- આપણું ગુજરાત
ધંધુકામાં ક્ષત્રિય સમાજનનું વિરાટ ‘અસ્મિતા મહાસંમેલન’, રૂપાલા સામે લડી લેવાનો કર્યો નિર્ધાર
ભાજપના નેતા અને રાજકોટ સીટ પરથી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે સાંજે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં સમાજના મહિલાઓ, યુવાનો અને અગ્રણીઓ ઉમટ્યા હતા. આ ક્ષત્રિય…
- ઇન્ટરનેશનલ
વિશ્વની સૌથી મોટી સોનાની ખાણ નજીક સુરક્ષા દળો અને વિદ્રોહી વચ્ચે અથડામણ, બે ઠાર
જયાપુરા (ઇન્ડોનેશિયા): ઇન્ડોનેશિયાના અશાંત પાપુઆ ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી સોનાની ખાણોમાંની એક નજીક સુરક્ષા દળો અને વિદ્રોહી જૂથો વચ્ચે થયેલા ફાયરિંગમાં બે વિદ્રોહી માર્યા ગયા હતા, એમ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.પોલીસે જણાવ્યું હતું કે મધ્ય પાપુઆ પ્રાન્તના શહેર તેમ્બાગાપુરા નજીક…