- નેશનલ
અપર્ણા યાદવે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સામે ચૂંટણી લડવાની કરી જાહેરાત
મુલાયમ પરિવારની વહુ અને ભારતીય જનતા પાર્ટીના નેતા અપર્ણા યાદવ (Aparna Yadav)એ જાહેરાત કરી છે કે તે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે. મીડિયાને આપેલી મુલાકાતમાં અપર્ણા યાદવે કહ્યું કે તે રાયબરેલીમાં…
- IPL 2024
1000 રન, 100 કૅચ, 100 વિકેટ: જાડેજા જેવો કોઈ નહીં
ચેન્નઈ: ‘બાપુ’ રવીન્દ્ર જાડેજાએ સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને વિજય અપાવવાની સાથે વિક્રમોની જાણે હારમાળા બનાવી દીધી.આ ઑલરાઉન્ડરે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 15 વખત મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતનાર તેના ભૂતપૂર્વ કૅપ્ટન એમએસ ધોનીની…
- આમચી મુંબઈ
વિરારમાં સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઊતરેલા ચાર મજૂરનાં ગૂંગળામણથી મોત
પાલઘર: પાલઘર જિલ્લાના વિરારમાં હાઉસિંગ કોમ્પ્લેક્સમાંના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સફાઇ માટે ઊતરેલા ચાર મજૂરના ગૂંગળામણથી મોત થયાં હતાં.પોલીસના જણાવ્યા અનુસાર વિરાર પશ્ર્ચિમમાં ગ્લોબલ સિટી ખાતે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના 1 દિવસ પહેલા જ બાબા રામદેવ અને બાલકૃષ્ણએ માંગી બિનશરતી માફી
સુપ્રીમ કોર્ટમાં એલોપેથી વિરુદ્ધ ભ્રામક જાહેરાતના કેસની સુનાવણીના એક દિવસ પહેલા યોગગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ એફિડેવિટ દાખલ કરી છે. કાલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થવાની છે અને તે પહેલા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ બિનશરતી માફી માંગી…
- આમચી મુંબઈ
એન્ટોપ હિલમાં મિત્ર પર ગોળીબાર કરી ફરાર થયેલો શૂટર ડોમ્બિવલીમાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આર્થિક વિવાદમાં એન્ટોપ હિલ પરિસરમાં મિત્ર પર ગોળીબાર કરી ફરાર થઈ ગયેલા શૂટરને ક્રાઈમ બ્રાન્ચે ડોમ્બિવલીથી પકડી પાડ્યો હતો. અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીએ હજુ બે શખસ પર જીવલેણ હુમલાની તૈયારી કરી હતી, એવું પોલીસ તપાસમાં સામે…
- નેશનલ
ખેતરમાં વિસ્ફોટ મામલે બિઝનેસમેનની અટકાયત, ફોરેન્સિક ટીમે કરી તપાસ
પણજીઃ ઉત્તર ગોવા જિલ્લાના એક ગામમાં કાજુના ખેતરમાં પ્રચંડ વિસ્ફોટ બાદ મંગળવારે સવારે પોલીસે સ્થાનિક વેપારીની અટકાયત કરી હતી. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. એક અધિકારીએ આ જાણકારી આપી હતી.સોમવારે સાંજે અંસોલેમ ગામમાં બનેલી ઘટના બાદ સમગ્ર…
- નેશનલ
રાજનાથ સિંહનો ચીનને જવાબ, ‘અરુણાચલ ભારતનો અભિન્ન ભાગ છે અને હંમેશા રહેશે’
ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાનો મુદ્દો ગાંજ્યો છે, આ મામલે દે,શના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે મંગળવારે ચીનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે ચીનને સવાલ કર્યો હતો કે શું આ જ રીતે ભારતનું નામ બદલવાથી પાડોશી…
- નેશનલ
નવરાત્રિના પહેલા દિવસે વડા પ્રધાન મોદીએ કહ્યું કે ‘શક્તિ’નો કોઈ ઉપાસક ઈન્ડી ગઠબંધનને માફ નહીં કરે
પીલીભીત (યુપી): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મંગળવારથી નવરાત્રિ પર્વની શરૂઆત સાથે આખા દેશે યાદ રાખવું જોઈએ કે કેવી રીતે ઈન્ડી ગઠબંધને ‘શક્તિનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે’ અને જેઓ દેવીની પૂજા કરે છે તેઓ કોંગ્રેસ અને તેના…
- નેશનલ
12 દિવસ પછી બાબા તરસેમ સિંહના શૂટરનું એન્કાઉન્ટર, જાણો હત્યાકાંડની હકીકત
હરિદ્વાર: તરસેમ સિંહ પંજાબ અને તરાઈમાં શિખોના જાણીતા છે. તરસેમ સિંહની હત્યાની જવાબદારી તરન તારનના ગામ મિયાવિંડમાં રહેવાસી સરબજીત સિંહે લીધી હતી. તરસેમ સિંહની હત્યા પછી રાજ્યની પોલીસ અને એસટીએફની ટીમ પણ હત્યારાની શોધમાં હતા. ઉત્તરાખંડ પોલીસે ઉધમસિંહ નગરના નાનકમત્તા…
- મનોરંજન
…’ઈદ’ના દિવસે હવે કોની ફિલ્મો ચાલશે?
મુંબઈ: તહેવારો નિમિત્તે ફિલ્મો રિલીઝ કરીને દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડનાર બૉલીવુડના ભાઇજાન સલમાન ખાનની આ ઈદમાં કોઈ ફિલ્મ રિલીઝ કરવાના નથી. જોકે આ ઈદ નિમિત્તે અક્ષય કુમાર-ટાઈગર શ્રોફ સાથે અજય દેવગનની ફિલ્મની બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર જામવાની છે,…