- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના 1 દિવસ પહેલા જ બાબા રામદેવ અને બાલકૃષ્ણએ માંગી બિનશરતી માફી
સુપ્રીમ કોર્ટમાં એલોપેથી વિરુદ્ધ ભ્રામક જાહેરાતના કેસની સુનાવણીના એક દિવસ પહેલા યોગગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ એફિડેવિટ દાખલ કરી છે. કાલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થવાની છે અને તે પહેલા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ બિનશરતી માફી માંગી…
- આમચી મુંબઈ
એન્ટોપ હિલમાં મિત્ર પર ગોળીબાર કરી ફરાર થયેલો શૂટર ડોમ્બિવલીમાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આર્થિક વિવાદમાં એન્ટોપ હિલ પરિસરમાં મિત્ર પર ગોળીબાર કરી ફરાર થઈ ગયેલા શૂટરને ક્રાઈમ બ્રાન્ચે ડોમ્બિવલીથી પકડી પાડ્યો હતો. અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીએ હજુ બે શખસ પર જીવલેણ હુમલાની તૈયારી કરી હતી, એવું પોલીસ તપાસમાં સામે…
- નેશનલ
ખેતરમાં વિસ્ફોટ મામલે બિઝનેસમેનની અટકાયત, ફોરેન્સિક ટીમે કરી તપાસ
પણજીઃ ઉત્તર ગોવા જિલ્લાના એક ગામમાં કાજુના ખેતરમાં પ્રચંડ વિસ્ફોટ બાદ મંગળવારે સવારે પોલીસે સ્થાનિક વેપારીની અટકાયત કરી હતી. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. એક અધિકારીએ આ જાણકારી આપી હતી.સોમવારે સાંજે અંસોલેમ ગામમાં બનેલી ઘટના બાદ સમગ્ર…
- નેશનલ
રાજનાથ સિંહનો ચીનને જવાબ, ‘અરુણાચલ ભારતનો અભિન્ન ભાગ છે અને હંમેશા રહેશે’
ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાનો મુદ્દો ગાંજ્યો છે, આ મામલે દે,શના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે મંગળવારે ચીનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે ચીનને સવાલ કર્યો હતો કે શું આ જ રીતે ભારતનું નામ બદલવાથી પાડોશી…
- નેશનલ
નવરાત્રિના પહેલા દિવસે વડા પ્રધાન મોદીએ કહ્યું કે ‘શક્તિ’નો કોઈ ઉપાસક ઈન્ડી ગઠબંધનને માફ નહીં કરે
પીલીભીત (યુપી): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મંગળવારથી નવરાત્રિ પર્વની શરૂઆત સાથે આખા દેશે યાદ રાખવું જોઈએ કે કેવી રીતે ઈન્ડી ગઠબંધને ‘શક્તિનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે’ અને જેઓ દેવીની પૂજા કરે છે તેઓ કોંગ્રેસ અને તેના…
- નેશનલ
12 દિવસ પછી બાબા તરસેમ સિંહના શૂટરનું એન્કાઉન્ટર, જાણો હત્યાકાંડની હકીકત
હરિદ્વાર: તરસેમ સિંહ પંજાબ અને તરાઈમાં શિખોના જાણીતા છે. તરસેમ સિંહની હત્યાની જવાબદારી તરન તારનના ગામ મિયાવિંડમાં રહેવાસી સરબજીત સિંહે લીધી હતી. તરસેમ સિંહની હત્યા પછી રાજ્યની પોલીસ અને એસટીએફની ટીમ પણ હત્યારાની શોધમાં હતા. ઉત્તરાખંડ પોલીસે ઉધમસિંહ નગરના નાનકમત્તા…
- મનોરંજન
…’ઈદ’ના દિવસે હવે કોની ફિલ્મો ચાલશે?
મુંબઈ: તહેવારો નિમિત્તે ફિલ્મો રિલીઝ કરીને દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડનાર બૉલીવુડના ભાઇજાન સલમાન ખાનની આ ઈદમાં કોઈ ફિલ્મ રિલીઝ કરવાના નથી. જોકે આ ઈદ નિમિત્તે અક્ષય કુમાર-ટાઈગર શ્રોફ સાથે અજય દેવગનની ફિલ્મની બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર જામવાની છે,…
- નેશનલ
દિલ્હીમાં આપની જેલ કા જવાબ વોટ સે ઝુંબેશ
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ) દ્વારા મંગળવારે દિલ્હીના શાહદરા વિસ્તારમાં ઘરે ઘરે ફરીને જેલ કા જવાબ વોટ સે ઝુંબેશ ચાલુ કરીને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ માટે સમર્થન એકઠું કરવાનો પ્રારંભ કર્યો છે. અત્યારે કેજરીવાલ તિહાર જેલમાં છે અને પાર્ટી…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ ‘વર્ષા’ બંગલોમાં રાજકીય બેઠકોને પગલે ઈલેક્શન કમિશનની લાલ આંખ
મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ની જાહેરાત પછી આદર્શ આચારસંહિતા લાગુ પડ્યા પછી ગઈકાલે કોંગ્રેસના નેતાઓએ પીએમ મોદીની ટિપ્પણી મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે ત્યારે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની રાજકીય બેઠક મુદ્દે સ્વયં ચૂંટણી પંચે ગંભીર નોંધ લીદી…
- નેશનલ
BREAKING: ચૂંટણી પહેલા કેજરીવાલને મોટો ઝટકો, ધરપકડને પડકારતી અરજી હાઈ કોર્ટે ફગાવી
નવી દિલ્હીઃ દિલ્હી શરાબ પોલીસી કૌભાંડ કેસમાં દિલ્હી હાઈ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે, દિલ્હી હાઈ કોર્ટે મંગળવારે કથિત એક્સાઈઝ નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડને પડકારતી તેમની અરજીને ફગાવી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલા…