- નેશનલ
દિલ્હીમાંથી ફરી મળ્યું રૂ. 2000 કરોડનું કોકેઈન, ડ્રગ્સ લાવનારો શખ્સ લંડન ફરાર
દિલ્હીઃ દેશના યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદીની ગર્તામાં ધકેલવાની ડ્રગ્સ માફિયાઓએ જાણે નેમ લીધી હોય તેમ છેલ્લા થોડા દિવસોથી કોઈને કોઈ ખૂણામાંથી ડ્રગ્સ પકડાયાના સમાચાર આવી રહ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રમેશનગર વિસ્તારમાં રેડ પાડીને 200 કિલો કોકેઇન ઝડપી…
- નેશનલ
34,615 કરોડની છેતરપિંડી: ઉદ્યોગપતિ નવંદરની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે CBI પાસે માંગ્યો જવાબ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) સીબીઆઇને દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL) સાથે જોડાયેલા 34,615 કરોડના બેન્ક છેતરપિંડીના કેસમાં ઉદ્યોગપતિ અજય રમેશ નવંદરની જામીન અરજી પર જવાબ દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા.જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પ્રસન્ના…
- નેશનલ
Mechanic To Millionaire: કર્ણાટકના મિકેનિકે જીતી 25 કરોડની લૉટરી
બેંગલુરુઃ કેરળના થિરુવોનમ બમ્પર લોટરી વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. કર્ણાટકના માંડ્યા જિલ્લાના એક મિકેનિકે 25 કરોડ રૂપિયાની લોટરી જીતી હતી. લોટરીના વિજેતા અલ્તાફે કહ્યું હતું કે હું લગભગ 15 વર્ષથી લોટરીની ટિકિટ ખરીદું છું. આખરે મને જીત મળી છે.અલ્તાફે…
- આપણું ગુજરાત
Ahmedabad:કંપનીના માલિકના નામે નકલી WhatsApp પ્રોફાઈલ બનાવી કરી 86 લાખની છેતરપિંડી, આ રીતે ફૂટ્યો ભાંડો
અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં 86 લાખ રૂપિયાની ઠગાઈ મામલે પોલીસે એક આરોપીની આંધ્રપ્રદેશ ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી ઠગાઈ માટે નકલી વોટ્સએપ પ્રોફાઈલનો ઉપયોગ કરતો હતો. તે આઈટી કંપનીના માલિકના નામ પર એકાઉન્ટન્ટને અંધારામાં રાખી રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો.કેવી…
- આમચી મુંબઈ
મુંબઈના એનસીપીએ ખાતે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે ટોચના કારોબારી અને રાજકીય નેતાઓ આવ્યા
મુંબઈ: ટોચના રાજકારણીઓ અને કોર્પોરેટ નેતાઓ સહિત જીવનના વિવિધ ક્ષેત્રના હજારો લોકો ગુરુવારે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં એનસીપીએ ખાતે એકઠા થયા હતા.બુધવારે રાત્રે અહીંની એક હોસ્પિટલમાં મૃત્યુ પામેલા રતન ટાટાના મૃતદેહને તેમના કોલાબાના ઘરેથી દક્ષિણ મુંબઈના નેશનલ સેન્ટર…
Ratan Tata Special 3: ‘નોકરની દીકરી’ માટે દિગ્ગજ ઉદ્યોગપતિને કરી હતી મોટી ભલામણ
ભારત સહિત વિશ્વભરમાં જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે ૮૬ વર્ષની વયે અવસાન થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રતન ટાટાના નિધન પર સામાન્ય લોકોથી લઈને રાજકારણ, ફિલ્મ અને ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છે.પીએમ મોદી સહિત અનેક હસ્તીઓએ તેમને…
- આપણું ગુજરાત
Railway News: …તો સવા કલાકમાં નલિયાથી ભુજ પહોંચાશે
ભુજઃ દેશની આર્થિક રાજધાની મુંબઈથી ૧૦ કોચ સાથે આવેલી અને પશ્ચિમ કચ્છના નલિયાથી પરીક્ષણ અર્થે ૧૨૦ કિલોમીટરની ઝડપે ચલાવાયેલી ટ્રેન માત્ર એક કલાક દસ મિનિટમાં ભુજ પહોંચી આવી હતી.આ ટ્રેનમાં ૧૫૦ જેટલા રેલવે કર્મચારીઓએ સણોસરાથી નલિયા સુધીના રેલવે ટ્રેક પર…
- સ્પેશિયલ ફિચર્સ
Ratan Tata Special 2: જનતાના આરોગ્યને લઈને આ પગલું ભર્યું હતું…
દેશે આજે એક બહુમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. ટાટાને વૈશ્વિક બ્રાન્ડ બનાવનાર રતન ટાટા હવે આપણી વચ્ચે નથી પરંતુ દેશ તેમના યોગદાનને યાદ કરી રહ્યો છે. રતન ટાટા એ વ્યક્તિ છે, જેમણે દરેક ઘરે ટાટાને પહોચાડ્યું છે. દેશમાં એવું ભાગ્યે જ…