- આમચી મુંબઈ
ટ્રાન્ઝિટ કેમ્પનું મકાન જો વેચશો તો થશે જેલ: મ્હાડાએ લીધો મોટો નિર્ણય
મુંબઈ: ટ્રાન્ઝિટ કેમ્પનું મકાન અંદરોઅંદર વેચીને મ્હાડાને ચૂનો ચોપડનારા પર હવે મ્હાડા (Maharashtra Housing and Area Development Authority)એ લગામ ખેંચી છે.મ્હાડાએ આવા લોકો વિરુદ્ધ છેતરપિંડી અને ઉચાપતનો કેસ કરવાનો નિર્ણય લીધો છે. એવામાં ટ્રાન્ઝિટ કેમ્પમાં રહેનારા લોકો હવે ગભરાયા છે.…
- આમચી મુંબઈ
ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શુક્રવારે 19 તારીખે 21 રાજ્યોની કુલ 102 બેઠક પર થવાનું છે ત્યારે આ બેઠકો પર પ્રચારના પડઘમ બુધવારે સાંજે પાંચ વાગ્યે પૂરા થયા હતા.19 તારીખે મહારાષ્ટ્રની પાંચ, અરુણાચલ પ્રદેશની બે, આસામની પાંચ,…
- આમચી મુંબઈ
નાગપાડા-અંધેરીથી રૂ. 42 લાખનું મેફેડ્રોન જપ્ત: ત્રણની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી)ની ટીમે નાગપાડા અને અંધેરી વિસ્તારમાંથી રૂ. 42 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડીને મહિલા સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.એએનસીના આઝાદ મેદાન યુનિટનો સ્ટાફ મંગળવારે નાગપાડામાં પેટ્રોલિંગ કરી રહ્યો…
- આમચી મુંબઈ
રૂ. 100 કરોડની છેતરપિંડી: હવાલા ઓપરેટરો ઇડીના રડાર પર
મુંબઈ: નાણાકીય યોજનાઓ અને ફોરેક્સ ટ્રેડિંગ દ્વારા રોકાણકારો સાથે રૂ. 100 કરોડની ઠગાઇ આચરવા પ્રકરણે દુબઇ સ્થિત વેપારી તેમ જ અન્યો વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના અધિકારી ક્રિપ્ટોકરન્સીમાં નિષ્ણાત અમુક હવાલા ઓપરેટરોની શોધ ચલાવી રહી છે.ઇડી દ્વારા…
- આમચી મુંબઈ
વસઇમાં ચાર સગીરાનો વિનયભંગ: બેકરીના માલિકની ધરપકડ
પાલઘર: પાલઘર જિલ્લાના વસઇ વિસ્તારમાં ચાર સગીરાનો વિનયભંગ કરવાના આરોપસર તુલિંજ પોલીસે બેકરીના 33 વર્ષના માલિકની ધરપકડ કરી હતી.વસઇમાં રહેતી સગીરા સોમવારે અમુક વસ્તુ ખરીદીમાં માટે બેકરીમાં ગઇ હતી, જ્યાં આરોપીએ તેને અયોગ્ય સ્પર્શ કર્યો હતો.તુલિંજ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ, 43 ડિગ્રીએ પહોંચ્યો પારો, હીટવેવની યલો એલર્ટ જાહેર
દેશના કેટલાક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તેમાં પણ ગુજરાતમાં તો ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગે પણ ગુજરાતમાં હીટવેવની એલર્ટ જાહેર કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં જ ફરી એક વખત ગુજરાતમાં ગરમીનો પ્રકોપ…
- આમચી મુંબઈ
વડા પ્રધાન મોદી પછી પ્રચારમાં અવ્વલ એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૂંટણી માટે પ્રચારની વાત આવે ત્યારે દેશમાં સૌથી વધુ મહેનત કોઈ રાજનેતા કરતો હોય તો તેનું નામ છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આવી જ રીતે રાજ્યમાં ચૂંટણીના પ્રચારમાં એકનાથ શિંદે અવ્વલ નંબરે આવે એવી સ્થિતિ છે.વાસ્તવમાં…
- નેશનલ
UPSC ટોપર બન્યા આદિત્ય શ્રીવાસ્તવ પરંતું વાયરલ થયા CIDના ઈન્સ્પેક્ટર, જાણો રસપ્રદ કારણ
UPSC સિવિલ સર્વિસિસ 2023નું પરિણામ લાંબા સમય બાદ અંતે જાહેર થઈ ગયું, આ પરીક્ષામાં લખનઉના આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું, તો સોશિયલ મીડિયા પર તેમના પર અભિનંદનની વર્ષા થવા લાગી. ગૂગલ પર પણ માત્ર આદિત્ય શ્રીવાસ્તવ જ સર્ચ કરાયા હતા, જો…
- નેશનલ
આ સદાબહાર અભિનેતાએ રાજકીય પક્ષ બનાવ્યો, સભાઓ પણ ગજવી, પરંતુ
રાજકીય પત્ર રચવો અને લોકોનો પ્રતિભાવ મેળવવો અલગ વાત છે, પરંતું લોકોના પ્રેમને મતમાં પરિવર્તીત કરવાનું કામ દરેક કરી શકતા નથી. દક્ષિણના અમુક કલાકારોને બાદ કરતા ફિલ્મી કલાકારોને રાજકીય ક્ષેત્રમાં ધારી સફળતા મળતી નથી. તેઓ કોઈ પક્ષના ઉમેદવાર તરીકે ટિકિટ…