- આમચી મુંબઈ
મલાડથી વિલેપાર્લે સુધીના વિસ્તારોમાં 16 કલાક પાણી બંધ
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અંધેરીમાં પાણીની મુખ્ય પાઈપલાઈનનું સમારકામ અને બદલવાનું કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી વિલેપાર્લેથી લઈને મલાડ સુધીનો પાણી પુરવઠો બુધવાર (22 મે)થી ગુરુવાર (23 મે) સુધીના 16 કલાક સુધી વિલેપાર્લેથી લઈને મલાડ સુધીના વિસ્તારનો પાણી પુરવઠો સંપૂર્ણ…
- આપણું ગુજરાત
કાળઝાળ ગરમી સહન કરવા થઈ જાઓ તૈયાર, આગામી 3 દિવસ હીટવેવની આગાહી
અમદાવાદ: રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા 3 દિવસથી થઈ રહેલા છુટાછવાયા કમોસમી વરસાદથી લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી હતી. જો કે લોકોની આ ખુશી લાંબો સમય ટકવાની નથી, હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ…
- આપણું ગુજરાત
શબદ વેધથી શરૂ થયેલા ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનને વિરામ; ‘રૂપાલા હારશે’નો વિશ્વાસ
લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024)માં ભારતીય જનતા પાર્ટીને રીતસર મોઢે ફીણ લાવી દેનારા ક્ષત્રિય સમાજ આંદોલન(Kshatriya Samaj Asmita Andolan) ને હાલ પૂરતો વિરામ આપવાની જાહેરાત આજે અમદાવાદનાં ગોતામાં વિધિવત રીતે કરવામાં આવી.ક્ષત્રિય સમાજ આંદોલનની સંકલન સમિતિના કન્વીનર કરણસિંહ ચાવડા(…
- સ્પોર્ટસ
ધોની (Dhoni) કેમ બહુ નીચલા ક્રમે બૅટિંગ કરવા ઉતરે છે?
ચેન્નઈ: ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટના અને આઇપીએલ (IPL)ના લેજન્ડ એમએસ ધોની હાલમાં લગભગ છેલ્લી આઇપીએલ રમી રહ્યો છે. ગયા વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને પાંચમું અપાવ્યા બાદ બીજા જ અઠવાડિયે તેણે મુંબઈમાં ઘૂંટણમાં સર્જરી કરાવી હતી અને ત્યાર બાદ મહિનાઓ પછી…
- આમચી મુંબઈ
Ghatkopar Hoarding Tragedy: આખરે 16 જણનો હત્યારો Bhavesh Bhide ઉદયપુરથી પકડાયો…
મુંબઈઃ મુંબઈમાં સોમવારે તોતિંગ હોર્ડિંગ પડી (Ghatkopar Hoarding Tragedy) જવાને કરાણે સર્જાયેલી દુર્ઘટનામાં 16 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. મુંબઈ પોલીસને આ કેસમાં હવે મોટી સફળતા હાથ લાગી છે. ઈગો એડવર્ટાઈઝિંગ એજન્સીના માલિક ભાવેશ ભિડેની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી…
- મનોરંજન
49 વર્ષની આ બોલ્ડ અભિનેત્રી સાથે કાન ફેસ્ટિવલમાં ‘Oops Moment’ થતાં થતાં રહી ગઇ…
ન્યૂ યોર્ક: કાન ફેસ્ટિવલ એટલે ફેશન અને સેલિબ્રિટીઓનો દુનિયાનો સૌથી મોટા મેળાવડાઓમાંનો એક અને આ ફેસ્ટિવલમાં કોણ શું પહેરીને આવે છે તેના પર બધાની નજર હોય. જોકે, યુવાન અભિનેત્રીઓને પણ શરમાવે એવી એક એક 49 વર્ષની અભિનેત્રીએ બધાનું ધ્યાન ખેંચ્યું…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના વાતાવરણમાં પલટોઃ પુણેમાં હોર્ડિંગ પડ્યું, વાહનોને નુકસાન
મુંબઈઃ મહારાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં પુણે-નાશિકના વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું છે. પિંપરી-ચિંચવડ સહિત પુણેમાં જોરદાર પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ પડ્વાની શરુઆત થઈ છે. પિંપરી ચિંચવડ શહેરના મોશી વિસ્તારમાં લોખંડનું જાયન્ટ હોર્ડિંગ પડ્યું હતું, તેનાથી વાહનોને નુકસાન થયું…
- નેશનલ
Lok Sabha Election: ચોથા તબક્કાના મતદાન અંગે હવે ઈલેક્શન કમિશને આપ્યો નવા આંકડા
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election)ના પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા, બીજા તબક્કામાં 65.68 ટકા મતદાન થયું હતું. 2019ની તુલનામાં ત્રણ તબક્કામાં આ વખતે એકંદરે ઓછું મતદાન થયું હતું. જોકે, ચોથા તબક્કામાં 96 બેઠક પર 69.16…
- નેશનલ
કેજરીવાલે બહાના બતાવી સમન્સ પર રજૂ ના થયા.એ જ સંકેત આરોપી હોવાનો કોર્ટમાં ED કરી દલીલ
દિલ્લી શરાબ ગોટાળા (Delhi liquor scam) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ ( money-laundering) કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind kejriwal) ની ધરપકડને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આજની સુનાવણી પૂર્ણ થઈ.હવે શુક્રવારે બપોરે 2.30 વાગ્યે વધુ સુનાવણી થશે. કાલે 15…
- આપણું ગુજરાત
માવઠાથી ખેડૂતોને નુકસાનનો સર્વે કરવાની ઉઠી માગ, પાલ આંબલિયાએ CM અને કૃષિમંત્રીને લખ્યો પત્ર
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતને જબરદસ્ત નુકસાન થયું છે, ખેડૂતો માટે આ માવઠું આકાશી આફત સાબિત થયું છે. ત્યારે ખેડૂતોની આ વેદનાને વાંચા આપવા પાલભાઈ આંબલીયા ફરી એકવાર મેદાને આવ્યા છે. પાલ આંબલીયાએ મુખ્યમંત્રી…