- સ્પોર્ટસ
IPL MI VS LSG: નિકોલસ પૂરનની ઝંઝાવાતી બેટિંગ, મુંબઈને 215 રનનો આપ્યો ટાર્ગેટ
મુંબઈઃ અહીં વાનખેડેમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 67મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનઊ સુપરજાયન્ટસ (LSG) વચ્ચે રમાઈ હતી. આઈપીએલની પ્લેઓફમાંથી મુંબઈ ઈન્ડિયન્સ બહાર ફેંકાઈ ગયું હતું, જ્યારે લખનઊની આશા નહીંવત છે.આજે મુંબઈ ઈન્ડિયન્સ ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી.…
- Uncategorized
જે લોકો શાંતિ અને સલામતી ઈચ્છે છે, હું તેમને કહું છું…, નરેન્દ્ર મોદી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ પાર્કમાં શુક્રવારે મહાયુતિની ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. આ સભામાં નરેન્દ્ર મોદીએ મુંબઈગરાને મહત્વની અપીલ કરી હતી કે જે લોકો શાંતિ અને સલામતી ઈચ્છે છે, જે લોકો પોતાના સંતાનો માટે ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છે છે…
- સ્પોર્ટસ
…તો Gautam Gambhirને બનાવાશે ટીમ ઈન્ડિયાનો કોચ?
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આ વખતની સિઝન પૂરા થવાની સાથે 20-ટવેન્ટી વર્લ્ડ કપના પ્રારંભ થશે ત્યારે ટીમ ઈન્ડિયા માટે નવા કોચની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. BCCI (Board of Control for Cricket in India)એ બે…
- આપણું ગુજરાત
રાજકોટમાં હિટ એન્ડ રનમાં માતા-પુત્રનાં મોત, નિર્દોશોને હડફેટ લેનાર કારચાલકની ધરપકડ
રાજકોટ: રાજ્યમાં માર્ગ અકસ્માતો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, બેફામ ડ્રાઈવિંગ કરી નિર્દોશ લોકોને હડફેટ લેતા તત્વો સામે પોલીસ તંત્ર પણ લાચાર હોય તેવું જણાઈ રહ્યું છે. રાજકોટ કાલાવડ હાઇવે પર આવેલી મેટોડા ઔદ્યોગિક વસાહત પાસે હિટ એન્ડ રનની ઘટના…
- મનોરંજન
Bollywood Evergreens Story: મારા લગ્નને કારણે આખું મુંબઈ ભડકી ઉઠ્યું હતું, કારણ કે…
બોલીવુડમાં અનેક એવી જોડીઓ છે કે લવ સ્ટોરી છે જેમને લોકોના વિરોધ, સામાજિક ટીકાઓ વગેરેનો સામનો કરવો પડ્યો હશે. પરંતુ આજે આપણે અહીં બોલીવુડના એક એવા લગ્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના કારણે આખું માત્ર સમાજ કે…
- આમચી મુંબઈ
યામિની જાધવ માટે મેદાનમાં મનસે ભાજપે પણ સભાઓ અને સંપર્ક અભિયાન કર્યું : તે જંગી બહુમતીથી જીતશે
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મુંબઈના લોકપ્રિય દક્ષિણ મુંબઈ લોકસભા મતવિસ્તારમાંથી મહાયુતિના ઉમેદવાર યામિની જાધવના પ્રચાર માટે કમર કસી રહી છે. મનસે નેતા બાલા નંદગાંવકર સાથે ઘણા પદાધિકારીઓ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. દરમિયાન ભાજપના પદાધિકારીઓ પણ અહીં પ્રચાર પર…
- આમચી મુંબઈ
મતદાન કેન્દ્રોમાં મોબાઇલ લઈ જવાનો હો તો આ સમાચાર વાંચી લેજો!
મુંબઈ: લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)માં સુરક્ષાના પગલે મતદારોને મતદાન કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વરિષ્ઠ અધિકારીઓએ તેનો કડક અમલ કરવા સૂચના આપી છે.મુંબઈમાં ૨૫૨૦ મતદાન કેન્દ્રો છે. મતદાન કેન્દ્રની ૧૦૦ મીટરની અંદર મોબાઈલ…