- આમચી મુંબઈ
ઉત્તર મુંબઈના વિકાસ માટે પિયુષ ગોયલને ચૂંટી કાઢવા મહાનુભાવો દ્વારા અપીલ
મુંબઈ: ઉત્તર મુંબઈ મતદાર સંઘમાં ભાજપ અને મહાયુતિના ઉમેદવાર પિયુષ ગોયલને ઉત્તર મુંબઈના વિવિધ ક્ષેત્રોમાં વિવિધ મહાનુભાવોનું સમર્થન મળી રહ્યું છે. તબીબી, મનોરંજન, સાહિત્ય, નાણાં, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રોની આ પ્રભાવશાળી વ્યક્તિઓએ ગોયલના વિઝન, મતવિસ્તાર માટેની યોજનાઓ અને પ્રદેશના વિકાસલક્ષી…
- નેશનલ
લોકસભા ચૂંટણી 2024: ચૂંટણી પંચનો સપાટો, રેકોર્ડ બ્રેક 8889 કરોડ રૂપિયા જપ્ત કર્યા
નવી દિલ્હી: દેશમાં યોજાતી ચૂંટણીમાં મની અને મસલ્સ પાવરનું જોર વધી રહ્યું, સામાન્ય માણસ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે ત્યારે હાલની લોકસભા ચૂંટણીમાં બેનામી નાણાની રેલમછેલ થઈ રહી છે. લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે ગેરકાયદેસર નાણાં, માદક દ્રવ્યો અને કિંમતી ધાતુઓનો…
- આપણું ગુજરાત
પીજીવીસીએલની સ્માર્ટ મીટર સંદર્ભે સ્માર્ટ પત્રકાર પરિષદ
સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર ને લઈ છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ ઊભો થાય તે રીતે સોશિયલ મીડિયામાં સમાચારો આવી રહ્યા છે ઘણા લોકોની ફરિયાદ છે કે બિલ વધારે આવે છે.અમુક લોકોને એક જ દિવસમાં ₹2,000 જેવું બિલ આવ્યું છે. લોકોમાં વિરોધનો…
- આમચી મુંબઈ
કમોસમી વરસાદે બગાડ્યું ગૃહિણીઓનું બજેટ, શાકભાજીના ભાવમાં થયો આટલો વધારો…
મુંબઈ: છેલ્લાં અમુક દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના કારણે શાકભાજીના પાકને નુકસાન થયું છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. જેને પગલે શાકભાજીના ભાવોમાં પણ વધારો થયો છે. નાશિક, પુણે સહિતના શહેરોમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના કારણે…
- નેશનલ
પહેલાં ઉત્તર પ્રદેશમાં દેશી પિસ્તોલ બનતી, હવે તોપગોળા બને છે: અમિત શાહ
લલિતપુર (ઉત્તર પ્રદેશ): કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે ઉત્તર પ્રદેશની કાયાપલટ વિશે વાત કરતાં કહ્યું હતું કે એક સમયે દેશી બનાવટની પિસ્તોલના ઉત્પાદન માટે જાણીતા ઉત્તર પ્રદેશમાં આજની તારીખે તોપગોળા બને છે.ભાજપના ઝાંસીના ઉમેદવાર અનુરાગ શર્માને માટે પ્રચાર કરતાં…
- આમચી મુંબઈ
ચારિત્ર્ય પર શંકા કરનારા પતિની કુહાડીના ઘા ઝીંકી હત્યા: પત્નીની ધરપકડ
પાલઘર: ચારિત્ર્ય પર શંકા કરનારા પતિની કુહાડીના ઘા ઝીંકી હત્યા કર્યા પછી ખોટી વાર્તા ઘડી કાઢનારી પત્નીની પોલીસે ધરપકડ કરી હતી.વાડા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર દત્તા ક્ધિદ્રેએ જણાવ્યું હતું કે ઘટના પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં 8 મેની રાતે બની હતી. ભરઊંઘમાં…
- આપણું ગુજરાત
લોકશાહીના વસ્ત્રાહરણ માટે દુશાશન નહીં, જરૂર છે ભરુચ લોકસભાના બંને મુખ્ય ઉમેદવારોની !
ભરુચ લોકસભા વિસ્તારમાં સતા માટે સાઠમારીએ ચઢેલા બે નેતાઓએ માત્ર પોતાની પાર્ટી જ નહીં,પરંતુ જનાદેશ જીતી જવાનો કેફ રાખી, કોનું રાજ ચાલશે ? તેવી ચડસા-ચડસી પર ઉતરી જઇ બુટલેગરના હામી અને બેફામ (ગેર) કાયદે વેંચાતા દારૂની કવોલિટી પર જ્યારે સરા…
- આમચી મુંબઈ
વિપક્ષ દ્વારા રામ મંદિરના વિનાશના વડા પ્રધાન મોદીના નિવેદનનો વિરોધ કરતા કોંગ્રેસે કહી આ વાત…
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રચારસભા દરમિયાન વિપક્ષ સત્તામાં આવશે તો રામ મંદિર પર બુલડોઝર ફેરવી નાંખશે તેવા આપેલા નિવેદનની કૉંગ્રેસ દ્વારા ટીકા કરવામાં આવી હતી. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાનના આ નિવેદનની ટીકા કરતા કહ્યું હતું…
- નેશનલ
વિભવ કુમારની આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી
સ્વાતિ માલીવાલ સાથે મારપીટના કેસમાં ધરપકડ કરાયેલા વિભવ કુમારે તીસ હજારી કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી બાદ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. વિભવ કુમારની જામીન અરજી અર્થહીન બની ગઈ છે. દલીલો પૂર્ણ થયા બાદ સરકારી વકીલે…
- આમચી મુંબઈ
બોલો, મુંબઈને ત્રણ વર્ષ અને પુણેને નવ વર્ષ પૂરવઠો કરી શકાય એટલું પાણી તો એક વર્ષમાં…
પુણેઃ રાજ્યમાં મોટા, મધ્યમ અને લઘુસિંચન પ્રકલ્પમાંથી દર વર્ષે 165 ટીએમસી પાણીનું બાષ્પીભવન થઈ જતી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. સરકારના જળસિંચાઈ ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલા એક અહેવાલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરવર્ષે જેટલા પાણીની વરાળ બને છે…