- આપણું ગુજરાત
પાલનપુરમાં કોલેરાના નિયંત્રણ માટે ખાણીપીણી અને ઠંડાપીણાંના વેચાણ માટે પ્રતિબંધ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપૂરમાં (Palanpur) કોલેરાએ (cholera) માઝા મૂકી છે. દિનપ્રતિદિન અહી ઝાડા ઉલટીના કેસ નોંધાઈ રહ્યા છે. શહેરનો કોટ વિસ્તાર હાલ કોલેરાનું કેન્દ્ર બની ચૂક્યું છે. અહી સતત વહી રહેલા કોલેરાના કેસોને લઈને આરોગ્ય વિભાગ પણ સતત…
- નેશનલ
72 કલાક બાદ ગ્રહોના રાજકુમાર બુધ કરશે ગોચર, આ રાશિના જાતકોના Bank Balanceમાં થશે વૃદ્ધિ…
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરીને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. ગ્રહોના આ ગોચરને કારણે શુભ-અશુભ યોગનું નિર્માણ થતું હોય છે. 72 કલાક બાદ આવું જ એક ગોચર થવા જઈ રહ્યું છે.ગ્રહોના રાજકુમાર…
- આપણું ગુજરાત
Packaged Fruit juice મામલે FSSAIએ કંપનીઓને આપ્યો આ આદેશ, તમે પણ ચેતી જાઓ
અમદાવાદઃ દરેક સિઝનમાં ફળ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ઘણા ફળોના જ્યૂસ પીવાનું પસંદ કરે છે. હાલમાં બજારમાં પેકેજ્ડ ફ્રૂટ જ્યૂસની બોલબાલા છે ત્યારે FSSAIએ આ જ્યૂસ બનાવતી કંપનીઓને આદેશ આપ્યો છે જે જાણી લેવો અને આવા ફ્રૂટ જ્યૂસ…
- સ્પોર્ટસ
પોતાની પત્નીને લઈને આ માન્યતા હતી Jasprit Bumraahની… જાણશો તો ચોંકી ઉઠશો…
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર બુમબુમ બુમરાહ જસપ્રીત બુમરાહ (Team India’s Fastballer Jasprit Bumraah)એ જ ગઈકાલે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે જિત અપાવી હતી. ફિલ્ડ પર તો પોતાની કરામતને કારણે તો લાઈમલાઈટમાં રહેતો જ હોય છે પણ તે આ સિવાય એની પર્સનલ…
- નેશનલ
કટ્ટર દુશ્મન સાથે ડિનર, શું મોદી-મુઇઝુની દોસ્તીનો નવો અધ્યાય લખાશે…!
નવી દિલ્હી: મોદી 3.0નો શપથ ગ્રહણ સમારોહ પૂરો થયા બાદ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રિત કરાયેલા પડોશી દેશોના નેતાઓએ રાષ્ટ્રપતિ ભવનમાં ભોજન સમારંભમાં હાજરી આપી હતી. ભોજન સમારંભ દરમિયાન ડિનર ટેબલ પર પડોશી રાષ્ટ્રના વડાઓ સાથે ગંભીર ચર્ચા…
- નેશનલ
જમ્મુ આતંકી હુમલામાં મૃતકોના પરિજનોને રૂ. 10 લાખ વળતરની જાહેરાત
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના (Jammu-Kashmir terrorist attacks) રિયાસી જિલ્લામાં બસ પર થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારને રૂ. 10-10 લાખનું વળતર (10 lacks compansation) આપવાની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અસરગ્રસ્ત લોકોને…
- નેશનલ
2 વર્ષ બાદ પુનઃ ચર્ચામાં આવી નૂપુર શર્મા : આજે કર્યુ આ ટ્વીટ….
નવી દિલ્હીઃ મહમદ પેગંબર સાહેબ પર વિવાદિત ટિપ્પણીના કારણે રાજકારણમાં ચર્ચાનો વિષય બનેલી નુપુર શર્મા બે વર્ષથી જાણે ભૂગર્ભમાં હોય તેમ ક્યાંય પણ જાહેરમાં દેખાયા ન હતા. પરંતુ આજે નરેન્દ્ર મોદીની સતત ત્રીજી વડાપ્રધાન પદની શપથવિધિના સમયે ટ્વીટ કરીને ફરીથી…
- આપણું ગુજરાત
ગુજરાતના પ્રદેશ પ્રમુખને મંત્રીમંડળમાં સ્થાન : જેમના મતોની લીડ દરેક ચુંટણીમાં વધી છે
નવી દિલ્હી: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ યાત પાટીલ પણ હવે કેન્દ્રીય મંત્રી બની ચૂક્યા છે. એમણે આ વર્ષે નવસારી બેઠક પરથી રેકોર્ડ મોટો સાથે પોતાની જીત મેળવી છે. છેલ્લી દરેક ચૂંટણીમાં તેમની લીડ સતત વધતી આવી છે. સી આર પાટીલ…
- નેશનલ
મણિપુરમાં ચાર નાગરિકની હત્યાઃ એનઆઇએએ એક આતંકવાદીની કરી ધરપકડ
નવી દિલ્હીઃ આસામની જેલમાં બંધ એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આતંકી પર આરોપ છે કે તે મણિપુરના વિષ્ણુપુર જિલ્લાના ચાર લોકોની હત્યામાં સામેલ હતો. એનઆઇએએ આ અંગે નિવેદન જાહેર કર્યું છે.એનઆઇએએ જણાવ્યું હતું કે મણિપુરના રહેવાસી લુનમિનસેઇ કિપગેન ઉર્ફે…