- આમચી મુંબઈ
Modi 3.0: જાણો મહારાષ્ટ્રના પ્રધાનોને કયા ખાતા મળ્યા?
નવી દિલ્હીઃ મોદી અને કેબિનેટના પ્રધાનોએ શપથ લીધાના 24 કલાક પછી આજે વિધિવત રીતે કેબિનેટની બેઠક પછી પોર્ટ ફોલિયોની ફાળવણી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાંથી છ સાંસદોની ખાતાની ફાળવણી કરી છે. ગુજરાતમાં પાંચ અને મહારાષ્ટ્રના છ સાંસદને કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ચૂંટણી માટે તૈયાર રહો: પાર્ટી સ્થાપના દિવસે એનસીપી (એસપી) કાર્યકરોને શરદ પવારની હાકલ
પુણે: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે સોમવારે તેમના પક્ષના કાર્યકરોને આ વર્ષના અંતમાં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર રહેવાની હાકલ કરી હતી અને દાવો કર્યો હતો કે ચૂંટણી પછી રાજ્યની સત્તા તેમના હાથમાં હશે.એનસીપીના પચીસમા સ્થાપના દિનની ઉજવણી માટે…
- આમચી મુંબઈ
લોકોએ સત્તા 1 કે 2 વ્યક્તિના હાથમાં ન આવે તે માટે મતદાન કર્યું: શરદ પવાર
પુણે: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે સોમવારે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં લોકોએ એક કે બે વ્યક્તિના હાથમાં કેન્દ્રિત થયેલી સત્તા પર લગામ લગાવવા માટે મતદાન કર્યું હતું.તેમણે કહ્યું હતું કે સત્તારૂઢ ભાજપ માટે 543 સભ્યોની લોકસભામાં 272નો બહુમતીનો આંકડો…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રમાં મેઘમહેર: મેઘરાજાના આગમનથી વાવણીનું ભીમ અગિયારસનું મુહૂર્ત સચવાશે
રાજકોટ: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આગામી સાત દિવસ સુધી વરસાદ પાડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.…
- નેશનલ
Modi 3.0: કેબિનેટમાં વિશ્વાસુ સાથીઓના ખાતાં મોદીએ જાળવી રાખ્યા
નવી દિલ્હી: નવી ગઠબંધન સરકાર બનાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 71 મંત્રીઓ સાથે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આવનારા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. વડા પ્રધાન, 30 કેબિનેટ પ્રધાનો, પાંચ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય પ્રધાનો અને 36 રાજ્ય પ્રધાનોને સોમવારે…
- સ્પોર્ટસ
IND Vs PAK: મેચ બાદ આવ્યા બેડ ન્યૂઝ, MCAના અધ્યક્ષનું હાર્ટએટેક આવતા નિધન…
ટી20 વર્લ્ડકપ-2024 (T20 Worldcup-2024) દરમિયાન રવિવારે એટલે કે ગઈકાલે ભારત અને પાકિસ્તાન (IND Vs PAK) વચ્ચે રમાઈ હતી અને આ જ મેચમાં રોહિત શર્માની કેપ્ટન્સી (Captain Rohit Sharma) હેઠળ 6 રનથી જિત મેળવી હતી, પરંતુ આ જ મેચ દરમિયાન ભારતીય…
- નેશનલ
કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ ઘર બાંધવા સહાય અપાશે
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની પોતાની પહેલી જ કેબિનેટની બેઠકમાં સોમવારે અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો હતો કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ ઘર બાંધવા માટે કેન્દ્ર સરકાર તરફથી સહાય આપવામાં આવશે.મોદી 3.0 સરકારની પહેલી…
- આપણું ગુજરાત
જમાલપૂરના ધારસભ્યને જાનથી મારી નાખવાની ધમકી ; મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી કરી માંગ
અમદાવાદ: ગુજરાતના જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને (Jamalpur Mla Imran Khedawala )જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમના ઘરની બાજુમાં ઓફિસ ધરાવતા ઈરફાન ઉર્ફે સ્ટીલ નાગોરી નામના યુવકે મકાન બનાવવાની બાબતને લઈને ઈમરાન ખેડાવાલાની ભત્રીજી સાથે બોલચાલ કરીને કહ્યું હતું…
- Uncategorized
ન્હાવાશેવામાં રૂ. 4.11 કરોડના યુઝ્ડ લેપટોપ, કમ્પ્યુટર પાર્ટસ જપ્ત
મુંબઈ: ન્હાવાશેવા ખાતેથી કસ્ટમ્સ વિભાગે રૂ. 4.11 કરોડની કિંમતના 4,600 યુઝ્ડ લેપટોપ અને વિવિધ બ્રાન્ડના 1,000થી વધુ કમ્પ્યુટરના પાર્ટસ જપ્ત કર્યાં હતાં.નવી મુંબઈમાં જવાહરલાલ નેહરુ કસ્ટમ હાઉસ ખાતે સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે તાજેતરમાં આ કાર્યવાહી કરી હતી. ઇલેક્ટ્રોક્સિ માલોનું…
- આમચી મુંબઈ
એરપોર્ટ પર દાણચોરીનું રૂ. 19.15 કરોડનું સોનું પકડાયું: બે વિદેશી મહિલાની ધરપકડ
મુંબઈ: કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીનું રૂ. 19.15 કરોડનું સોનું પકડી પાડ્યું હતું. આ પ્રકરણે બે વિદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલી બંને મહિલા આંતરવસ્ત્રોમાં અને લગેજમાં સોનું છુપાવીને લાવી હતી, એમ અધિકારીએ જણાવ્યું…