- આપણું ગુજરાત
ડુમ્મસ જમીન કૌભાંડ પર સરકારની કડક કાર્યવાહી- વલસાડ કલેકટરને કર્યા સસ્પેન્ડ
સુરત: સુરતના ડુમસમાં સરકારી જમીન ખોટી રીતે કોઈ અન્ય ખાનગી વ્યક્તિના નામે ચડાવીને આશરે 2000 કરોડ રૂપિયાનું જમીન આચરવાના મામલે વલસાડના કલેકટરને સસ્પેન્ડ (valsad collector)કરવામાં આવ્યા છે. IAS અધિકારી આયુષ ઓક (Ayush Oak)જ્યારે સુરતમાં કલેકટર હતા ત્યારે આ જમીન વેચીને…
- ટોપ ન્યૂઝ
ગુજરાતના 6 પ્રધાનને ફાળે આવ્યા આટલા ખાતા, કોને કયા ખાતા મળ્યાં, જાણો?
નવી દિલ્હી: આજે નરેન્દ્ર મોદી સરકારની (Narendra Modi) પ્રથમ કેબિનેટ બેઠક (First Cabinet Meeting) મળી હતી. પ્રધાનમંત્રી આવાસ પર નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠકને સંબોધતા કહ્યું હતું કે 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાની નેમની વાત કરી હતી. જો કે આ…
- નેશનલ
બોલો, શપથગ્રહણના કાર્યક્રમમાં સાચું શું જોવા મળ્યું?: દિલ્હી પોલીસે કરી સ્પષ્ટતા
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો પછી ગઈકાલે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદે શપથ લીધા. મોદીની સાથે કેબિનેટના 71 પ્રધાનોએ પણ શપથ લીધા. રાષ્ટ્રપતિભવનમાં આયોજિત કાર્યક્રમ વખતે કોઈ જાનવર જોવા મળ્યું. એનાથી આગળ કોઈ ખુંખાર જાનવર જોવા મળ્યો હોવાનો પણ દાવો કરવામાં…
- આમચી મુંબઈ
Modi 3.0: જાણો મહારાષ્ટ્રના પ્રધાનોને કયા ખાતા મળ્યા?
નવી દિલ્હીઃ મોદી અને કેબિનેટના પ્રધાનોએ શપથ લીધાના 24 કલાક પછી આજે વિધિવત રીતે કેબિનેટની બેઠક પછી પોર્ટ ફોલિયોની ફાળવણી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાંથી છ સાંસદોની ખાતાની ફાળવણી કરી છે. ગુજરાતમાં પાંચ અને મહારાષ્ટ્રના છ સાંસદને કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ચૂંટણી માટે તૈયાર રહો: પાર્ટી સ્થાપના દિવસે એનસીપી (એસપી) કાર્યકરોને શરદ પવારની હાકલ
પુણે: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે સોમવારે તેમના પક્ષના કાર્યકરોને આ વર્ષના અંતમાં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર રહેવાની હાકલ કરી હતી અને દાવો કર્યો હતો કે ચૂંટણી પછી રાજ્યની સત્તા તેમના હાથમાં હશે.એનસીપીના પચીસમા સ્થાપના દિનની ઉજવણી માટે…
- આમચી મુંબઈ
લોકોએ સત્તા 1 કે 2 વ્યક્તિના હાથમાં ન આવે તે માટે મતદાન કર્યું: શરદ પવાર
પુણે: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે સોમવારે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં લોકોએ એક કે બે વ્યક્તિના હાથમાં કેન્દ્રિત થયેલી સત્તા પર લગામ લગાવવા માટે મતદાન કર્યું હતું.તેમણે કહ્યું હતું કે સત્તારૂઢ ભાજપ માટે 543 સભ્યોની લોકસભામાં 272નો બહુમતીનો આંકડો…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રમાં મેઘમહેર: મેઘરાજાના આગમનથી વાવણીનું ભીમ અગિયારસનું મુહૂર્ત સચવાશે
રાજકોટ: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આગામી સાત દિવસ સુધી વરસાદ પાડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.…
- નેશનલ
Modi 3.0: કેબિનેટમાં વિશ્વાસુ સાથીઓના ખાતાં મોદીએ જાળવી રાખ્યા
નવી દિલ્હી: નવી ગઠબંધન સરકાર બનાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 71 મંત્રીઓ સાથે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આવનારા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. વડા પ્રધાન, 30 કેબિનેટ પ્રધાનો, પાંચ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય પ્રધાનો અને 36 રાજ્ય પ્રધાનોને સોમવારે…
- સ્પોર્ટસ
IND Vs PAK: મેચ બાદ આવ્યા બેડ ન્યૂઝ, MCAના અધ્યક્ષનું હાર્ટએટેક આવતા નિધન…
ટી20 વર્લ્ડકપ-2024 (T20 Worldcup-2024) દરમિયાન રવિવારે એટલે કે ગઈકાલે ભારત અને પાકિસ્તાન (IND Vs PAK) વચ્ચે રમાઈ હતી અને આ જ મેચમાં રોહિત શર્માની કેપ્ટન્સી (Captain Rohit Sharma) હેઠળ 6 રનથી જિત મેળવી હતી, પરંતુ આ જ મેચ દરમિયાન ભારતીય…
- નેશનલ
કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ ઘર બાંધવા સહાય અપાશે
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની પોતાની પહેલી જ કેબિનેટની બેઠકમાં સોમવારે અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો હતો કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ ઘર બાંધવા માટે કેન્દ્ર સરકાર તરફથી સહાય આપવામાં આવશે.મોદી 3.0 સરકારની પહેલી…