- સ્પોર્ટસ
ગંભીર હેડ-કોચ બનવા લગભગ નક્કી, પણ રેસમાં આ વળી કોણે ઝુકાવ્યું?
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના રાહુલ દ્રવિડ પછીના નવા હેડ-કોચ બનવા માટેની રેસમાં અત્યાર સુધી માત્ર ગૌતમ ગંભીરનું જ નામ હતું અને બીસીસીઆઇની ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા તેનો ઇન્ટરવ્યૂ પણ થઈ ગયો હતો, પરંતુ મંગળવારે મોડી સાંજે સમાચાર મળ્યા હતા કે…
- સ્પેશિયલ ફિચર્સ
AC Blast થાય તેની પહેલાના આ પાંચ સંકેતો : જો સમયસર ધ્યાન આપવામાં આવે તો મોટી દુર્ઘટના રોકી શકાય
આજે કોઈ એવું નહિ હોય કે જે ગરમીથી પરેશાન ન હોય. તો બીજું તાપમાનનો પારો પણ એટલો ઊંચે ચડી રહ્યો છે કે ઘરથી બહાર નીકળવાની ઈચ્છા જ નથી થઈ રહી. બહાર જ્યારે તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર પહોંચી ગયો છે…
- સ્પોર્ટસ
T20 Super Eight: ટી-20 વર્લ્ડ કપનું ટ્રેલર પૂરું, પિક્ચર હવે શરૂ
નોર્થ સાઉન્ડ (ઍન્ટિગા): રેકૉર્ડ-બ્રેક કુલ 20 ટીમનો સમાવેશ ધરાવતા ટી-20 વર્લ્ડ કપમાંથી 12 ટીમ બહાર થઈ ગઈ છે અને ટોચની આઠ ટીમ વચ્ચે બુધવાર, 19મી જૂને સુપર-એઇટ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે જેનો પ્રથમ મુકાબલો સાઉથ આફ્રિકા અને અમેરિકા વચ્ચે…
- નેશનલ
Hariyanaમાં કોંગ્રેસને ઝટકો : Kiran Chaudhary અને Shruti Chaudharyએ દીધું રાજીનામું
નવી દિલ્હી: હરિયાણામાં હવે થોડા જ મહિનામાં વિધાનસભાની ચૂંટણીના શંખનાદ થવાના છે ત્યારે તેવા સમયે કોંગ્રેસ પક્ષને ભારે ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના નેતા કિરણ ચૌધરી અને શ્રુતિ ચૌધરીએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કિરણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન…
- આમચી મુંબઈ
Vasai Murder: એકબીજાને પ્રેમ કરતા પ્રેમીઓ કેમ જીવ લેવા જેટલા ઘાતકી બની જાય છે
મુંબઈઃ શહેર નજીક આવેલા વસઈમાં દિનદહાડે એક યુવીતીની સરેઆમ હત્યા કરવામાં આવી. આવી હત્યા પહેલીવાર બની નથી. ગુજરાત, દિલ્હી જેવા ઘણા શહેરોમાં આવું વારંવાર બનતું રહે છે. આ હત્યા પાછળ કાં તો એકતરફી પ્રેમ જવાબદાર હોય છે અને કાંતો બન્ને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની 11 વિધાન પરિષદની બેઠકોની ચૂંટણી 12 જુલાઈએ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની 11 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીઓ 12 જુલાઈના રોજ કરવામાં આવશે એવી જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી.રાજ્યના વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટી કાઢવામાં આવતા વિધાન પરિષદના સભ્યોની 11 બેઠકની છ વર્ષની મુદત 27 જુલાઈના રોજ પૂરી…
- આમચી મુંબઈ
એસટી બસની રાહ જોઇ રહેલા ખેતમજૂરોને ટ્રકે અડફેટમાં લીધા: પાંચ મહિલાનાં મૃત્યુ
મુંબઈ: સોલાપુર જિલ્લામાં એસટી (સ્ટેટ ટ્રાન્સપોર્ટ) બસની રાહ જોતા ઊભેલા ખેતમજૂરોને પૂરપાટ વેગે આવેલી ટ્રકે અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં પાંચ મહિલાનાં મોત થયાં હતાં, જ્યારે બે જણ ઘવાયા હતા.પંઢરપુર-અતપડી માર્ગ પર બંડગારવાડી ગામમાં મંગળવારે બપોરે 3.45 વાગ્યે આ અકસ્માત…
- આમચી મુંબઈ
ટેક્સી-ઓટો ચાલક-માલક માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે ઓટોરિક્ષા અને ટેક્સીના ડ્રાઈવરો અને માલિકોના કલ્યાણ માટે મહામંડળ બનાવવાની જાહેરાત કરી હતી અને આ કલ્યાણ મંડળ તેમને વીમા અને ગ્રેચ્યુઈટીના લાભ આપશે.મંગળવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે રાજ્ય…
- નેશનલ
Supreme Court તેના એક ખાસ ઉપક્રમને લઈને આ તારીખે યોજશે લોક અદાલત
નવી દિલ્હી: ભારતની સર્વોચ્ચ અદાલત (Supreme Court Of India) એટલે સુપ્રીમ કોર્ટ તેની સ્થાપનાના 75મા વર્ષમાં વિશેષ લોક અદાલતનું આયોજન કરી રહી છે. આ સમયગાળા દરમિયાન જાહેર હિત સાથે સંકળાયેલા કેસોની ઝડપથી સુનાવણી કરવામાં આવશે. 29 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી…
- આપણું ગુજરાત
TET-TATના ઉમેદવારોનું કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે આંદોલન
ગાંધીનગર: રાજ્યની સરકારી શાળાઓમા મોટા પ્રમાણમાં સરકારી શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે ત્યારે ભરતી કરવાને બદલે સરકારે કરાર આધારિત નિમણૂકને લાગુ કરી છે . આથી TET-TAT પાસ ઉમેદવારોમાં સરકારની સામે ભારે રોષ છે. આથી ઉમેદવારોએ ગાંધીનગરમાં કાયમી ભરતી કરવાની માંગ…