- નેશનલ
આ સરકારી સ્કીમમાં 115 મહિનામાં ડબલ જઈ જશે રૂપિયા, જાણો વિગત
નવી દિલ્હીઃ સરકાર લોકોના લાભાર્થે અનેક યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓનો હેતુ સામાન્ય લોકોમાં જોખમ વિના લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન આપવાનો તથા વધુને વધુ લોકોને ભવિષ્ય માટે પૈસા બચાવવાનો છે. કિસાન વિકાસ પત્ર એ નિશ્ચિત દરની નાની બચત યોજના (સરકારી…
- સ્પોર્ટસ
બેન ડકેટની સદી, પણ સાજિદ ખાને બાજી પાકિસ્તાનની તરફેણમાં પલટાવી
મુલતાન: અહીં બીજી ટેસ્ટમાં પાકિસ્તાને પ્રથમ દાવમાં નવા ખેલાડી કામરાન ગુલામના 118 રનની મદદથી 366 રન બનાવ્યા ત્યાર બાદ ઇંગ્લૅન્ડે બીજા દિવસની રમતના અંત સુધીમાં છ વિકેટે 239 રન બનાવ્યા હતા. બેન ડકેટે ચોથી ટેસ્ટ સદી (114 રન, 129 બૉલ,…
- નેશનલ
‘विवाद से विश्वास’ યોજના અંગે IT વિભાગે શા માટે જારી કરી માર્ગદર્શિકા?
નવી દિલ્હીઃ આવકવેરા (Income Tax) વિભાગે ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ (‘विवाद से विश्वास’ ) યોજના ૨૦૨૪ અંગે માર્ગદર્શિકા નોંધ બહાર પાડી હતી. માર્ગદર્શિકા નોંધમાં અવારનવાર પૂછવામાં આવતા વિવિધ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે. જેમાં આ યોજનાનો લાભ લેવા માટે…
- સ્પેશિયલ ફિચર્સ
ધનતેરસ પર સોનું ખરીદતી વખતે અપનાવો આ 4 ટિપ્સ, અસલી-નકલીની પડી જશે ખબર
Gold Tips: દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ પર્વ દરમિયાન આવતી ધનતેરસના દિવસે સોનું ખરીદવાનું શુભ માનવામાં આવે છે. હાલ સોનાનો ભાવ આસમાને છે ત્યારે કેટલાક લોકો તેમાં ભેળસેળ કરતાં હોય છે. ઘણી વખત લોકો બજારમાં…
- નેશનલ
“મહેમાનગતિ માટે આભાર શાહબાઝ શરીફ” પાકિસ્તાનથી પરત ફર્યા એસ. જયશંકર
નવી દિલ્હી: ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન SCO સમિટ માટે પાકિસ્તાન ગયા હતા. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં આયોજિત SCOની બેઠક પૂર્ણ થયા બાદ વિદેશ મંત્રી એસ જયશંકર બુધવારે ભારત પરત રવાના થયા હતા. ભારત જતા પહેલા જયશંકરે…
- નેશનલ
વિમાનમાં બોમ્બની ધમકી આપનારા પર તવાઈઃ ‘નો ફ્લાઈટ લિસ્ટ’માં નામ ઉમેરાશે
નવી દિલ્હીઃ દેશભરમાં હાલ સતત વિમાન અને એરપોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે. જે કેન્દ્ર સરકાર માટે એક પડકાર બન્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે દેશભરમાં એરપોર્ટ પર આવતી ઉડાનોમાં સ્કાય માર્શલની સંખ્યા બમણી કરવાનો ફેંસલો કર્યો…
- આમચી મુંબઈ
આદિત્ય ઠાકરેએ કહ્યું અમે ટોલ માફીને રદ કરીશું નહીં, પણ આ પ્રોજેક્ટ તો થશે કેન્સલ
મુંબઈઃ શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ આજે જણાવ્યું હતું કે જો મહારાષ્ટ્રમાં એમવીએ સત્તા પર પાછી આવશે, તો તે વર્તમાન મહાયુતિ સરકારની ‘લાડકી બહિન યોજના’ અને મુંબઈના એન્ટ્રી પોઇન્ટ પર ટોલ માફીને રદ કરશે નહીં. આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા…
- મહારાષ્ટ્ર
દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ આઘાડીને ફેંક્યો પડકાર, તો જાહેર કરો…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર એક મહિનો બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો પોતપોતાના સ્તરે તૈયારીઓમાં વ્યસ્ત છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે ‘મહાયુતિ’ એ છેલ્લા…
- સ્પોર્ટસ
ભારતની વિશ્વવિક્રમી મહિલા સ્પિનર આઇસીસીના હૉલ ઑફ ફેમમાં સામેલ
દુબઈ: અહીં હેડ ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે જેમાં એણે ભારતની ભૂતપૂર્વ સ્પિનર નીતુ ડેવિડનો ‘આઇસીસી હૉલ ઑફ ફેમ’માં સમાવેશ કર્યો છે. તે આ સન્માન મેળવનાર ભારતની બીજી જ ક્રિકેટર છે. ગયા વર્ષે આ…