- આપણું ગુજરાત
વાવ બેઠક ઉમેદવારી નોંધાવવા ભાજપ રાફડો ફાટ્યો: 70 લોકો મેદાનમાં
પાલનપુર: વાવ વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચે કરી દીધી છે અને આગામી 13 નવેમ્બરના રોજ વાવ વિધાનસભા બેઠક માટે મતદાન યોજાશે, જ્યારે 23 નવેમ્બરના મતદાનનું પરિણામ જાહેર કરવામાં આવશે. આથી હવે આ બેઠક પર રાજકીય પક્ષો પોતાના મુરતીયા…
- ઇન્ટરનેશનલ
IDFનો મોટો દાવો, ઇઝરાયેલના હુમલામાં માર્યો ગયો હમાસ ચીફ યાહ્યા સિનવાર
તેલ અવીવઃ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ એ ગાઝામાં એક ઓપરેશન દરમિયાન ત્રણ હમાસ લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. IDF અને ઇઝરાયેલ સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે કે શું યાહ્યા સિનવાર તેમની વચ્ચે હતો. હજુ સુધી આતંકવાદીઓની ઓળખની પુષ્ટિ થઈ…
- નેશનલ
મની લોન્ડ્રિંગ કેસ મુદ્દે તમન્ના ભાટિયાની ઈડીએ કરી પૂછપરછ, જાણો શું છે મામલો
નવી દિલ્હીઃ એચપીઝેટ ટોકન મોબાઇલ એપ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં અભિનેત્રી તમન્ના ભાટીયાની પૂછપરછ કરવામાં આવી હોવાનું ઈડીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આ એપથી બિટકોઈન તથા અન્ય કેટલીક ક્રિપ્ટોકરન્સીના બહાને રોકાણકારોની કથિત રીતે ઠગાઈ કરવામાં આવી હતી.ઈડીએ કહ્યું કે,…
- નેશનલ
IRCTCના રિઝર્વેશનના નવા નિયમથી રેલવેને થશે આટલું નુકસાન, જાણો શું છે આખું ગણિત…
:જો તમે પણ અત્યાર સુધી રેલવેમાં પ્રવાસ કરવા માટે ચાર મહિના પહેલાં ટિકિટ રિઝર્વ કરાવીને નિશ્ચિંત થઈ જતા હતા તો આ સમાચાર તમારા માટે જ છે. ઈન્ડિયન રેલવે (Indian Railway), આઈઆરસીટીસી દ્વારા રિઝર્વેશનના નિયમને લઈને મહત્વને ફેરફાર કર્યો છે. હવે…
- આમચી મુંબઈ
‘આ’ કારણસર મુંબઈ એરપોર્ટ પ્રશાસને લીધો રાહતનો શ્વાસ…
મુંબઈઃ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક મુંબઈમાં આજે એક દિવસ માટે છ કલાકથી વધુ સમય માટે બંધ રાખીને મોન્સૂન પછીની સૌથી મહત્ત્વની કામગીરી પાર પાડવામાં આવી. આજે સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી હંગામી ધોરણે તમામ ઓપરેશનલ કામગીરીને…
- આપણું ગુજરાત
કચ્છમાં આ વર્ષની ‘દિવાળી’ બની રહેશે ‘ચૈત્રવાળી’
ભુજ: દિવાળીના તહેવારને હવે ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી છે, ત્યારે કચ્છમાં આસો માસમાં પણ ચૈત્ર માસ જેવા ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં હાલ શિયાળાની ગુલાબી ઠંડીને બદલે હિટવેવની અસર કચ્છવાસીઓને અકળાવી રહી છે. એકબાજુ કમોસમી ઝાપટાની મોસમ વચ્ચે પૂર્વ-દક્ષિણ દિશાએથી…
- નેશનલ
મોદી સરકારના 10 વર્ષમાં કરદાતાની સંખ્યા થઈ બમણી, 182 ટકા વધ્યું ડાયરેક્ટ ટેક્સ કલેકશન
Business News: દેશમાં કરદાતાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યામાં બમણો વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2013-14 માટે કુલ 3,79,74,966 આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા, જેની સંખ્યા 2023-24માં વધીને 8,61,32,779…
- મનોરંજન
‘Emergencyને મળ્યું સેન્સર સર્ટિફિકેટ’ ટૂંક સમયમાં જાહેર થશે રીલીઝની નવી તારીખ
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) છેલ્લા ઘણા સમયથી તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ ઘણા સમયથી રીલીઝ થવાની ડેટની રાહ જોઇ રહી છે. કંગના લાંબા સમયથી આ ફિલ્મની રિલીઝ માટે લડત…
- નેશનલ
ફરી રેલ અકસ્માતઃ આસામમાં અગરતલા-એલટીટી એક્સપ્રેસના આઠ કોચ પાટા પરથી ઉતર્યાં
આસામના દિમા હસાઓ જિલ્લાના દિબાલોંગ સ્ટેશન પર અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પૂર્વોત્તર સીમાંત રેલવેના અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ નથી. જો…
- નેશનલ
સુરક્ષિત રોકાણઃ 70 ટકા લોકો આજે પણ સોનાને આપે છે પ્રાથમિકતા, સર્વેમાં સામે આવી વાત
Gold News: આજે પણ સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, 70 ટકા લોકો આજે પણ સોનામાં રોકાણને પ્રાથમિકતા આપે છે, એક સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વેમાં સામેલ થનારા લોકોએ એમ પણ જણાવ્યું હતું કે, સોનામાં રોકાણ કરવાથી બચત…