- આમચી મુંબઈ
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિઓ ન થાય એનું ધ્યાન રાખો: એકનાથ શિંદે
મુંબઇ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગરીબ અને સામાન્ય લોકોને લાભ મળે તે માટે વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી રહીલ છે, પરંતુ આવા લોકો પાસેથી પૈસા પડાવવાની પ્રવૃત્તિ યોગ્ય નથી. આથી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં એવા…
- નેશનલ
Haryana Assembly Election: કેજરીવાલની પત્ની વિધાનસભા ચૂંટણી પ્રચાર કરશે
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) આવતીકાલે હરિયાણામાં તેના વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની રાજ્ય માટે ગેરંટીની જાહેરાત કરશે.આપના નિવેદનમાં જણાવાયું છે કે સુનિતા કેજરીવાલ શનિવારે હરિયાણાના પંચકુલામાં ટાઉનહોલ મીટિંગમાં “કેજરીવાલ…
- આમચી મુંબઈ
અજિત પવારે વિશાલગઢ કિલ્લાની મુલાકાત લીધી: હિંસા અસરગ્રસ્ત પરિવારોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી
મુંબઇ: કોલ્હાપુર જિલ્લાના ગજાપુર ખાતે જમણેરી વિચારધારાના લોકો દ્વારા એક મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો તેના પાંચ દિવસ બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વિશાલગઢ અને આ ગામની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારોને માટે રૂ. 50,000ની સહાયની જાહેરાત…
- આપણું ગુજરાત
પથ્થરમારા કેસમાં કોંગ્રેસ કાર્યકરોને હાઇકોર્ટના જામીન :શક્તિસિંહે કહ્યું પોલીસ માત્ર ભાજપને મદદ કરે છે’
અમદાવાદ: કોંગ્રેસ ભવન પર કરવામાં આવેલા પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા કરવામાં આવેલ ધરપકડ બાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. આ બાદ તેઓએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં ગઇકાલે કરવામાં આવેલી અરજીની સુનાવણી…
- આમચી મુંબઈ
ચૂંટણી પંચે શરદ પવાર જૂથને આપી મોટી રાહત
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્ય ચૂંટણી પંચે એનસીપી શરદ પવાર જૂથને મોટી રાહત આપી છે. ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથનું ચૂંટણી ચિન્હ ‘તુતારી વાદ્ય’ જાળવી રાખી ‘પિપાની’ અને ‘તુતારી’ ચૂંટણી ચિહ્નો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.આજે એનસીપી (એસપી)ના…
- આમચી મુંબઈ
ડાયમંડ કંપનીની કર્મચારીની સતત સતામણી: યુવક સામે ગુનો
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ડાયમંડ કંપનીમાં કામ કરનારી મહિલાનો સાત મહિનાથી પીછો કરવા બદલ 34 વર્ષના યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની ચેતવણી અને પબ્લિક દ્વારા એક વખત માર મારવામાં આવ્યો હોવા છતાં આરોપી તેનો પીછો કરી રહ્યો હતો.…
- નેશનલ
સર્વર ડાઉન પર અશ્વિની વૈષ્ણવનું નિવેદન, કહ્યું- માઇક્રોસોફ્ટના સંપર્કમાં સરકાર
માઈક્રોસોફ્ટની ટેક્નિકલ સમસ્યાઓના કારણે સમગ્ર વિશ્વમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત સરકાર તરફથી પહેલી પ્રતિક્રિયા આવી છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી છે કે ભારતનું ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી…
- Uncategorized
Ghatkopar hoarding crashed case: FIR રદ કરવાની અરજી અંગે પોલીસ પાસે જવાબ માંગ્યો
મુંબઈ: ઘાટકોપર હોર્ડિંગ તૂટવાના કેસ (Ghatkopar hoarding crashed)માં ધરપકડ કરાયેલા એડવર્ટાઇઝિંગ ફર્મના ડિરેક્ટર ભાવેશ ભિંડેની અરજીના જવાબમાં બોમ્બે હાઇ કોર્ટે પોલીસને વિસ્તૃત સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. ભિંડેએ માંગ કરી છે કે તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવામાં આવે.એફઆઇઆરમાં…
- મનોરંજન
Amitabh Bachchanના જીવનમાં એવી તે શું મુશ્કેલી આવી પડી કે…
અંબાણી પરિવાર (Ambani Family) બાદ સૌથી વધારે કોઈ પરિવાર ચર્ચામાં રહેતો હોય તો તે છે બચ્ચન પરિવાર (Bachchan Family). બચ્ચન પરિવારનું ચર્ચામાં આવવાનું કારણ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન (Abhishek Bachchan- Aishwarya Rai-Bachchan) વચ્ચે ચાલી રહેલાં મતભેદો છે. હવે…