- મનોરંજન
Anjali Merchantએ આવું કરતાં પહેલા બહેન Radhika Merchantનો વિચાર પણ ના કર્યો…
ભારતમાં ધામધૂમથી લગ્ન કર્યા બાદ હવે ન્યુલી વેડ કપલ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Newly Wed Couple Anant Ambani-Radhika Merchant) લંડનમાં ધૂમ મચાવવા માટે પહોંચી ગયા છે. મર્ચન્ટ પરિવાર અને અંબાણી પરિવાર પણ લંડનમાં પહોંચી ગયા પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન માટે.બુધવારે જ મુકેશ…
- આપણું ગુજરાત
ભારે વરસાદની પરિસ્થિતિમાં NDRF અને SDRFની ટીમો બની રહી છે “દેવદૂત”
ગાંધીનગર: ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને લઈને અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી છે. પાણી ભરાવાને લીધે, પૂરના લીધે અનેક લોકો ફસાયા છે જેમાં NDRF અને SDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને અનેક લોકોને બચાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ…
- આમચી મુંબઈ
Fadnavis VS Deshmukh: દેશમુખના સમર્થનમાં આવી કૉંગ્રેસ અને ઉદ્ધવ જૂથના નેતાએ કહ્યું…
મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસ અને અનિલ દેશમુખ વચ્ચે ઊભા થયેલા વિવાદમાં ભાજપ અને તેના સાથી પક્ષ દેવેન્દ્ર ફડણવીસના બચાવમાં ઊતર્યા છે ત્યારે મહાવિકાસ આઘાડીના નેતાઓ અનિલ દેશમુખની તરફેણમાં નિવેદનો આપી રહ્યા છે. કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ નાના પટોલેએ ભાજપની સરકાર વિપક્ષને…
- આમચી મુંબઈ
Maharashtra Rains: ભારે વરસાદને લઈ એકનાથ શિંદે એક્શનમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હવામાન ખાતા દ્વારા મુંબઈ ઉપનગર, રત્નાગિરી, થાણે, પાલઘર અને રાયગઢમાં અતિભારે વરસાદની આગાહી કરી છે પાણી પહેલા જ પાળ બાંધવાના આદેશો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યા છે. પુણે સહિત રાજ્યના વિવિધ સ્થળોએ પડી રહેલા મુશળધાર વરસાદની સ્થિતિ…
- નેશનલ
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું “ઝારખંડમાં 10 ટકા આદિવાસી ગાયબ થયા જ્યારે મુસ્લિમ વસ્તીમાં…”
નવી દિલ્હી: હાલ સંસદમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળના રજૂ કરેલ પ્રથમ બજેટ પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન લોકસભામાં ઝારખંડના ગોડ્ડાથી બીજેપી સાંસદ ડૉ.નિશિકાંત દુબેએ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતાં ગૃહમાં ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના લીધે મુસ્લિમોની વધી રહેલી વસ્તીનો…
- સ્પેશિયલ ફિચર્સ
31મી જુલાઈના ગુરૂ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોના Bank Balanceમાં થશે વધારો…
જ્યોતિષાચાર્યોએ દેવગુરૂ ગુરુને સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને વિવાહના કારક માનવામાં આવે છે અને હાલમાં ગુરુ વૃષભ રાશિમાં બિરાજમાન છે અને 31મી જુલાઈ, 2024ના ગુરુ નક્ષત્ર પરિવર્તન કરીને રોહિણી નક્ષત્રના ચતુર્થ ચરણમાં પહોંચી જશે. 19મી ઓગસ્ટ સુધી ગુરુ આ જ સ્થિતિમાં…
- મહારાષ્ટ્ર
Assembly Election: અમિત શાહને રવિવારે ફરી મળશે અજિત પવાર, જાણો કેમ?
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર બુધવારે ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. બંને પક્ષો તરફથી આ અંગે મૌન સેવવામાં આવ્યું છે, પરંતુ એવી અટકળો છે કે તેમણે વિધાન સભાની ચૂંટણી માટે બેઠક વહેંચણીની ચર્ચા કરી હતી. પાટનગરમાં…
- મનોરંજન
શિવાંગી જોશી શ્વેતા તિવારી સાથે શેર કરે છે મજબૂત બોન્ડ
ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી શિવાંગી જોશીને કોઇ નહીં ઓળખતું હોય! શિવાંગી તેના સુંદર દેખાવ અને અભિનય માટે જાણીતી છે. હિન્દી ટેલિવિઝન શો દ્વારા તેણે દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીવી સિરિયલથી તેની તો જિંદગી…
- રાજકોટ
રાજકોટ લોકમેળા ને લઈને મહત્વના સમાચાર, જિલ્લા કલેક્ટરે આપ્યું નિવેદન
લોકમેળામાં ઇમર્જન્સી એક્ઝીટ રૂટ નો બેલ્ટ બનશે. બે વધારાના એક્ઝિટ ગેટ મૂકવામાં આવશે અને ભીડ નું મોનિટરિંગ કરવામાં આવશે જો એવું લાગશે કે મેદાનમાં સંખ્યા વધી ગઈ છે તો એન્ટ્રી બંધ કરવામાં પણ આવશે.આ વખતે ભીડ નિયંત્રણમાં રહે અને લોકો…