- નેશનલ
જય હો: કારગિલ વિજય દિવસની ઉજવણી માટે આર્મીએ મોટરસાઈકલ માર્ચ કાઢી
મુંબઈ: આવતીકાલે 26 જુલાઇના કારગિલ યુદ્ધમાં ભારતની પાકિસ્તાન સામે જીતની 25મી વર્ષગાંઠના અવસર પર ભારતીય સેનાએ આ વર્ષે યુદ્ધમાં ભાગ લેનારા અને શહીદ થયેલા વીર જવાનોની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું છે.કાર્યક્રમના ભાગરૂપે ત્રણ દિશામાંથી લશ્કરની ટુકડીઓએ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ખેડૂતોને રાહત આપવા માટે એકનાથ શિંદે સરકાર આ કામ કરશે
મુંબઈ: ગયા વર્ષે કાંદાના ભાવ વધતા સોશિયલ મીડિયામાં તેની સરખામણી સોના સાથે થઇ હતી. લાગે છે હવે એ સાચું થવા જઈ રહ્યું છે, કેમકે સરકાર હવે ડુંગળીની બેંક શરુ કરવાની યોજના બનાવી રહી છે. મહારાષ્ટ્ર સરકાર કાંદાની મુખ્ય ખેતી કરતા…
- મનોરંજન
Private Video Leak થયા બાદ આ એક્ટ્રેસે આપી પ્રતિક્રિયા, કહી દીધી આવી વાત…
બોલીવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Bollywood Actress Uravshi Rautela) ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જે સતત કોઈને કોઈ કારણસર લાઈમલાઈટ રહેતું હોય છે. છેલ્લાં કેટલાક સમયથી એક્ટ્રે પોતાના એક વીડિયોને કારણે ચર્ચામાં છે. આ વીડિયોને પ્રાઈવેટ વીડિયો ગણાવવામાં આવ્યો…
- મનોરંજન
Anjali Merchantએ આવું કરતાં પહેલા બહેન Radhika Merchantનો વિચાર પણ ના કર્યો…
ભારતમાં ધામધૂમથી લગ્ન કર્યા બાદ હવે ન્યુલી વેડ કપલ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Newly Wed Couple Anant Ambani-Radhika Merchant) લંડનમાં ધૂમ મચાવવા માટે પહોંચી ગયા છે. મર્ચન્ટ પરિવાર અને અંબાણી પરિવાર પણ લંડનમાં પહોંચી ગયા પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન માટે.બુધવારે જ મુકેશ…
- આપણું ગુજરાત
ભારે વરસાદની પરિસ્થિતિમાં NDRF અને SDRFની ટીમો બની રહી છે “દેવદૂત”
ગાંધીનગર: ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને લઈને અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી છે. પાણી ભરાવાને લીધે, પૂરના લીધે અનેક લોકો ફસાયા છે જેમાં NDRF અને SDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને અનેક લોકોને બચાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ…
- આમચી મુંબઈ
Fadnavis VS Deshmukh: દેશમુખના સમર્થનમાં આવી કૉંગ્રેસ અને ઉદ્ધવ જૂથના નેતાએ કહ્યું…
મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસ અને અનિલ દેશમુખ વચ્ચે ઊભા થયેલા વિવાદમાં ભાજપ અને તેના સાથી પક્ષ દેવેન્દ્ર ફડણવીસના બચાવમાં ઊતર્યા છે ત્યારે મહાવિકાસ આઘાડીના નેતાઓ અનિલ દેશમુખની તરફેણમાં નિવેદનો આપી રહ્યા છે. કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ નાના પટોલેએ ભાજપની સરકાર વિપક્ષને…
- આમચી મુંબઈ
Maharashtra Rains: ભારે વરસાદને લઈ એકનાથ શિંદે એક્શનમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હવામાન ખાતા દ્વારા મુંબઈ ઉપનગર, રત્નાગિરી, થાણે, પાલઘર અને રાયગઢમાં અતિભારે વરસાદની આગાહી કરી છે પાણી પહેલા જ પાળ બાંધવાના આદેશો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યા છે. પુણે સહિત રાજ્યના વિવિધ સ્થળોએ પડી રહેલા મુશળધાર વરસાદની સ્થિતિ…
- નેશનલ
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું “ઝારખંડમાં 10 ટકા આદિવાસી ગાયબ થયા જ્યારે મુસ્લિમ વસ્તીમાં…”
નવી દિલ્હી: હાલ સંસદમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળના રજૂ કરેલ પ્રથમ બજેટ પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન લોકસભામાં ઝારખંડના ગોડ્ડાથી બીજેપી સાંસદ ડૉ.નિશિકાંત દુબેએ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતાં ગૃહમાં ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના લીધે મુસ્લિમોની વધી રહેલી વસ્તીનો…
- સ્પેશિયલ ફિચર્સ
31મી જુલાઈના ગુરૂ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોના Bank Balanceમાં થશે વધારો…
જ્યોતિષાચાર્યોએ દેવગુરૂ ગુરુને સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને વિવાહના કારક માનવામાં આવે છે અને હાલમાં ગુરુ વૃષભ રાશિમાં બિરાજમાન છે અને 31મી જુલાઈ, 2024ના ગુરુ નક્ષત્ર પરિવર્તન કરીને રોહિણી નક્ષત્રના ચતુર્થ ચરણમાં પહોંચી જશે. 19મી ઓગસ્ટ સુધી ગુરુ આ જ સ્થિતિમાં…