- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેના કાફલા પર હુમલા અંગે હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને આપી પ્રતિક્રિયા….
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ ઠાકરે પર થયેલા હુમલાનો બદલો વાળતા થાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના સૈનિકો દ્વારા ઉદ્ધવ ઠાકરેના કાફલા પર કરવામાં આવેલા હુમલાના પ્રકરણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. શિંદેએ આ ઘટનાને ‘એક્શનનું રિએક્શન’ એટલે કે ક્રિયા…
- આમચી મુંબઈ
રાજ્યસભાની એક બેઠક અજિત પવાર જૂથને: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યસભામાં મહારાષ્ટ્રની બે બેઠકો ખાલી પડી છે, તેમાંથી એક બેઠક અજિત પવાર જૂથને આપવામાં આવશે એવી જાહેરાત કરતાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉમેર્યું હતું કે પક્ષની સંસદીય સમિતિ આ અંગે યોગ્ય નિર્ણય લેશે.અહીં ઉલ્લેખનીય છે કે…
- સ્પેશિયલ ફિચર્સ
ગુલાબી સાડી અને લાલી… નહીં પણ બ્લ્યુ સાડી અને અંબોડામાં ગુલાબ સાથે છવાયા Nita Ambani…
અત્યારે સોશિયલ મીડિયા પર મરાઠી ગીત ગુલાબી સાડી અને લાલી છાન છાન ખૂબ જ ટ્રેન્ડમાં છે, પણ ટ્રેન્ડમાં જે હોય એનાથી કંઈક હટકે કરીને નવો ટ્રેન્ડ શરૂ કરે એ નીતા અંબાણી (Nita Ambani)… આજે પેરિસ ઓલમ્પિકમાં નીતા અંબાણીનો દેસી લૂક…
- મનોરંજન
આમિર ખાને રિટાયરમેન્ટ કર્યું કન્ફર્મ, કહી દીધી આ વાત
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન હવે ક્યારેય ફિલ્મોમાં અભિનય કરતા જોવા નહીં મળે. આમિર ખાને ફિલ્મોમાંથી સંન્યાસ લઈ લીધો છે. થોડા દિવસો પહેલા આમિર ખાનના પુત્ર જુનૈદ ખાને આ વાતનો ખુલાસો કર્યો હતો. હવે આમિર ખાને પણ તેમની નિવૃત્તિની પુષ્ટિ…
- નેશનલ
મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં એરક્રાફ્ટ ક્રેશ; બે પાયલટ ઇજાગ્રસ્ત
ભોપાલ: મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં એરક્રાફ્ટ ક્રેશ (Aircraft Crash) થયું હોવાની દુર્ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એન્જિન ફેલ થવાના કારણે આ દુર્ઘટના થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિમાન ક્રેશ થયું ત્યારે તેમાં બે પાઈલટ સવાર હતા. ઉડાન…
- મનોરંજન
‘હું પોતે શરમાઇ ગયો…’ધર્મેન્દ્ર-શબાના આઝમીના કિસીંગ સીન પર આવી હતી કરણ જોહરની પ્રતિક્રિયા
એનર્જેટિક અભિનતા રણવીર સિંહ અને બબલી અભિનેત્રી આલિયા ભટ્ટની રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી હતી. કરણ જોહરના ટિપિકલ ફોરેન લોકેશન્સ અને અમીર મા-બાપના છોરા-છોરીઓ કરતા આ કંઇક અલગ અને હટકે ફિલ્મ હતી. ફિલ્મમાં રણવીર-આલિયાની…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
વિનેશ ફોગાટના કેસનો ફેંસલો લંબાતો જ જાય છે, હવે નવી તારીખ છે…
પૅરિસ: રેસલર વિનેશ ફોગાટને જોઇન્ટ સિલ્વર મેડલ મળી શકશે કે કેમ અને ભારતના કુલ ચંદ્રકોની સંખ્યા છથી વધીને સાત થશે કે કેમ એ માટે હજી બે દિવસ રાહ જોવી પડશે.કારણ એ છે કે ફોગાટના ફાઇનલમાંના ડિસ્ક્વૉલિફિકેશનને લઈને જે વિવાદ ચાલી…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
ભાલાફેંકના ગોલ્ડન-મૅન નદીમ પર ઇનામની વર્ષા ચાલુ જ છે, હવે જાણો શું-શું મળવાનું છે…
કરાચી: પાકિસ્તાનની સરકાર પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાલાફેંકનો ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનાર અર્શદ નદીમને દેશના બીજા નંબરના સૌથી મોટા પુરસ્કાર ‘હિલાલ-એ-ઇમ્તિયાઝ’થી સન્માનિત કરશે. એ ઉપરાંત, તેના નામે ‘અઝ્મ-એ-ઇસ્તેહકામ’ ટાઇટલ સાથેની સ્ટેમ્પ બનાવીને 14મી ઑગસ્ટે 77મા આઝાદી દિને બહાર પાડવાનો આદેશ પણ સંબંધિત…
- નેશનલ
માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુએ કહ્યું “Thanks India”
નવી દિલ્હી: આજે શનિવારે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને મળ્યા બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ ભારતનો આભાર માન્યો છે. તેણે ભારતની સાથે વડાપ્રધાન મોદીનો પણ આભાર માન્યો છે. મુઇઝ્ઝુએ કહ્યું કે ભારત હંમેશા માલદીવની મદદ કરતું આવ્યું છે. મુલાકાત દરમિયાન…