- નેશનલ
કોરોના બાદ આ વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે, WHO એ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી
જીનિવા: કોરોના વાયરસને કારણે થયેલી વિપરીત અસરોમાંથી વિશ્વ ધીમે ધીમે ભાર આવી ગયું છે, એવામાં વધુ એક વાયરસને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ચિંતા વધી ગઈ છે. એક અહેવાલ મુજબ આફ્રિકન દેશોમાં મંકીપોક્સ (Monkey Pox) વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા…
- મનોરંજન
આઝાદી મળ્યા પછી દેશમાં પહેલી આ ફિલ્મ રિલીઝ થઈ અને સુપરહીટ થઈ
આખો દેશ આજે આઝાદીનો 78મો જન્મદિવસ ઉજવે છે. લાંબા સંઘર્ષ બાદ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજોથી આઝાદી મળી હતી. આ જ દિવસે બ્રિટિશ રાજનો સત્તાવાર રીતે અંત આવ્યો. આ દિવસથી ભારતની ગણતરી સ્વતંત્ર રાષ્ટ્રોની યાદીમાં થવા લાગી. જો તમે…
- મનોરંજન
Nita Ambani, Tina Ambani નહીં પણ આ છે અંબાણી પરિવાર ગૃહલક્ષ્મી, નીતા પણ માને છે…
અંબાણી પરિવાર (Ambani Family) પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલની સાથે સાથે જ સંબંધો, સંસ્કારો અને પરંપરા જાળવવાના મામલે પણ ટોપ પર છે. પરંતુ શું તમને ખબર છે કે અંબાણી પરિવારના બિગ બોસ કોણ છે, જે આખા પરિવાર માટે એક ગુરુ સમાન છે,…
- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા વર્લ્ડ કપનું યજમાન બનવાની ના પાડી…જાણો શા માટે
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક ગેમ્સ પૂરી થઈ ગયા પછી હવે ફરી ભારત માટે ક્રિકેટની મોસમ શરૂ થઈ જશે અને એમાં મેન્સ ક્રિકેટની એક પછી એક સિલસિલાબંધ સિરીઝ રમાશે, પરંતુ મહિલા ક્રિકેટરોની એક મેગા ટૂર્નામેન્ટનું યજમાનપદ ખોરંભે ચડી ગયું છે. બાંગ્લાદેશમાં…
- નેશનલ
સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું દેશને સંબોધન ‘રાષ્ટ્રનું વિભાજન માનવીય દુર્ઘટના”
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. રાષ્ટ્રપતિએ કહ્યું, ‘મને એ જોઈને ખૂબ આનંદ થાય છે કે તમામ દેશવાસીઓ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. સ્વતંત્રતા દિવસના અવસર પર લહેરાતો ત્રિરંગો…
- સ્પોર્ટસ
પાંચ જણની ભૂલને કારણે ભારત-શ્રીલંકાની ટાઇ બાદ સુપર ઓવર નહોતી અપાઈ
કોલંબો: બીજી ઑગસ્ટે અહીં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વન-ડે સિરીઝની પ્રથમ મૅચ અર્શદીપ સિંહની શૉકિંગ વિકેટ સાથે ટાઇમાં પરિણમી ત્યાર બાદ બધાએ વિચાર્યું હશે કે હવે સુપર ઓવર રમાશે અને ભારતને જીતવાનો મોકો મળશે. જોકે બન્યું કંઈક જૂદું જ.…
- નેશનલ
Kolkata Doctor Case મામલે રાહુલ ગાંધીએ કર્યા ગંભીર સવાલો – ભાજપે સાધ્યું સરકાર પર નિશાન
કોલકાતા: કોલકાતાની આર. જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાથી ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે અને આ ઘટના પર સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સહિત વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ…
- નેશનલ
નવી શિક્ષણ નીતિનાં પરિણામો દેખાવાનું ચાલુ થઈ ગયું: રાષ્ટ્ર પ્રમુખ મુર્મૂ
નવી દિલ્હી: યુવાનોના મગજને કેળવવું અને શ્રેષ્ઠ પરંપરાઓ અને સમકાલીન જ્ઞાનને કેળવવાની પ્રાથમિકતા ધરાવતી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી)એ પોતાનાં પરિણામો દેખાડવાનું ચાલુ કરી દીધું છે, એમ રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મૂએ બુધવારે 78મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ પોતાના ભાષણમાં કહ્યું હતું.તેમણે કહ્યું…
- મહારાષ્ટ્ર
એકનાથ શિંદે કુદરતી આફતોથી રક્ષણ માટેની 1950 યોજના માટે રૂ. 2,766 કરોડ ખર્ચશે
મુંબઈ: રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કુદરતી આફતોને ઘટાડવાના હેતુથી રૂ. 2,766 કરોડના ખર્ચે 1950 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ્સમાં ભૂસ્ખલન નિવારણ, વીજપુરવઠો ખોરવાઈ જવા સામે રક્ષણ, પૂર સંરક્ષક દિવાલો, નાના પુલનું બાંધકામ, ડ્રેનેજ…