- નેશનલ

PM મોદીએ બ્રહ્મપુત્ર નદી પર ક્રૂઝ પર વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરી
ગુવાહાટીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુવાહાટીમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત આજે આસામના ૨૫ તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાને બ્રહ્મપુત્ર નદી પર ક્રૂઝ પર વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. જે બોર્ડની પરીક્ષાઓ પહેલા વડા પ્રધાનનું વિદ્યાર્થીઓ સાથે…
- મનોરંજન

અનન્યા પાંડેની ફિલ્મો આગામી દિવસોમાં ધૂમ મચાવશે, જાણો નવી ફિલ્મોની રિલીઝ ડેટ
મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી અનન્યા પાંડેની ફિલ્મ ‘તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’ આ વર્ષે ક્રિસમસ દિવસે 25 ડિસેમ્બરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈ ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગાઉ આ ફિલ્મ 31…
- અમદાવાદ

અમદાવાદમાં રેલવેનું નવું નજરાણુંઃ રાજકોટ પછી આંબલી રોડ પર બનશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’
અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા આંબલી રોડ સ્ટેશનના પરિસરમાં એક જૂના રેલવે કોચને આધુનિક રેલ કોચ રેસ્ટોરાંમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ લોકોને એક અલગ પ્રકારનું વાતાવરણ પૂરું પાડવાનો છે. અગાઉ બાંદ્રા ટર્મિનસ અને રાજકોટ…
- નેશનલ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મહાયુતિનો દબદબો: 15 જાન્યુઆરીની ચૂંટણીનું આ ‘ટ્રેલર’ છે, શિંદેનો દાવો
મુંબઈઃ મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૧૫ જાન્યુઆરીએ યોજાનારી નગર નિગમ ચૂંટણીમાં શું થવાનું છે તેનું ટ્રેલર છે, એમ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે મતગણતરી દરમિયાન દાવો કર્યો હતો. તેમણે શિવસેનાના “સ્ટ્રાઈક રેટ” ની પણ પ્રશંસા કરતા કહ્યું કે…
- નેશનલ

જેહાદી હાદી માટે વિલાપ પણ દીપુની હત્યા પર મૌન કેમ? તસલીમા નસરીને યુનુસ સરકારને આડે હાથ લીધી
નવી દિલ્હી: પડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી ફાટી નીકળેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક કંપારી છૂટી જાય તેવો વીડિયો વાયરલ થયો છે, જે બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરે છે.…
- મનોરંજન

અનુપમ ખેર અને કરીના કપૂરની મુલાકાત: 25 વર્ષ જૂની યાદો તાજી કરી ખેર થયા ભાવુક, શું લખ્યું?
મુંબઈ: મનોરંજન જગતના મોટા પડદાના દિગ્ગજ કલાકારો જ્યારે એક ફ્રેમમાં જોવા મળે છે, ત્યારે ચાહોકોના ઉત્સાહમાં વધારો થાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલીવુડના ‘મેરાથોન મેન’ ગણાતા અનુપમ ખેર અને ગ્લેમર ક્વીન બેબો એટલે કે કરીના કપૂર ખાનની તસવીરોએ ધૂમ…
- નેશનલ

અગ્નિવીરો માટે મોટા સમાચાર: BSF ભરતીમાં હવે 50 ટકા અનામત મળશે
નવી દિલ્હી: ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા 2022માં અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ યુવાનોને અગ્નિવીર તરીકે 4 વર્ષ માટે ભરતી કરવામાં આવે છે. જોકે, 4 વર્ષ બાદ અગ્નિવીરો શું કરશે? એવા સવાલો ઊભા થયા હતા. પરંતુ કેન્દ્ર…
- ઇન્ટરનેશનલ

UAEમાં કુદરતનો પ્રકોપ: રણપ્રદેશમાં ભારે વરસાદ અને બરફવરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
અબુ ધાબી: સામાન્ય રીતે રણવિસ્તારમાં નહીંવત વરસાદ પડતો હોય છે, તેમાંય વળી ડિસેમ્બર મહિનામાં સંયુક્ત અરબ અમીરાત (UAE) જેવા રણવિસ્તાર ધરાવતા દેશમાં ક્યારેય ન બની હોય એવી ઘટના બની છે. યુએઈમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો છે, જેને કારણે દેશના…
- ઉત્સવ

આ છે 2025ની ટોપ 10 સફળ નારી…
ફોકસ – ડૉ. અનિતા રાઠોર સ્મૃતિ મંધાના નારીઓની પ્રગતિ અને જાતીય સમાનતાના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યાં છે. જેમાંના કેટલાંક સફળ પણ રહ્યાં છે. જો કે ટીમલીઝના તાજેતરના એક અહેવાલ અનુસાર ભારતમાં એન્ટ્રી-લેવલનાં પદો પર 46 ટકા મહિલાઓ છે. એટલે…









