- સ્પેશિયલ ફિચર્સ
Tourism: યુપી ફરવા જાઓ તો માત્ર વારાણસી અને પ્રયાગરાજ કે અયોધ્યા જ નહીં, આ સ્થળો પણ એક્સપ્લોર કરજો
Tourist Places in Uttar Pradesh: ઉત્તર પ્રદેશ ધીમે ધીમે ટૂરિઝમ માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. એક તો વારાણસી અને પ્રયાગરાજ જેવા આપણી આસ્થા સાથે જોડાયેલા સ્થળો અને હવે તેમાં અયોધ્યામાં રામ મંદિર ઉમેરાયું ત્યારથી રિલિજિયસ ટૂરિઝમ માટે લાખો લોકો…
- ઉત્સવ
ટૂંકુનેટચઃ શું સરસવનું તેલ ચહેરા પર લગાવી શકાય?
રશ્મિ શુકલ ખાવા અને વાળ પર લગાવવા માટે સરસવનું તેલ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ શું સરસવનું તેલ ચહેરા પર લગાવી શકાય? ચાલો જાણીએ આ વિશે…સરવનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ભારતીય ઘરોમાં…
- નેશનલ
ગંગા નદીના પ્રવાહ અંગે નવો ખુલાસો: ઉનાળામાં ગ્લેશિયર્સ નહીં પણ આ છે મુખ્ય સ્ત્રોત…
Research on Ganga River Water: ઉત્તરાખંડ સ્થિત IIT રુરકીના સંશોધકોએ ગંગા નદીના પ્રવાહને લઈને એક મોટો ખુલાસો કર્યો છે, જે અત્યાર સુધીની માન્યતાઓને બદલી શકે છે. એક નવા અભ્યાસ મુજબ ઉનાળામાં ગંગા નદીનો પ્રવાહ મુખ્યત્વે હિમનદીઓ (ગ્લેશિયર્સ)ના પીગળવાથી નહીં, પરંતુ…
- ઉત્સવ
ઊડતી વાતઃ રાધારાણીએ કેટલા ડૉલરમાં પોપટ પાળ્યો…?
ભરત વૈષ્ણવ ‘આ બાસમતી ચોખાની કોથળી બે હાથે પકડો અને આ બરણીમાં નાખો.’ રાધારાણીએ હુકમ કર્યો. આપણે ગોરધન તરીકે ઘરવાળીનો પડ્યો બોલનો તો અમલ કરવાનો હોય, પરંતુ જે બોલ બોલાયા ન હોય તેનો પણ અમલ કરવાનો હોય એવી પણ ઘરવાળીની…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસઃ શિવાલયોમાં શિવનો સંસર્ગ ને આધ્યાત્મિક અનુભવ એ જ ખરી શ્રાવણ યાત્રા…
કૌશિક ઘેલાણી ક્યારેક કુદરતી સંકેત મળતા હોય છે અને કુદરત જ પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે તમે કોઈ એવા રસ્તા પર ચાલી નીકળો જે ખરેખર તમારા માટે જ સર્જાયો હોય છે. મને નર્મદા પરિક્રમા કરવાની ઇચ્છા ત્યારથી હતી જ્યારથી રેવા સાથે…
- ઉત્સવ
હેં… ખરેખર?!: હળાહળ ઝેરીલા સાપવાળા ટાપુ પર માનવીને પ્રવેશ નથી!
પ્રફુલ શાહ એકાદ સાપ સપનામાં દેખાય કે સામે આવી જાય તો મોટાભાગના માનવી ઊછળી પડે. ભલે બધા સાપ-નાગ ઝેરીલા ન હોય પણ એની પૂરેપૂરી જાણકારી-સમજ ક્યાં છે આપણને? એવામાં ડગલે ને પગલે દુનિયાના સૌથી ખતરનાક અને ઝેરીલા સાપ હોય ત્યાં…
- સ્પેશિયલ ફિચર્સ
રક્ષાબંધન વખતે બહેનો ઘરે ના જઈ શકે તો આ રીતે મોકલજો રાખડી, તહેવારને યાદગાર બનાવો!
Rakshabandhan 2025: રક્ષાબંધનનો તહેવાર નજીક છે, પરંતુ ઘણા ભાઈ-બહેનો એવા હશે જે ભાઈથી જોજનો દૂર રહેતી હોય. સાસરે હોય કે પછીના ઓફિસના કામકાજને કારણે રજા મળતી નથી અને તેઓ ઘરે જઈ શકતા નથી. આવી પરિસ્થિતિમાં, તહેવારની ઉજવણી ચૂકી જવાનો વસવસો…