- મનોરંજન

રણવીર સિંહથી લઈને આમીર ખાન સુધી: 2025માં આ સિતારાઓએ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ
મુંબઈ: ભારતીય સિનેમાના ઇતિહાસમાં વર્ષ 2025 એક એવા વર્ષ તરીકે ઓળખાશે જ્યાં અનુભવી કલાકારોએ પોતાની પ્રતિભાનો ફરી એકવાર પરિચય આપ્યો છે. આ વર્ષે માત્ર બ્લોકબસ્ટર ફિલ્મો જ નથી આવી, પરંતુ કલાકારોએ પોતપોતાની આગવી શૈલીમાં જે રીતે ‘ક્રિએટિવ રીઇન્વેન્શન’ કર્યું છે…
- ઇન્ટરનેશનલ

ભારતીય ટેક વર્કર્સની મુશ્કેલી વધશે! ટ્રમ્પના વિઝા ફી વધારાના નિર્ણય પર કોર્ટની મહોર
વોશિંગ્ટન ડીસી: અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોતા વિદેશી વ્યાવસાયિકો, ખાસ કરીને ભારતીયો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક ઇમિગ્રેશન એજન્ડાને અમેરિકી અદાલત તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. ફેડરલ જજે ટ્રમ્પ પ્રશાસનના એ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો…
- મનોરંજન

નાગિન 7માં પ્રિયંકા ચૌધરી સાથે જોડી બનાવનાર કોણ છે નમિક પોલ? જાણો અગાઉ કેટલા શો કર્યા છે
મુંબઈ: ટીવી જગતનો સૌથી લોકપ્રિય અને ચર્ચિત સુપરનેચરલ શો ‘નાગિન’ તેની સાતમી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે નિર્માતાઓએ આ શોની સ્ટારકાસ્ટનું ઈન્ટ્રોડક્શન કરવ્યું છે. આ વખતે શોની સ્ટોરી એકદમ નવા અંદાજમાં અને નવી…
- સુરત

સુરતમાં દીકરી પર બળાત્કાર-હત્યાના આરોપીને કોર્ટે છોડી મૂક્યો, પોલીસ કેમ રહી નિષ્ફળ ?
સુરત: ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત સંવેદનશીલ કેસમાં મહત્વનો ચુકાદો આપતા પોતાની સગીર પુત્રી પર દુષ્કર્મ અને તેની હત્યાના આરોપી પિતાને નિર્દોષ જાહેર કર્યો છે. સુરતની નીચલી અદાલતે આ કેસને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણીને પિતાને ફાંસીની સજા ફટકારી હતી. જોકે, હાઈકોર્ટે…
- નેશનલ

અયોધ્યામાં 25 કરોડના રામ લલ્લાની મૂર્તિનું આગમન, કોણે કર્યું દાન જાણો?
અયોધ્યા: ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે 2024માં રામ લલ્લાના ભવ્ય મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ રામ મંદિરમાં ભક્તો દ્વારા જુદી જુદી ભેટ અને દાન આપવામાં આવી રહ્યું છે. જોકે, તાજેતરમાં રામ મંદિર ખાતે એક અનોખું અને…
- ઇન્ટરનેશનલ

કમ્બોડિયામાં હિંદુ ભગવાનની પ્રતિમા તો઼ડી પડાતાં ભારતે નોંધાવ્યો વિરોધ, કોણે કર્યું આ અપકૃત્ય ?
દક્ષિણ-પૂર્વ એશિયાના બે દેશો, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલો સરહદી વિવાદ હવે ધાર્મિક વળાંક લઈ રહ્યો છે. કંબોડિયામાં આવેલી હિન્દુ ભગવાનની એક મૂર્તિને થાઈ સૈન્ય દ્વારા કથિત રીતે તોડી પાડવામાં આવતા ભારત સરકારે આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. ભારતે…
- લાડકી

કથા કોલાજઃ યુસુફની સાથેનો સંબંધ તૂટ્યા પછી હું કોઈ સાથે જોડાઈ શકતી નહોતી
કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: 10)નામ: મુમતાઝ જહાન દહેલવી (મધુ બાલા)સમય: 20 ફેબ્રુઆરી, 1969સ્થળ: બ્રિચ કેન્ડી હોસ્પિટલ, મુંબઈઉંમર: 36 વર્ષ ‘મોગલ એ આઝમ’ની પ્રથમ જાહેરાત 1945માં કરવામાં આવી, પણ શુટિંગ શરૂ થયું, પહેલાં 1946માં… પૈસા અને બીજા પ્રશ્નોને કારણે ફિલ્મ ધીરે ધીરે…
- એકસ્ટ્રા અફેર

અતિથિ કટારઃ ઈન્ડિગો: ઈજારાશાહીએ ઉડ્ડયનક્ષેત્રની પાંખો કાપી
પૃથ્વીરાજ ચવાણ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, કૉંગ્રેસના અગ્રણી નેતા દેશના મુલકી ઉડ્ડયનક્ષેત્રના નિયામક ડીજીસીએએ 2024ના જાન્યુઆરીમાં નવા એફડીટીએલ (ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન્સ) રુલ્સની દરખાસ્ત સૌપ્રથમ વખત રજૂ કરી હતી. તેનો હેતુ વિમાનના પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને પાઇલટ્સને પૂરતો આરામ આપવાનો…









