- આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટનો નવો રેકોર્ડ: એક દિવસમાં સૌથી વધુ 1,036 હવાઈ ટ્રાફિકનું સંચાલન
મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાનું એક છે. દરરોજ લાખો મુસાફરો અહીંથી અવરજવર કરે છે. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે (CSMIA) 21 નવેમ્બર 2025ના એક નવો ઓપરેશનલ બેન્ચમાર્ક પ્રાપ્ત કર્યો છે, જેમાં 24 કલાકના સમયમાં 1,036…
- આમચી મુંબઈ

એલ્ફિન્સ્ટન બ્રિજના કામ માટે પરેલ સ્ટેશન પર 20 કલાકના બ્લોકની શક્યતા, કોને હાલાકી પડશે?
મુંબઈઃ પરેલ અને પ્રભાદેવી રેલવે સ્ટેશનની વચ્ચે આંશિક રીતે તોડી પાડવામાં આવેલા એલ્ફિન્સ્ટન બ્રિજના ગર્ડર્સને ડી-લોન્ચ કરવા માટે પરેલ ખાતે 20થી 23 કલાકનો બ્લોક લેવામાં આવે તેવી શક્યતા છે. સોમવારે રેલવે એન્જિનિયરોએ પરેલના છેડે આંશિક રીતે તોડી પાડવામાં આવેલા રોડ…
- નેશનલ

બિહારમાં રાબડી દેવીને મોટો ફટકો: સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાનો અપાયો આદેશ
પટના: બિહારમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ હવે નવી NDA સરકાર સત્તામાં આવી છે. ફરી એકવાર નીતિશ કુમાર બિહારના મુખ્ય પ્રધાન બની ગયા છે. પરંતુ આ પરિવર્તન સાથે જ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા રાબડી દેવીને…
- મનોરંજન

‘ડિપ્રેશન’માંથી બહાર કાઢનાર પતિ પર જ સેલિના જેટલીએ શા માટે કર્યા ગંભીર આરોપ?
અભિનેત્રી સેલિના જેટલીએ સ્થાનિક કોર્ટમાં અરજી દાખલ કરીને તેના ઓસ્ટ્રિયન પતિ પીટર હાગ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. સેલિનાનો આરોપ છે કે હાગે લાંબા સમય સુધી તેને ભાવનાત્મક, શારીરિક, જાતીય અને મૌખિક રીતે હેરાન કરી છે, જેના કારણે તેણે ન્યાય…
- આમચી મુંબઈ

ચેમ્બુરમાં કાલી માતાને મધર મેરીનો શણગાર, પૂજારીની ધરપકડ
મુંબઈઃ ચેમ્બુરમાં એક ચોંકાવનારી ઘટના જાણવા મળી હતી. અહીંના મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તો ત્યારે ચોંકી ગયા જ્યારે તેમણે જોયું કે ગર્ભગૃહમાં સ્થાપિત કાલી માતાની મૂર્તિને માતા મેરી જેવા કપડાં પહેરાવીને શણગારવામાં આવી હતી. આ દ્રશ્યથી મંદિરમાં આવેલા ભક્તો ગુસ્સે…
- મનોરંજન

‘ભાભીજી ઘર પર હૈં’ને મોટો ફટકો: 10 વર્ષ પછી શુભાંગી અત્રેએ છોડ્યો શો, કોણ આવશે?
મુંબઈ: ટીવીના લોકપ્રિય શો ‘ભાભીજી ઘર પર હૈં’ને લઈને મોટી અપડેટ સામે આવી છે. આ અપડેટ ‘અંગુરી ભાભી’ના કેટલાક ચાહકો માટે સારા તથા કેટલાક ચાહકો માટે નિરાશાજનક સમાચાર લઈને આવી છે. છેલ્લા 10 વર્ષથી ‘અંગુરી ભાભી’નું પાત્ર ભજવતી અભિનેત્રી શુભાંગી…
- નેશનલ

બદ્રીનાથના દ્વાર બંધ થવાથી ચારધામ યાત્રા સંપન્નઃ આ વર્ષે 16.60 લાખ ભક્તોએ કર્યાં દર્શન
ગોપેશ્વર: ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં સ્થિત બદ્રીનાથ ધામના દરવાજા શિયાળા માટે બંધ થતાં મંગળવારે ચારધામ યાત્રાનું સમાપન થયું હતું. ભગવાન બદ્રી વિશાળના કપાટ બંધ થવાની સાથે આ વર્ષે 16.60 લાખથી વધુ શ્રદ્ધાળુએ ભગવાનના દર્શન કર્યા હોવાનું જણાવ્યું હતું. શ્રી બદ્રીનાથ કેદારનાથ…
- આમચી મુંબઈ

નવી મુંબઈવાસીઓની પાણીની તંગી દૂર થશેઃ નવી પાણીની પાઇપલાઇન નાખવાનો નિર્ણય
કોપરખૈરણેથી ઐરોલી સુધી પાંચ ફૂટ વ્યાસની પાઇપલાઇન નખાશે નવી મુંબઈ: પોતાનો ડેમ અને પૂરતું પાણી હોવા છતાં શહેરના કેટલાક ઉપનગરોમાં વારંવાર સર્જાતી પાણીની તંગી જેવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નવી મુંબઈ મહાનગરપાલિકાએ ફરી એકવાર શહેરનું જળ આયોજન કરવાનો નિર્ણય લીધો છે.…
- સ્પોર્ટસ

લગ્ન મુલતવી રાખ્યા પછી પલાશની ખબર કાઢવા માટે બહેન પલક હોસ્પિટલ પહોંચી, શું કહ્યું?
મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને પ્રખ્યાત સંગીતકાર પલાશ મુછલના 23 નવેમ્બરના યોજાનાર લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે, જેના કારણે બંને પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. લગ્ન મુલતવી રાખવાનું મુખ્ય કારણ સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત માનવામાં…
- ગીર સોમનાથ

વેરાવળમાં કમ્પાઉન્ડર બન્યો ‘સિરિયલ કિલર’: મોજશોખ માટે હત્યા કરી, મિત્રને પણ મોર્ફિન આપી પતાવી દીધો
વેરાવળ: ગીર સોમનાથના વેરાવળમાં 24 વર્ષનો કમ્પાઉન્ડર બે હત્યાના કેસમાં ઝડપાયો છે. પડોશી મહિલાને થેલેસેમિયાની તપાસ કરવાને બહાને ઘૂસીને બેભાન કરીને હત્યા કરી દીધી હતી. સોનાચાંદીના દાગીનાની પણ ચોરી કરી હતી. પૂછપરછમાં તેને ચાર મહિના પૂર્વે તેના જ મિત્રની મોર્ફિનની…









