- નેશનલ
પંજાબમાં કુદરતી આફતે વિનાશ વેર્યો, પીએમ મોદીના રાહત પેકેજ પર AAP સરકારના કટાક્ષ
પંજાબની સ્થિતિ પાછલા ઘણા સમયથી કફોડી બની છે. રાજ્યમાં વર્ષ 1988 પછીનું સૌથી ભયાનક પૂર સામે ઝઝૂમી રહ્યું છે. હજારો પરિવારો ઉજ્જડી ગયા છે, લાખો એકરના પાકને મોટા પાયે નુકસાન થયું છે અને ખેડૂતો, મજૂરો તેમજ નાના વેપારીઓનું જીવન વિખરાઈ…
- સ્પેશિયલ ફિચર્સ
પિતૃઓની પુણ્યતિથિ યાદ નથી, ચિંતા નહીં આ રીતે શ્રાદ્ધ કરી મેળવો આશીર્વાદ!
હિન્દુ ધર્મમાં ભાદરવા મહિનાના પિતૃપક્ષને પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવાનો પવિત્ર સમય ગણવામાં આવે છે. આ 15 દિવસ દરમિયાન શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરીને મૃત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કાર્યો પિતૃઓનું ઋણ ચૂકવે…
- નેશનલ
સિયાચીન ગ્લેશિયર પર હિમસ્ખલનમાં 3 જવાન શહીદ, અમુક જવાન ફસાયા
લદાખ: સિયાચિન ગ્લેશિયરને દુનિયાનું સૌથી ઊંચુ યુદ્ધક્ષેત્ર કહેવાય છે. અહીંયા માઈનસ 60 ડિગ્રી તાપમાન હોય છે. ભારે ઠંડી હવાઓ અને હિમસ્ખલન જેવા જોખમો વચ્ચે અહીંયા ભારતીય સેનાના જવાનો તૈનાત રહે છે. જોકે, તાજેતરમાં અહીં હિમસ્ખલનની ઘટના સર્જાઈ છે. જેમાં ત્રણ…
- મનોરંજન
પાકિસ્તાનમાં મળી ઐશ્વર્યા રાયની હમશક્લ, જુઓ વાયરલ વીડિયો!
Pakistani Aishwarya Rai: ભારતમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, અજય દેવગનની નકલ કરતા હમશક્લ મોટા ભાગે દરેક શહેરમાં મળી આવે છે, પરંતુ ભારતની જાણીતી અભિનેત્રીની હમશક્લ ચર્ચામાં આવી છે. આ જાણીતી અભિનેત્રી બીજી કોઈ નહીં, પરંતુ એશ્વર્યા રાય બચ્ચન છે. જોકે,…
- સ્પેશિયલ ફિચર્સ
ભારતમાં ઉપરાષ્ટ્રપતિને પગાર નથી મળતો, તો પણ મળે છે ₹ 4 લાખ, જાણો કેમ?
Benefits of Vice President of India: જગદીપ ધનખડના રાજીનામા બાદ ભારતમાં ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હતું. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા આજે ચૂંટણી હાથ ધરવામાં આવી છે. સૌ કોઈની નજર ચૂંટણીના પરિણામ પર છે. પરંતુ શું તમે જાણો છો કે…
- મનોરંજન
કરિશ્મા કપૂરના બાળકોએ પ્રિયા સચદેવ વિરુદ્ધ કર્યો દાવો: પિતાની 30,000 કરોડની સંપત્તિમાં માંગ્યો હિસ્સો
નવી દિલ્હી: જૂન 2025માં પોલો રમતી વખતે કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરને હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. તેઓ પોતાની પાછળ કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને ગયા છે. જે હવે વિવાદનું કારણ બની છે. કરિશ્મા કપૂર અને તેના સંતાનો સંજય…
- નેશનલ
ઓપરેશન સિંદૂર અંગે આર્મી ચીફે આપ્યું મહત્ત્વનું નિવેદન, રશિયા-યુક્રેન યુદ્ધ 10 દિવસમાં પૂરું થવાની હતી અપેક્ષા પણ…
નવી દિલ્હીઃ ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આજે ‘ઓપરેશન સિંદૂર’ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતુ. તેમણે યુદ્ધની અનિશ્ચિતતા અને ઓછી કિંમતની હાઈ-ટેકનોલોજીના હથિયારોની શક્તિ પર ભાર મૂક્યો. આ ઉપરાંત, ઈસરોના ચેરમેન વી. નારાયણને ઓપરેશન દરમિયાન સેટેલાઈટ્સની મહત્વની ભૂમિકાની પ્રશંસા…