- ઇન્ટરનેશનલ
ઈરાન સામે પાકિસ્તાનનો ઉપયોગ: ટ્રમ્પ-મુનીરની મુલાકાત અને અમેરિકાની વ્યૂહરચના
વોશિંગટન ડીસી: ઇઝરાયલ-ઈરાનના યુદ્ધમાં અમેરિકા હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા ઈચ્છે છે કે, ઈરાન અમેરિકા સાથે પરમાણુ સમજૂતી કરાર કરી લે. જેને લઈને ડૉનાલ્ડ ટ્રમ્પ પ્રયાસો પણ કરી રહ્યા છે. તાજેતરમાં અમેરિકાના વ્હાઈટ હાઉસથી પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ જનરલ…
- નેશનલ
…તો આગામી દિવસોમાં ડ્રાયફ્રૂ્ટ્સ થશે મોંઘા, જાણી લો આ કારણ
નવી દિલ્હી: જ્યારે કોઈ બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ થાય છે, ત્યારે તેની અસર બંને દેશો સાથે જોડાયેલા વેપાર પર પણ પડે છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. કારણ કે ભારતમાં…
- અમદાવાદ
પ્લેન ક્રેશ: ગુમ થયેલી મા-દીકરી 7 દિવસે મળ્યા, પણ…
અમદાવાદ: અતુલ્યમ હોસ્ટેલ પર થયેલા વિમાન ક્રેશના કારણે 241 યાત્રીઓ સહિત હોસ્ટેલમાં જમી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ અને મેસમાં કામ કરતા લોકોએ પણ જીવ ગુમાવ્યો છે. છ દિવસ પહેલા મેસના રસોડા રવિ ઠાકોરે હોસ્ટેલમાંથી પોતાની માતા સરલાબેન અને બે વર્ષની દીકરી…
- લાડકી
આમ થઈ શકે જીવન નિર્વાહની સાથે સમાજસેવા…
કેટલાંક લોકો સમી સાંજે રોદણાં રડતા રહે છે. કોઈકને આર્થિક ફરિયાદ હોય તો કેટલાકને તબિયતની…આ લોકોને તમે મળોને તો એમના સ્વાસ્થ્ય વિશે એટલી ફરિયાદ કરશે કે તમે કંટાળી જશો. પોતાને કેટલી અને કેવીક શારીરિક તકલીફ છે, કેટલી દવા- ઈંજેકશન લે…
- સ્પેશિયલ ફિચર્સ
મુખ્બિરે ઈસ્લામ ઃ પૂરી કરતા ખુદા સબ મુરાદે તો ઈબાદત કી કભી જરૂરત ન હોતી
પવિત્ર કુરાન ઘોષણા કરે છે,ઓ મુસ્લિમ પુરુષો અને સ્ત્રીઓ, શ્રદ્ધાળુ પુરુષો અને સ્ત્રીઓ, સત્યવાદી પુરુષો અને સ્ત્રીઓ, ધૈર્યવાન અને દૃઢ પુરુષો અને સ્ત્રીઓ, વિનમ્ર પુરુષો અને સ્ત્રીઓ, દાનધર્મી પુરુષો અને સ્ત્રીઓ, રોજા રાખતા પુરુષો અને સ્ત્રીઓ, ગુપ્તાંગોનું રક્ષણ કરતા પુરુષો…
- મનોરંજન
ઠગ લાઈફ ફિલ્મને કર્ણાટકમાં રિલીઝ કરવાનો માર્ગ મોકળો, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
નવી દિલ્હી: 5 જૂનના રોજ કમલ હસનની ફિલ્મ ‘ઠગ લાઈફ’ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. પરંતુ કન્નડ ભાષાના વિવાદિત નિવેદનના કારણે કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સના નિર્ણયને કારણે ફિલ્મ કર્ણાટકમાં રિલીઝ થવા દેખાવામાં આવી ન હતી. આ બાબતને લઈને કર્ણાટકની વડી…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: શું બ્લેક બોક્સને તપાસ માટે અમેરિકા મોકલવામાં આવશે?
અમદાવાદઃ બારમી જૂનના અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત (Ahemdabad plane crash) થયું હતું. આ ઘટનામાં 279 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જે બાદ આ દુર્ઘટના ક્યાં કારણોસર બની તે મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો હતો. ઘણા લોકો પૂર્વધારણા…
- અમદાવાદ
એરપોર્ટ નજીક તમારું જો ઘર હોય તો આ નિયમો ખાસ વાંચી લેજો
અમદાવાદ: બારમી જૂનના એર ઈન્ડિયાની ફ્લાઈટ શહેરના રહેણાંક વિસ્તારમાં પડી ભાંગી હતી. આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે રવાના થતાની સાથે જ ગણતરીની મિનિટમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ અકસ્માતમાં 279 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ નાગરિક…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
મસ્કને ઝટકો: સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટમાં ટેસ્ટિંગ દરમિયાન ભયાનક વિસ્ફોટ, જુઓ વીડિયો
ઈલોન મસ્કની સ્પેસએક્સ કંપનીનું સ્ટારશિપ રોકેટ ટેસ્ટિંગ દરમિયાન વિસ્ફોટ સાથે નાશ પામ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ રોકેટ અંતરિક્ષમાં જવા માટે અંતિમ તબક્કાના પરીક્ષણમાં હતું. તે દરમિયાન તે વિસ્ફોટ પામ્યું હતું. ભારતીય સમય મુજબ 19 જૂન,…