-  મનોરંજન રવિ કિશનને મળ્યું 33 વર્ષની તપસ્યાનું ફળ: 70મા ફિલ્મફેરમાં જીત્યો આ એવોર્ડ…મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા અને દિગદર્શક અને ફિલ્મ મેકર્સને પ્રોત્સાહન આપવા માટે અનેક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. ફિલ્મફેર પણ આવો જ એક ફેસ્ટિવલ છે. ફિલ્મી હસ્તીઓ ‘ફિલ્મફેર એવોર્ડ’ મેળવવાની ઝંખના ધરાવે છે. અત્યારસુધી અનેક ફિલ્મી હસ્તીઓને આ એવોર્ડ… 
-  વડોદરા DPIFFની ઐતિહાસિક જાહેરાત: મહારાણી રાધિકારાજે ગાયકવાડનું એડવાઈઝરી બોર્ડમાં કર્યું સ્વાગત…મુંબઈ: દાદાસાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા કહેવામાં આવે છે. ભારતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પાયો નાખી તેને સફળતાપૂર્વક આગળ વધારવાના સિંહફાળાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ની શરૂઆત કરવામાં આવી છે. આ સિવાય છેલ્લા 13 વર્ષથી ‘દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ… 
-  ઇન્ટરનેશનલ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 48 કલાકનો કામચલાઉ યુદ્ધવિરામ લાગુ, હવે શું કરશે બંને દેશ? જાણોઇસ્લામાબાદ/કાબુલ: છેલ્લા 4 દિવસથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એકબીજા પર વારાફરતી હુમલો કરી રહ્યા છે. જેને લઈને પાકિસ્તાનના 12 જેટલા સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. સાથોસાથ યુદ્ધને લઈને બંને દેશોમાં કટોકટી જેવો માહોલ સર્જાયો છે.… 
-  સ્પેશિયલ ફિચર્સ ખરતા વાળને નજરઅંદાજ ન કરો, જાણી લો કોઈ બીમારીનો સંકેત તો નથી…Kidney problems symptoms: જીવન એ ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. સ્વસ્થ શરીરએ સારું જીવન જીવવાની ચાવી છે, તેથી શરીરને સ્વસ્થ રાખવું એ આપણી જવાબદારી છે. કિડની શરીરનું મહત્ત્વનું અવયવ છે. કિડનીની આપણા શરીરમાં જમાં થયેલા કચરાને બહાર કાઢવાનું કામ કરે… 
-  નેશનલ ઇતિહાસ રચાશે: ભારત ચંદ્ર પર માનવને મોકલશે, ISROના અધ્યક્ષે મહત્ત્વની જાહેરાત કરીનવી દિલ્હી/રાંચી: ભારતનો અંતરિક્ષમાં ડંકો વગાડવાના સપના સાથે વિક્રમ સારાભાઈએ 56 વર્ષ પહેલા ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ની સ્થાપના કરી હતી. હવે તેમનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. છેલ્લા 56 વર્ષમાં ISROએ અનેક અવકાશ કાર્યક્રમોમાં સફળતા મેળવી છે. ત્યારે… 
-  મનોરંજન 60ના દાયકાનાં જાણીતા અભિનેત્રી મધુમતીનું નિધન: એક જમાનામાં હેલન સાથે થતી હતી તુલના…મુંબઈ: છેલ્લા 24 કલાકમાં બોલીવુડમાંથી બે દિગ્ગજ કલાકારના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. બીઆર ચોપડાની જાણીતી સિરિયલ ‘મહાભારત’માં કર્ણની ભૂમિકા ભજવીને પોતાના અભિનયનો જાદુ પાથરનાર પંકજ ધીરનું અવસાનના થવાના અહેવાલ વચ્ચે વધુ એક પીઢ અભિનેત્રીના નિધનના સમાચાર… 
-  ઈન્ટરવલ મગજ મંથનઃ મનુષ્ય જીવનના મુખ્ય ત્રણ પીલર: ગણતર- ઘડતર ને ભણતરવિઠ્ઠલ વઘાસિયા આ ત્રણેય શબ્દ માત્ર શિક્ષણ સાથે જ જોડાયેલા નથી, પરંતુ વ્યક્તિના સર્વાંગી વિકાસ સાથે સંબંધ ધરાવે છે. ગણતર એ જ્ઞાનનું માપ છે, ઘડતર એ વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વનું નિર્માણ છે અને ભણતર એ શિખવાની સતત ચાલતી પ્રક્રિયા છે.… 
-  ઈન્ટરવલ અજબ ગજબની દુનિયાહેન્રી શાસ્ત્રી મુલાયમ પીંછાનો માલેતુજાર ભાવ નવ ગ્રામના પચીસ લાખ રૂપિયા! 28 હજાર 365 ડૉલર એક વાર, 28 હજાર 365 ડૉલર બે વાર, 28 હજાર 365 ડૉલર ત્રણ એક વાર…કર્તાહર્તાએ લિલામી હથોડો પછાડ્યો અને અનેક આંખના ડોળા બહાર આવી ગયા.… 
 
  
 








