- ઇન્ટરનેશનલ

ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે તણાવ: ટ્રમ્પ સામે ફ્રાન્સ-જર્મનીએ એક થઈને મોરચો માંડ્યો
ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી: યુરોપિયન દેશોએ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી… વોશિંગ્ટન ડીસી: વિશ્વના સૌથી મોટા ટાપુ ગ્રીનલેન્ડને લઈને ફરી આંતરરાષ્ટ્રીય સ્તરે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પ્રત્યેની રુચિ સામે યુરોપના શક્તિશાળી દેશોએ એક થઈને…
- મનોરંજન

કાર્તિક આર્યન અને ગ્રીક અભિનેત્રીના અફેરની ચર્ચા પર લાગ્યું પૂર્ણવિરામઃ અભિનેત્રીએ આપ્યો જવાબ…
મુંબઈઃ બૉલીવુડ સ્ટાર કાર્તિક આર્યન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એલિજિબલ બેચલર ગણાય છે. ‘પ્યાર કા પંચનામા’ ફેમ એક્ટર ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. કાર્તિકે ગોવામાં વેકેશનની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી.આ દરમ્યાન ગ્રીસની હિરોઈન કરીના કુબુલિયુતે પણ આવી…
- આમચી મુંબઈ

‘તુમકો મિર્ચી લગી તો મૈં ક્યા કરું’: મહાયુતિની બિનહરીફ જીત પર ફડણવીસનો વિપક્ષ પર કટાક્ષ…
ધુળે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજ્યમાં આગામી નગરપાલિકા ચૂંટણીમાં 68 ઠેકાણે મળેલા બિનહરીફ વિજય અંગે શાસક મહાયુતિને નિશાન બનાવવા બદલ વિપક્ષી દળો પર કટાક્ષ કર્યો હતો અને પૂછ્યું હતું કે જો તેમને ચટકો લાગ્યો હોય એમાં પોતે શું…
- આપણું ગુજરાત

ગુજરાત હાઇ કોર્ટનો મોટો નિર્ણય: કેદીઓની વહેલી મુક્તિ અને સજા માફી પર કોર્ટ રાખશે સીધી નજર…
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હાઇ કોર્ટે સુઓમોટો લીધો; સરકાર પાસે 12 ફેબ્રુઆરી સુધીમાં માગ્યો વિગતવાર રિપોર્ટ અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે રાજ્યની જેલોમાં સજા કાપી રહેલા કેદીઓની વહેલી મુક્તિ અને સજા માફીની પ્રક્રિયાને લઈને કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ…
- નેશનલ

બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય: કેન્દ્ર અને RBI પાસે માંગી SOP
સાયબર ક્રાઇમ તપાસમાં મનસ્વી રીતે ખાતા ફ્રીઝ કરવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી, SOP બનાવવાની માંગ નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને સાયબર ક્રાઇમ તપાસ દરમિયાન બેન્ક એકાઉન્ટ્સને ફ્રીઝ અને ડી-ફ્રીઝ કરવા માટે એક સમાન સ્ટાન્ડર્ડ…
- આમચી મુંબઈ

અજિત પવારે ક્યારેય સાવરકરનો વિરોધ નથી કર્યો: ફડણવીસે બચાવ કર્યો કે…
મુંબઈ: રાજ્યમાં પાલિકા ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી), શિવસેના (એકનાથ શિંદે) અને અજિત પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) ઘણી જગ્યાએ આમને-સામને છે. આવે સમયે, મહાગઠબંધનના નેતાઓ એકબીજાને દોષી ઠેરવી રહ્યા હોવાથી રાજકારણમાં…
- આમચી મુંબઈ

વેનેઝુએલાના રાષ્ટ્રપતિના અપહરણ મુદ્દે પૃથ્વીરાજ ચવ્હાણનું વિવાદાસ્પદ નિવેદન: PM મોદી અંગે કર્યો સવાલ
મુંબઈ: અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું અપહરણ કરીને હવે એના પર કેસ ચલાવી રહ્યા છે, ત્યારે દુનિયાભરના નેતાઓની પ્રતિક્રિયાઓ મળી છે. ભારત સરકારે નિવેદન આપ્યું છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી ફિડબેક મળ્યો છે. આ મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડા પ્રધાન…









