- ઉત્સવ

બ્રાન્ડિંગ જગત: 2025નું સિંહાવલોકન…
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે – સમીર જોશી ત્રણ દિવસ પછી નવા વર્ષ 2026ની શરૂઆત થશે. ડિજિટલની વધતી જતી લોકપ્રિયતા અને જરૂરતના કારણે નવા બદલાવ લગભગ પ્રતિદિન જોવા મળે છે. વ્યાપકપણે માર્કેટિગ અને બ્રાન્ડની દૃષ્ટિએ 2025 દરમિયાન શું શીખ્યા અથવા જાણ્યું…
- મનોરંજન

ભગવાને આપેલા દીમાગનો ઉપયોગ કેમ નથી કરતાં? જ્હાન્વી કપૂરના ફોટોવાળા થંબનેલને લઈને ધ્રુવ રાઠીએ આપ્યો જવાબ
મુંબઈ: યુટ્યુબર ધ્રુવ રાઠી અવનવા મુદ્દાઓ પર અવારનવાર વીડિયો બનાવતા રહે છે. તાજેતરમાં તેણે ‘ધ ફેક બ્યુટી ઓફ બોલીવૂડ સેલિબ્રિટીસ’ નામના ટાઇટલ સાથે એક વીડિયો બનાવ્યો છે. જેના થંબનેલમાં ‘ફેક બ્યુટી’ના ટેક્સ્ટ સાથે જ્હાન્વી કપૂરના ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.…
- ઉત્સવ

મોઢેરાનું સૂર્યમંદિર: જ્યાં સૂર્ય, શિલ્પ ને સંસ્કૃતિ એકસાથે ઉજાસ પાથરે છે
ટ્રાવેલ પ્લસ – કૌશિક ઘેલાણી સૂર્ય માનવ જીવનનો મૂળ સ્ત્રોત. તેનાં પહેલાં કિરણ સાથે દિવસ શરૂ થાય છે અને હજારો વર્ષોથી માનવીએ તેને દેવરૂપે વંદન કર્યું છે. આ સૂર્યપૂજાની પરંપરાનું શાશ્વત પ્રતિબિંબ છે ગુજરાતના હૃદયમાં સ્થિત મોઢેરાનું સૂર્યમંદિર એક એવું…
- ઉત્સવ

કંઈ વાંધો નહીં, બદલી નાખશું… નવું લેશું!
બોલો, તમે શું કહો છો? – જૂઈ પાર્થ રિયાન સ્કૂલેથી પાછો આવ્યો. મમ્મીએ જોયું તો એનાં યુનિફોર્મનું બટન તૂટી ગયું હતું. મમ્મીએ તરત રિયાનને કહ્યું :બેટા ચિંતા ના કર આપણે તારા માટે નવું શર્ટ લઈ આવીશું.’ એકવાર રમતાં રમતાં એનું…
- ઉત્સવ

UPSCમાં પસંદગી માટે ઇન્ટરવ્યૂમાં પાસ થવું જરૂરી કેમ?
ટૂંકું ને ટચ – રશ્મિ શુકલ ભારતમાં સર્વોચ્ચ પ્રશાસનિક સેવાઓમાં સામેલ થવા માટે UPSC (Union Public Service Commission)ની પરીક્ષા દેશની સૌથી પ્રતિષ્ઠિત અને કઠિન પરીક્ષામાંથી એક છે. ઉમેદવારને પ્રી-પરીક્ષા, મુખ્ય લેખિત પરીક્ષા અને અંતે પર્સનાલિટી ટેસ્ટ એટલે કે ઇન્ટરવ્યૂ પાસ…
- રાજકોટ

હવે પરદેશમાં થશે મા ખોડલનો ખમકારો: લંડનમાં બનશે ‘ખોડલધામ મંદિર’
રાજકોટ: કાગવડ ખાતે વિશાળ ખોડલધામ મંદિર સંકુલ આવેલું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા પાટણના સંડેર ખાતે 42 હજાર ઘનફૂટ પથ્થરમાંથી મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે હવે ટ્રસ્ટે ખોડલધામને દક્ષિણ ગુજરાત અને વિદેશમાં વિસ્તારવાનો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં…
- અમદાવાદ

અમિત શાહ આજે ગુજરાતમાં: ‘નમોત્સવ’ સહિત વિવિધ 7 કાર્યક્રમમાં આપશે હાજરી
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ તથા સહકાર પ્રધાન અમિત શાહ આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. પોતાના એક દિવસના પ્રવાસમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદ ખાતે વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સાથોસાથ અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત…








