- દ્વારકા
ઓખાના અરબી સમુદ્રમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ
દ્વારકા: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ભારે વરસાદને પગલે દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે. આ વચ્ચે 23 જૂનના સાંજે 6 વગ્યા આસપાસ દ્વારકાના ઓખા નજીક અરબી સમુદ્રમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની માહિતી મળી રહી છે. ઓખા નજીક…
- અમદાવાદ
ગુજરાતના 31 જિલ્લામાં નોંધાયો વરસાદ, સુરતમાં જનજીવન અસ્તવ્યસ્ત
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે. રાજ્યભરમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ગઈ કાલે 23 જૂનથી 24 જૂન સુધીમાં 24 કલાકમાં 31 જિલ્લામાં 170 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં 21.15% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે…
- ઇન્ટરનેશનલ
ઈરાન ઈઝરાયલ યુદ્ધ વિરામની જાહેરાત બાદ કતારે પોતાની એર સ્પેસ ખોલી
દોહા: ઈરાન ઈઝરાયલ વચ્ચે તેર દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાના દખલથી યુદ્ધ વકર્યું હતું. જેના જવાબી હુમલામાં ઈરાને કતારના અમેરિકન બેઝ પર હુમલો કર્યો હતો. જે બાદ કતારે તેની એર સ્પેસ બંધ કરી હતી. જ્યારે હવે યુદ્ધને લઈ મોટા સમાચાર…
- અમદાવાદ
અમદાવાદ રેલવે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ: કાલુપુર સ્ટેશન પર મેગા બ્લોક, 5 જુલાઈથી આ ટ્રેન માટે બદલાશે સ્ટેશન…
અમદાવાદ: રેલવે સ્ટેશનને વિશ્વકક્ષાના સ્તરે ઉન્નત કરવા પુનઃવિકાસનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ સ્ટેશનનું આધુનિકરણ કરી, મુસાફરોને ઉચ્ચ સ્તરની સુવિધાઓ પૂરી પાડવાનો લક્ષ્ય છે. આ કામના ભાગરૂપે કેટલીક ટ્રેનોના ટર્મિનલ અસારવા, મણીનગર અને વટવા રેલવે સ્ટેશન ખાતે સ્થળાંતરિત…
- સ્પેશિયલ ફિચર્સ
તમારા આધાર કાર્ડનો કોઈ દુરુપયોગ તો કરતું નથી ને, અજમાવો આ ટેકનીક…
આજના ટેકનોલોજીના યુગમાં તમામ કામ ડિજીટલ રીતે થાય. હરણ ફાળ ભરતી દુનિયામાં સરકારી અને ખાનગી કામ માટે આધાર કાર્ડ અનિવાર્ય દસ્તાવેજ બની ગયું છે. આપણી ઓળખ સમાન ગણાતુ કાર્ડ જેનાથી બેંકથી લઈ સિમ કાર્ડ સુધીના તમામ કામ કરી શકાય છે.…
- ગીર સોમનાથ
સૌરાષ્ટ્રના તાલાલામાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો, રહેવાસીઓ એલર્ટ…
તાલાલા: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આચંકાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના 23 જૂનના રાત્રીના સમયે બની છે, ઉલ્લેખનીય છે કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ પણ મોટું નુકસાન થયું હોવાના…
- અમદાવાદ
લોકો પાયલટની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી, વંદે ભારતને ટ્રેક પર ઉથલાવવાનું ષડયંત્ર…
અમદાવાદ: વંદે ભારત ટ્રેન શરૂ થયા બાદ અવાર નવાર અમદાવાદ આસપાસ વિસ્તારમાં નાની-મોટી દુર્ઘટનાઓને લઈ ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. ત્યારે ફરી એક વખત અમદાવાદમાં વંદે ભારત ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનો પ્રયાસ થયા હોવાનો ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નોંધનીય…
- સ્પોર્ટસ
બુમરાહનો ટીકાકારોને જડબાતોડ જવાબ, લોકો કહેતા હું આઠ મહિનામાં ખતમ થઈશ, પણ…
લીડ્સઃ ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહના ટીકાકારો માનતા હતા કે તેની વિચિત્ર બોલિંગ એક્શનને કારણે તે આઠથી દસ મહિનામાં ટૉપ પરથી ક્યાંય ખોવાઇ જશે પરંતુ તેના આત્મવિશ્વાસને કારણે આ ભારતીય બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક દાયકા જેટલો સમય પૂર્ણ કર્યો હતો.…
- ઇન્ટરનેશનલ
સિરિયામાં અમેરિકી ઠેકાણા પર હુમલાનો દાવો: શું ઈરાને લીધો બદલો?
દમાસ્કસઃ ઈરાન પર અમેરિકાના હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે. ઈરાને ચેતવણી આપી હતી કે તે અમેરિકાને પ્રત્યાઘાતી હુમલાથી જવાબ આપશે. આ વચ્ચે સિરિયામાં અમેરિકી સૈન્ય અડ્ડા પર હુમલા થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઈરાની મીડિયાએ આ…