- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : અમેરિકા સામે લડવા નક્કર સ્ટ્રેટેજી, મજબૂત ટીમ જોઈએ
-ભરત ભારદ્વાજ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારતને વધુ એક ફટકો મારીને ભારતથી અમેરિકા જતા માલ પર પચીસ ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી નાખી. ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટે પચીસ ટકા ટેરિફ લાદ્યો હતો. ગુરુવાર ને 7 ઓગસ્ટથી આ ટૅરિફ…
- સ્પેશિયલ ફિચર્સ
ચોમાસામાં મીઠા-સાકરમાં ભેજ લાગે છે? આ સરળ ઘરેલું ઉપાયોથી તમારી સમસ્યા દૂર કરો
ચોમાસાની ઋતુ આમ તો બધાને જ ગમે છે. નાનાથી મોટા સુધી તમામ અલગ અલગ રીતે આ સિઝનની મજા માણતા હોય છે. પરંતુ બીજી બાજુ આ સિઝનમાં ભેજને કારણે સમસ્યા પણ એટલી જ ઊભી થાય છે. ચોમાસાની ઋતુમાં હવામા ભેજનું પ્રમાણ…
- મનોરંજન
આ વર્ષે દિગ્ગજ કલાકાર રહ્યા ફ્લોપ પણ નવોદિત કલાકારોની ફિલ્મો રહી સુપરહિટ, જાણો 5 ફિલ્મ?
મુંબઈ: વર્ષ 2025 ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે એક નવો યુગ લઈને આવ્યું છે, જ્યાં નાના બજેટની ફિલ્મોએ સાબિત કરી દીધું છે કે વાર્તાની શક્તિ સૌથી મોટી સ્ટાર છે. આ વર્ષે સની દેઓલ, અક્ષય કુમાર, અજિત, અને સલમાન ખાન જેવા દિગ્ગજ…
- નેશનલ
વડા પ્રધાન મોદી સાથે પ્રિયંકા ચતુર્વેદીની મુલાકાત એ ‘સંયોગ’ કે ‘પ્રયોગ’?, રાજકારણમાં ચર્ચા
નવી દિલ્હીઃ સંસદના ચોમાસું સત્ર સાથે ટેરિફ વોરે કારણે પાટનગર દિલ્હીનું રાજકારણ ગરમાયું છે, જ્યારે મહારાષ્ટ્રના નેતાઓની દિલ્હી સુધીની દોડાદોડ પણ ચર્ચાનો વિષય બની છે. હાલમાં મહારાષ્ટ્રના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન…
- નેશનલ
‘ટેરિફ’ના કાવાદાવા સામે ‘ઝૂકેગા નહીં સાલા’: વિરોધી દેશની યાદીમાં ભારત સામેલ
નવી દિલ્હીઃ દુનિયાના 90થી વધુ દેશમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે લાદેલા નવા ટેરિફના દરની અમલવારી શરૂ થઈ ગઈ છે. અમેરિકાએ જુલાઈ મહિનાના અંતમાં ભારત પર 25 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ છઠ્ઠી ઓગસ્ટના અમેરિકાએ ભારત પર પેનલ્ટીના ભાગરૂપે…
- આમચી મુંબઈ
બાપ્પાની સવારી આવી રહે છેઃ મુંબઈ પોલીસે હાથ ધરી તૈયારીઓ, આટલી આપી સૂચનાઓ
મુંબઈ: ગણેશોત્સવ મહારાષ્ટ્રનો મુખ્ય તહેવાર છે. આ સમય દરમ્યાન આખા મહારાષ્ટ્રમાં ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. ઠેર ઠેર ગણપતિ બાપ્પા મોરયા!નો સાદ ગુંજી ઊઠે છે. ગણેશ ઉત્સવનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ મુંબઈમાં ભક્તિ અને આનંદનું…
- સ્પેશિયલ ફિચર્સ
શુક્રવારે કરજો આ 3 ઉપાય, માતા લક્ષ્મી પાછા અપાવશે ઉધાર કે રોકાણમાં અટકેલા રૂપિયા
Remedy to get money back: દેવું, ઉધાર અથવા રોકાણ જીવનના આર્થિક પાસાઓનો મહત્ત્વનો ભાગ છે. પરંતુ ઘણીવાર ઉધાર અથવા રોકાણ કરેલા પૈસા પાછા આવતા નથી. પૈસા પાછા ન આવવાના કારણે ધનની હાનિ અને માનસિક તણાવ વધે છે. ધાર્મિક શાસ્ત્રોમાં કેટલાક…