- નેશનલ
ગ્લોબલ વૉર્મિંગ ધખધખતો ઉનાળો અને ખુશ્નુમા ચોમાસાની સજા અને મજા બન્ને છીનવી લેશેઃ વાંચો અહેવાલ
નવી દિલ્હી: ગુજરાત સહિત ભારતમાં પ્રદૂષણ સાથે ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધી રહ્યો છે ત્યારે ભારતના મોટા શહેરોમાં આગામી વર્ષોમાં ગરમી અને અનિયમિત વરસાદનો ખતરો ઝડપથી વધવાનો છે. એક નવા અભ્યાસ મુજબ, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, સુરત, થાણે, હૈદરાબાદ, પટના અને ભુવનેશ્વર…
- મનોરંજન
કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું હૃદયરોગના હુમલાથી નિધન
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને જાણીતા ઉદ્યોગપતિ સંજય કપૂરનું યુકેમાં અવસાન થયું છે. આ દુઃખદ સમાચારે બોલિવૂડ અને પરિવારજનોમાં શોકની લાગણી ફેલાવી છે. 53 વર્ષની વયે તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે.ફિલ્મફેરના અહેવાલ મુજબ,…
- અમદાવાદ
અમદાવાદના ટ્રાફિકે આ રીતે બચાવ્યો ભૂમિ ચૌહાણ નો જીવ
અમદાવાદ: અમદાવાદના એરપોર્ટથી ગુરુવારે લંડન જવા નીકળેલી ફ્લાઈટને 1:38 મિનીટે મેઘાણીનગરમાં ઘડાકાભેર પડી ભાંગી હતી. એર ઇન્ડિયાના વિમાન નંબર AI171 સાથે બનેલી દુર્ઘટના સૌથી મોટી દુર્ઘટનામાંથી એક છે. જેમાં અંદાજે 300થી વધુ લોકોના જીવ ગયા. આ દુ:ખદ ઘટનામાં ભૂમિ ચૌહાણ…
- આમચી મુંબઈ
અકસ્માતનું કારણ બર્ડ હિટ?
બિમલ મહેશ્વરીમુંબઈ: અમદાવાદમાં ગુરુવારે બપોરે એર ઈન્ડિયાના વિમાનને નડેલા અકસ્માત માટે બર્ડ હિટને મુખ્ય કારણ માનવામાં આવે છે. વિમાનનું બ્લેક બોક્સ તપાસકર્તાઓએ બરામદ કરી લીધું હોવાથી દુર્ઘટનાના ચોકક્સ કારણની થોડા દિવસ પછી ખબર પડશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)એ…
- અમદાવાદ
એ સીટે બચી ગયેલા પ્રવાસીને આપ્યું જીવનદાન?
અમદાવાદ: રામ રાખે તેને કોણ ચાખે! અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આ વાત સાચી પડી છે. વિમાનમાં સવાર 242 મુસાફરો પૈકીના એક મુસાફરનો જીવ બચી ગયો છે. આ મુસાફરનું નામ વિશ્વાસ કુમાર છે. તેનો જીવ બચવાનું કારણ છે સીટ નં. 11A. વિશ્વાસ…
- અમદાવાદ
પ્લેન ક્રેશ: પતિને મળવા જતી પરિણીતાનું મોત, 5 મહિનામાં જ વિખૂટી પડી જોડી
બાડમેર: અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં અનેક અબાલવૃદ્ધો મોતને ભેટ્યા છે. તમામ મૃતકોના પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અનેક લોકોના ઘરના કુલદીપક હોલવાઈ ગયા છે, તો અનેક દંપતીઓની જોડી વિખૂટી પડી ગઈ છે. જેમાં પાંચ મહિના પહેલા પરણેલી રાજસ્થાનની એક…
- નેશનલ
પ્લેન ક્રેશ: દુનિયાને હચમચાવી નાખનારી 10 સૌથી ભયાનક ઘટનાઓ
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ આખા દેશને મોટો આઘાત આપ્યો છે. પણ દુનિયામાં આવા વિમાની દુર્ઘટનાના કિસ્સાઓ આ પેહલા બન્યા છે જેણે દુનિયાને હચમચાવી નાખી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજી અને ઉડ્ડયન ઇજનેરીમાં ઘણી પ્રગતિ છતાં વિમાન અકસ્માતો હજુ પણ થાય…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: ટેક-ઓફ પછી ક્રેશ થવાના બે સંભવિત કારણો
અમદાવાદ: મેઘાણી નગરમાં એર ઈન્ડિયાનું લંડન જવા માટે રવાના થયેલું વિમાન ક્રેશ થવાની દુર્ઘટનાથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે ટેક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં વિમાન ક્રેશ થઈ શકે ખરૂં? એવા પ્રશ્નો ઊભા થયા છે. આવો…
- નેશનલ
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ એએઆઇબી કરશે
નવી દિલ્હી: એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઇબી) અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસ કરશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. દુર્ઘટનાગ્રસ્ત એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર બોઇંગ ૭૮૭ વિમાનમાં ૨૪૨ લોકો સવાર હતા, જેમાં ૧૨ ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. અધિકારીએ…