- ઇન્ટરનેશનલ

શેખ હસીનાએ ભારત છોડવાનો ઇનકાર કર્યો: જાણો બાંગ્લાદેશમાં પાછા ફરવા અંગે શું કહ્યું
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં તખ્તાપલટની પરિસ્થિતિ ઊભી થયા બાદ પૂર્વ વડા પ્રધાન શેખ હસીના 5 ઓગસ્ટ, 2024ના રોજ બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા હતા. તેઓ છેલ્લા એક વર્ષથી ભારતમાં રહે છે. જોકે, હવે તેમણે પોતાના ભારતના રોકાણ અંગે સ્પષ્ટતા કરી છે.…
- અમદાવાદ

અમદાવાદમાં ત્રણ વર્ષની બાળકી પર કાર ફરી વળી: જુઓ કેવી રીતે થયો ચમત્કારિક બચાવ
અમદાવાદ: રામ રાખે એને કોણ ચાખે! આ ઉક્તિને સાર્થક કરતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદમાં એક કરૂણ દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. નોબલનગર વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક સગીર કારચાલકે રમતી ત્રણ વર્ષની બાળકી પર…
- Top News

વડા પ્રધાન આવતીકાલથી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, જાણો શું છે કાર્યક્રમ
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબરે કેવડીયા એકતાનગર ખાતે યોજાનાર એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. વડા પ્રધાનના નેતૃત્વમાં થનારી આ ઉજવણી સંદર્ભે આજે સાંજે ૫.૩૦ કલાકે વડોદરાથી એકતાનગર ખાતે આવી પહોંચશે અને ઈ-બસોને લીલી ઝંડી આપશે.…
- મહારાષ્ટ્ર

ઘરેણાં, રોકડ રકમ સાથે ભ્રષ્ટાચારના પુરાવા પણ ગાયબ એકનાથ ખડસે કોની સામે આંગળી ચીંધી રહ્યા છે?
જળગાંવઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના વરિષ્ઠ નેતા અને વિધાન સભ્ય એકનાથ ખડસેના જળગાંવ સ્થિત બંગલામાંથી મંગળવારે રોકડ રકમ અને સોના – ચાંદીની ચોરી થઈ હતી. દરમિયાન, ખડસેએ દાવો કર્યો છે કે ચોરોએ સોના-ચાંદી ઉપરાંત સીડી અને કેટલાક લોકોના ભ્રષ્ટાચારના પુરાવા…
- આમચી મુંબઈ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુરક્ષા સીઆઈએસએફના ખભે
નવી મુંબઈઃ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સએ બુધવારે તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. આઠમી ઓક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯,૬૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા દેશના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું…
- આમચી મુંબઈ

‘પવિત્ર પોર્ટલ’ મારફત જ શિક્ષકોની ભરતી કરો: હાઈકોર્ટ
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે શિક્ષકોની ભરતી માટે સરકારના પવિત્ર પોર્ટલનું કડક પાલન કરવા પર ભાર મૂક્યો છે અને રાજ્યને તમામ શાળાઓ અને કોલેજોમાં આ વ્યવસ્થા ઉપલબ્ધ થાય એ માટે તકેદારી રાખવા ક્ષતિરહિત એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) ઘડવા નિર્દેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રના ચાર કિલ્લામાં ‘નમો ટૂરિઝમ ઇન્ફર્મેશન સેન્ટર’
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે પ્રાદેશિક પર્યટન માળખાને વેગ આપવા અને મુલાકાતીઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્યના અગ્રણી હેરિટેજ કિલ્લાઓમાં ચાર ‘નમો ટૂરિઝમ ઇન્ફર્મેશન એન્ડ ફેસિલિટી સેન્ટર્સ’ સ્થાપવાની મંજૂરી આપી છે. સરકારી ઠરાવ (જીઆર) અનુસાર, 2025-26 માટે પ્રાદેશિક પર્યટન વિકાસ…
- મહારાષ્ટ્ર

નાગપુરમાં નેશનલ હાઈવે ખાલી કરો: બચ્ચુ કડુ અને સમર્થકોને હાઈકોર્ટનો આદેશ
નાગપુર: બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે બુધવારે પ્રહાર જનશક્તિ પક્ષના નેતા બચ્ચુ કડુ અને તેમના સમર્થકોને શહેરની બહાર વર્ધા રોડ ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. અહીં તેઓ સંપૂર્ણ કૃષિ લોન માફીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન…
- આમચી મુંબઈ

નવી મુંબઈમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનો સ્થપાશે
થાણે: નવી મુંબઈને પર્યાવરણ-અનુકૂળ શહેર તરીકે ઓળખ મળે તે માટે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. નવી મુંબઈ મહાપાલિકા શહેરમાં પ્રદૂષણને ઘટાડવા, તેમજ પ્રદૂષણ નિયંત્રણ, ઉર્જા સંરક્ષણ અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાના પગલાંના ભાગ રૂપે…
- આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરે ‘બે મોઢાવાળો કોબ્રા’ છે, બેવડા ધોરણો અપનાવે છે: શેલાર
મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી નાગરિક સંસ્થાઓના ચૂંટણી પ્રચારમાં પાછલા દિવસોમાં નાગ અને સાપની એન્ટ્રી થઇ છે! મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપ નેતા આશિષ શેલારે બુધવારે શિવસેના (યુબીટી) ના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને “બે મોંવાળો કોબ્રા” ગણાવ્યો અને તેમના પર બેવડા…









