- નેશનલ

ભારત પહેલી વખત ડિજિટલ માધ્યમથી યોજાશે વસ્તી ગણતરી, મોબાઈલ એપ અને વેબ પોર્ટલથી લેવાશે ડેટા…
લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી કે ભારત સરકારે વર્ષ 2027ની રાષ્ટ્રીય વસ્તી ગણતરીને સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. દેશના ઇતિહાસમાં પહેલી વાર હશે જ્યારે વસ્તી ગણતરી પરંપરાગત કાગળ આધારિત ફોર્મ્સને બદલે…
- ગાંધીનગર

નફાની લાલચ વેપારીને ભારે પડી: સાયબર ગઠિયાએ 60 દિવસમાં 26 કરોડથી વધુનું કરી નાખ્યું…
ગાંધીનગર: આજકાલ ગુનાખોરીનું સ્વરૂપ બદલાયું છે. મોટા વેપારીઓને લૂંટવા માટે ચોર હવે તેમની તિજોરી તોડતા નથી. પરંતુ ઓનલાઇન પૈસા પડાવે છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે એક ગઠિયાએ વેપારી પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા છે. ગાંધીનગરના એક વેપારીને શેરબજારમાં ભારે નફો કમાવવાની લાલચ…
- નેશનલ

બળાત્કારના કેસમાં 8 વર્ષે મળ્યો અભિનેતાને ન્યાય: કોર્ટે નિર્દોષ જાહેર કરતા જાણો શું કહ્યું…
થિરુવનંતપુરમ: ન્યાય આપવામાં મોડું થાય, તો વાંધો નહી. પરંતુ નિર્દોષ વ્યક્તિને સજા ન થવી જોઈએ. ભારતનું ન્યાયતંત્ર આ કથનને સાર્જક કરે છે. તેથી ચૂકાદાઓ આવવામાં મોડું થાય છે અને સાચા ગુનેગારોને સજા મળે છે. તાજેતરમાં આવો જ એક ચૂકાદો સામે…
- નેશનલ

વંદે માતરમની ચર્ચા વચ્ચે પ્રિયંકા ગાંધીએ PM મોદીને આપી સલાહ, જાણો શું કહ્યું?
નવી દિલ્હી: આપણા રાષ્ટ્રગીત “વંદે માતરમ”ને 150 વર્ષ પૂરા થયા છે. 7 નવેમ્બર, 2025ના રોજ ભારતના રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ”ના જન્મની 150મી વર્ષગાંઠ હતી. આ દિવસથી સમગ્ર દેશમાં “વંદે માતરમ”ને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. હાલ “વંદે માતરમ”ને લઈને…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ વૃદ્ધાવસ્થામાં થતી બીમારી
ડૉ. હર્ષા છાડવા ભારતીય સમાજ અને વિશ્વના અન્ય સમાજોમાં વૃદ્ધાવસ્થા સાથે કુટુંબ-વ્યવસ્થા સંકળાયેલી છે, પરંતુ તમામ પ્રકારના સમાજોમાં આ સંદર્ભમાં જુદાપણું જોવા મળે છે. આજે પણ મહદ અંશે ભારતીય સમાજમાં વૃદ્ધોની સારસંભાળ અને માન-સન્માન કુટુંબ જીવનમાં સચવાય છે. જ્યારે પશ્ચિમના…
- તરોતાઝા

ફોક્સઃ બીપી ખતરનાક કેમ થઈ ગયું છે ?
રેખા દેશરાજ બીપી એટલે કે બ્લડ પ્રેશર હોવું એ ખૂબ સામાન્ય વાત થઇ ગઈ છે. પહેલા બીપીનો પ્રોબ્લેમ માત્ર 55 કે 60 વર્ષના પ્રૌઢને જ થતો હતો. સામાજિક અને વર્ક પ્રેશરને કારણે બીપીનો પ્રોબ્લેમ હવે જુવાનિયાઓમાં પણ જોવા મળે છે.…
- તરોતાઝા

ફોકસ પ્લસઃ કયું જામફળ ડાયાબિટીસ નિયંત્રિત કરશે?
નિધી ભટ્ટ જામફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ શું તમે જાણો છો કે તે ડાયાબિટીસ માટે પણ અનુકૂળ છે? ચાલો તમને તેના વિશે જણાવીએ.આજકાલ ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. 4 માંથી 1 વ્યક્તિ ડાયાબિટીસથી પીડાય છે.…









