- નેશનલ
જાણો વિક્રમ સંવત 2082નું પહેલુ ચંદ્ર ગ્રહણ ક્યારે લાગશે, જાણો શું ન કરવું જોઈએ
હિન્દુ સંવત પ્રમાણે વર્ષનું પહેલું અને વર્ષ 2025 પ્રમાણે બીજુ ચંદ્રગ્રહણ આગામી સપ્ટેમ્બરમાં લાગવા જઈ રહ્યું છે. આ ખગોળીય ઘટના ભાદરવા માસની પૂર્ણિમાએ, એટલે કે 7 સપ્ટેમ્બરે, પિતૃપક્ષની શરૂઆત સાથે થશે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણને ખૂબ મહત્વની ઘટના ગણવામાં આવે છે,…
- ઈન્ટરવલ
શરદ જોશી સ્પીકિંગ : ભરપૂર પૂર ને સરકારના સૂર : મેઘા બરસે લોકો તરસે….
સંજય છેલ જ્યારે પણ પૂર આવે એટલે સરકાર તરફથી નિવેદનો આવે છે. આટલાં વર્ષોથી આ નિવેદનો જ તો છે જે કોઇ મોટા પથ્થર કે પહાડની જેમ અડગ ઊભા રહીને પૂરને આવતાં રોકે છે… તો હવે મારું નિવેદન એ છે કે…
- સ્પેશિયલ ફિચર્સ
આવતીકાલે વર્ષનો છેલ્લો ગુરુ પુષ્ય નક્ષત્રઃ જાણો મૂહુર્ત અને મહત્વ
ગુજરાતમાં હાલ શ્રાવણના પવિત્ર માસની ઉજવણી થઈ રહી છે. આ પવિત્ર મહિનાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આવતીકાલે, 21 ઓગસ્ટે, માસિક શિવરાત્રિની સાથે ગુરુ-પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ રચાવા જઈ રહ્યો છે, જે ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે.…
- Top News
દિલ્હીમાં બોમ્બની ધમકીઓનો સિલસિલો યથાવત્, આજે ફરી બે સ્કૂલને મળ્યા ધમકી ભર્યા મેઈલ
નવી દિલ્હી: દિલ્હીમાં શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બની ધમકીઓનું સિલસિલો યથાવત્ છે. જેનાથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને વહીવટી તંત્રમાં ભયનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે. આજે ફરીથી બે સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા હતા. જેમાં નજફગઢ અને માલવીય નગરની સ્કૂલોનો સમાવેશ થાય છે. આ પ્રકારની…
- Top News
ગુડ ગવર્નન્સ તરફ કેન્દ્ર સરકારનું નવું પગલુ, ગુનેગાર નેતાઓની રાજકારણમાંથી થશે વિદાય?
નવી દિલ્હી: ભારતીય રાજકારણમાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે, કેન્દ્ર સરકાર નેતાઓની જવાબદારી વધારવા માટે નવા કાયદાઓ લોકસભામાં રજૂ કરવા જઈ રહી છે. આ બિલ પસાર કરવાનો મુખ્ય હેતુ એ છે કે જો પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્ય પ્રધાનઓ કે અન્ય મંત્રીઓને…
- રાશિફળ
આજનું રાશિફળ (20-08-25): આ રાશિઓના ભાગ્યના તાળા આજે ખૂલશે, થઈ જશો માલામાલ
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મૂંઝવણથી ભરેલો રહેશે. જેને કારણે સમયસર કોઈ નિર્ણય નહીં લો, તો તે તમારા માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. સરકારી નોકરી કરતા લોકોને આજે નફો થવાની શક્યતા છે. પ્રેમ જીવન જીવતા લોકોને તેમના જીવનસાથીના…
- નેશનલ
વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ ક્યાં વિવાદાસ્પદ ચૂકાદા આપ્યા હતા?
નવી દિલ્હી: ભારતની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી રાજકીય ગરમાગરમીનું કેન્દ્ર બની છે. ઈન્ડિ એલાયન્સે તેલંગાણાના ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.જ્યારે એનડીએએ તમિલનાડુના સીપી રાધાકૃષ્ણનને મેદાનમાં ઉતાર્યા છે. આ ચૂંટણી દક્ષિણ ભારતના બે દિગ્ગજો વચ્ચેની…