- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા…
હેન્રી શાસ્ત્રી માત્ર 40 હજારની વસતિ ધરાવતો યુરોપિયન દેશ લિંકેન્સ્ટાઈન પ્રતિકૂળતામાં અનુકૂળતાનું લાક્ષણિક ઉદાહરણ છે. વિશ્વના 195 દેશમાંથી માત્ર બે દેશ જ ડબલ લેન્ડલોક્ડ છે. મતલબ કે દેશમાં કોઈ દરિયા કિનારો નથી અને સમુદ્ર પાસે પહોંચવા બે આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગવી…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… : નાસદીય સૂત્ર: સનાતન ધર્મની વૈજ્ઞાનિક વિચારધારા
-દેવલ શાસ્ત્રી વ્યસ્ત જીવનમાં આકાશના તારાઓ જોવાનું ભૂલી ગયા છીએ. ક્યારેક જંગલમાં ફરવા જઈએ ત્યારે અથવા રાત્રે ગાડીમાં પંક્ચર પડે ત્યારે અંધારાનો લુફ્ત માણીએ છીએ. આમ તો અંધારિયા આકાશનું દર્શન રોજ કરવું જોઈએ , પણ શહેરના વાતાવરણમાં આપણે તેનાથી દૂર…
- ઈન્ટરવલ
આ તો સ્કેમ છેઃ નહેરુના અવસાનથી એમના અચ્છે દિન પૂરા થયા!
પ્રફુલ શાહ ડૉ. જયંતી ધર્મા તેમના લોન કૌભાંડ સમયની રાજકીય વિચારધારા અલપઝલપ જાણીએ તો આગળ વધુ મજા આવશે, વધારે સમજ પડશે. સ્વતંત્રતા બાદ સમાજવાદની પીપુડી ભારે અવાજે વાગતી- સંભળાતી હતી. સમાજવાદ છતાં પ્રગતિ, વિકાસ, આર્થિક સમૃદ્ધિ તો જોઇએ જ. એ…
- ઈન્ટરવલ
મગજ મંથન : સફળતાની સીડીનાં ત્રણ પગથિયાં: પ્રેરણા-પ્રોત્સાહન ને પ્રયાસ
-વિઠ્ઠલ વઘાસિયા સફળતા – પ્રેરણા, પ્રોત્સાહન, પ્રયાસ જીવનમાં સફળતા મેળવવા માટે ઘણા ઘટકો જવાબદાર હોય છે, તેમાં પણ એમાં આ ત્રણ મહત્ત્વનાં છે: પ્રેરણા (Inspiration), પ્રોત્સાહન (Encouragement)ં અને પ્રયાસ (Effort)ં. આ ત્રણે શબ્દો જેટલા સરળ લાગે છે તેટલાં જીવનના ઊંડાણમાં…
- ઈન્ટરવલ
ફોકસ: સામૂહિક ઉત્સવ એટલે બોનાલૂ પર્વ
ધીરજ બસાક ભારત સાંસ્કૃતિક વિવિધતાઓનો દેશ છે. અહીં દરેક ક્ષેત્રની પોતપોતાની એક વિશેષ સાંસ્કૃતિક પરંપરાઓ છે, જે લોકોના વિશ્ર્વાસ, જીવનશૈલી અને પ્રકૃતિથી જોેડાયેલી છે. આવું જ એક રંગીન જીવન જીવનાર અને સામૂહિક ગતિવિધિઓથી ઓતપ્રોત તહેવાર એટલે બોનાલૂ તહેવાર. જેને તેલંગાણા…
- ઇન્ટરનેશનલ
કામચટકાથી કચ્છ સુધી: દુનિયાના સૌથી વિનાશક ભૂકંપો અને તેની ભયાનક તવારીખો જાણો…
રશિયાના કામચટકા ટાપુ પર આજે સવારના આવેલા 8.8 તીવ્રતાના ભૂકંપે વિશ્વને ફરી કુદરતના રૌદ્ર સ્વરૂપની યાદ અપાવી છે. 8.8 તીવ્રતાના ભૂકંપ બાદ જાપાન, અમેરિકા અને અન્ય દેશોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, જેનાથી લોકોમાં ભય અને ચિંતા વધી છે.…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ…
દર્શન ભાવસાર લલાટે લખાયેલા અને લમણે લખાયેલા વચ્ચે ફરક શું? મહેમાન અને માથે પડેલા મહેમાન જેટલો….પૈસા વસૂલ ક્યારે થાય? અલબત્ત, પૈસા ખર્ચ્યા પછી…ગ્રહ નડતરની ખબર કેવી રીતે પડે? જ્યારે આપણો જ્યોતિષ પણ આડો ચાલવા માંડે ત્યારે.!નારદ મુનિ આજે જીવતા હોત…