- રાશિફળ

ચંદ્રની કળાથી નક્કી થાય છે તહેવાર! જાણો ‘પડતર દિવસ’નું રહસ્ય અને તેનું મહત્વ
ગઈકાલે ભારતભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, પરંતુ ગુજરાતીઓનું નવું વર્ષ 22 ઓક્ટોબરના રોજ શરૂ થવા જઈ રહ્યું છે. આ બે તહેવારો વચ્ચે આજના દિવસને ખાલી દિવસ તરીકે ઉજવાઈ છે. જેને ‘પડતર દિવસ’ અથવા ‘ધોકો’ કહેવામાં આવે છે, જે…
- રાશિફળ

આજનું રાશિફળ 21/10/2025: પાંચ રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો લાભ, જોઈ લો તમારી રાશિ છે કે નહીં…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશનુમા રહેશે. તમને કોઈ ખુશખબરી પણ મળી શકે છે. બિઝનેસમાં નવી યોજના પણ લાગુ કરી શકો, પરંતુ એની સાથે તમારા પાર્ટનરનો મત લેજો. પરિવાર સાથે બહાર જવાનું વિચારી શકો. તમારી આસપાસના લોકોથી થોડું અંતર…
- નેશનલ

દિવાળી પર શોપિયામાં આતંકવાદી હુમલો નિષ્ફળ, સુરક્ષા દળોને નિશાન બનાવવાનું કાવતરું હતું…
નવી દિલ્હી: દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામા સોમવારે સુરક્ષાબળોએ એક આઈઈડીને સમયસર શોધીને નિષ્ક્રિય કરી આતંકીઓના હુમલાને નિષ્ફળ કરવામાં સફળતા મળી છે. આ ઘટના હેફ વિસ્તારમાં બની, જ્યાં આતંકીઓએ સુરક્ષાબળોને નિશાન બનાવવાની યોજના બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ રોડથી વારંવાર…
- નેશનલ

આસિયાન સમિટમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે થશે બેઠક, સત્તાવાર જાહેરાતની પ્રતીક્ષા…
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાતની અટકળો સતત વધી રહી છે, જે ભારતથી અમેરિકા સુધીના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. પાંચ દિવસ પછી મલેશિયામાં આયોજિત આસિયાન શિખર સમ્મેલનમાં આ બંને નેતાઓની મુલાકાત…
- મનોરંજન

ડાન્સિંગ સ્ટાર શમ્મી કપૂરની ડિજિટલ દુનિયાના ‘બેતાજ બાદશાહ’ હતા, જાણો કઈ રીતે?
મુંબઈઃ જો કોઈ તમને એમ કહે કે ભારતમાં ઇન્ટરનેટના ઉદય પાછળના સાચા OGs કોઈ ટેક નિષ્ણાત નહીં, પરંતુ બોલીવુડનો ડાન્સિંગ સ્ટારનું યોગદાન હતું, તો આ વાત તમે કદાચ માનશો નહીં. પણ એ બિલકુલ સાચું છે. 90ના દાયકામાં જ્યારે ભારતમાં ઇન્ટરનેટ…
- સ્પેશિયલ ફિચર્સ

દિવાળીમાં જો તમારો મોબાઈલ ફોન ફાટી જાય તો શું કરવું? જાણી લો આટલી ટિપ્સ…
જો દિવાળી દરમિયાન લાઇટ, ફટાકડા અને ભીડ વચ્ચે તમારા મોબાઇલ ફોનમાં અચાનક ધુમાડો થવા લાગે, સ્પાર્કિંગ થવા લાગે કે ફૂટવા લાગે, તો ગભરાવાને બદલે, તાત્કાલિક કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવા જોઈએ. ખોટું પગલું નુકસાન વધારી શકે છે, તેથી અમુક ટિપ્સ અપનાવો…
- સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયા સામે વન-ડે કુલદીપને સ્થાન ન મળતા ભડક્યો અશ્વિન, જુઓ શું કહ્યું?
નવી દિલ્હીઃ ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીર હંમેશા પોતાના ક્રેકેટિંગ વિશ્વાસ પર અડગ રહે છે અને આઠમા નંબર સુધી બેટિંગને મજબૂત બનાવવા માટે ઓલરાઉન્ડર ખેલાડીઓની પસંદગી કરવી એ તેમની પ્રાથમિકતા છે, તેથી કુલદીપ યાદવ માટે મુખ્ય કોચની યોજનામાં ફિટ બેસવું…
- આમચી મુંબઈ

દિવાળીની ભેટ: મુંબઈ પોલીસે રૂ. 19 કરોડની ખોવાયેલી-ચોરાયેલી માલમતા પરત કરી
મુંબઈ: દિવાળીની પૂર્વ સંધ્યાએ મુંબઈ પોલીસે 19 કરોડ રૂપિયાની ચોરાયેલી કે ગુમાવેલી માલમતા મુંબઈવાસીઓને પરત કરી દીધી છે. ગયા અઠવાડિયે ચોરાયેલો માલ પરત કરવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આને કારણે ફરિયાદીઓ રાજીના રેડ થઈ ગયા છે. પાછી…









