- નવસારી
નવસારીમાં આકાશી આફત, ભારે વરસાદથી પૂર્ણા નદીમાં પૂર, 550થી વધુનું સ્થળાંતર
નવસારી: ગુજરાત સાવર્ત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના તમામ વિસ્તારમાં હળવા ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. નવસારીમાં પણ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. ઉપરવાસ અને જિલ્લામાં વરસાદથી પૂર્ણા નદીના જળસ્તરમાં ધરખમ વધારો થયો છે.…
- ધર્મતેજ
ચિંતન: ગુરુ તારો પાર ન પાયો
હેમુ ભીખુ ગુરુનો પાર પામવાની ચેષ્ટા જ બાળક જેવી છે. ગુરુની મહત્તા, ગુરુની સ્થિતિ, ગુરુનું સામર્થ્ય, ગુરુની સત્તા, ગુરુનું ઊંડાણ, ગુરુનો વિસ્તાર, ગુરુનો સાક્ષીભાવ અને ગુરુની સુક્ષ્મતાની તોલે સૃષ્ટિમાં કશું જ ન આવી શકે. ગુરુનો પાર પામવા માટે તો ક્યારેક…
- ધર્મતેજ
મારા નવ આશુતોષ અવતારોનું શ્રવણ અથવા 12 જ્યોતિર્લિંગની પૂજા કરશે તેમના પાપનો નાશ થશે…
શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ)`વૈશ્યનાથે આપેલા શિવલિંગનું પોતે જતન ન કરી શકતાં વૈશ્યનાથે મૃત્યુને ભેટવું પડયું. માટે હવે તેણે વૈશ્યનાથની પત્ની તરીકે ધર્મ પાળવો જોઈએ અને તેમની જેમ ચિતામાં બળીને મરી તેમનું અનુગમન કરવું એ જ મારા માટે…
- ધર્મતેજ
પ્રેમસખી-પ્રેમાનંદ પોતાના જીવનકાળમાં અંત સુધી હરિસ્મરણ કરતા રહ્યા!
ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની પ્રેમસખીએ ભક્તિ ભાવનાને અને શ્રીહરિની મૂર્તિને જ કેન્દ્રમાં રાખીને પોતાની પદરાશિનું નિર્માણ કર્યું છે, એવું નથી. એમના વિપુલ સર્જનને ઊંડાણથી અવલોકીએ અને તપાસીએ તો સંપ્રદાયના સિદ્ધાન્તોના, સહજાનંદસ્વામી કથિત તત્ત્વને પણ એમણે પોતાના પદનો વિષય…
- ધર્મતેજ
ગંગા નદી: પાણી જ નહીં સભ્યતા પણ પ્રવાહિત કરે છે…
ફોકસ – વીણા ગૌતમ આપણી નદીઓ જીવન પ્રદાન કરનારી છે. આપણી સભ્યતાઓ અને સંસ્કૃતિ નદી કિનારે વિકસિત થઈ છે. નદી વગર જીવન કલ્પી ન શકાય. જોકે વધતા પ્રદૂષણ અને નદીઓ પ્રત્યે લોકોની ઉદાસીનતાને કારણે જળસંકટ વધી રહ્યું છે. એના કારણે…
- ઇન્ટરનેશનલ
ભારતીયોને સરળતાથી મળશે UAEના ગોલ્ડન વિઝા! જાણી લો નવા નિયમો
સંયુક્ત આરબ અમીરાત (UAE)એ તેના ગોલ્ડન વિઝા નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે, આ નિયમોમાં ફેરફાર કરવાથી ભારતીયો માટે ગોલ્ડન વિઝા મેળવવા સરળ બનશે. આ નવી નીતિ હેઠળ, મોંઘા રોકાણો વિના નોમિનેશન આધારિત ગોલ્ડન વિઝા મેળવી શકાશે. આ પગલું ભારત અને…
- ધર્મતેજ
વિશેષ: એક એવું મંદિર, જ્યાં ઔરંગઝેબે પણ પોતાનું શીશ ઝુકાવ્યું હતું!
રાજેશ યાજ્ઞિક મહાકુંભના આયોજન પછી વિશ્વભરમાં પ્રયાગરાજનું આધ્યાત્મિક મહત્ત્વ ચર્ચામાં આવ્યું. લોકોનો પ્રયાગરાજના તીર્થક્ષેત્રોમાં રસ પણ વધ્યો. પ્રયાગરાજ આમ તો ત્રિવેણી સંગમ, સુતેલા હનુમાનજી અને અક્ષયવટના કારણે જાણીતું છે જ, પણ ત્યાં એક પૌરાણિક શિવ મંદિર પણ છે, જેનું ખૂબ…
- ધર્મતેજ
ગીતા મહિમા: દયા કરો
સારંગપ્રીત ગત અંકમાં ધૃતિ'ને દૈવી ગુણોમાં સ્થાન આપીને હવે ભગવાન કૃષ્ણદયા’ની છણાવટ કરી રહ્યા છે.હિંદુ શાસ્ત્રોમાં દયાને ઊંચું સ્થાન અપાયું છે, કારણ કે તે માનવજીવનના આદર્શોને સ્થિર રાખવા અને જીવનમાં પરમશાંતિ લાવવા માટેનો પાયાનો ગુણ છે. આમ, દયાનો ગુણ મૂળભૂત…