- નેશનલ

ટ્રમ્પના 100 ટકા ટેરિફથી ભારતની ફાર્મા કંપનીઓને કોઈ અસર નહીં, જાણો કઈ રીતે?
ભારતીય જેનેરિક દવાઓની નિકાસ પર ટેરિફ લાગુ નહીં થાય’: ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતો નવી દિલ્હી: અમેરિકાએ 1 ઓક્ટોબરથી દવા નિકાસ પર 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. દરમિયાન, ભારતીય ફાર્મા ઉદ્યોગે કહ્યું હતું કે ભારત લાંબા સમયથી ફાર્મા કંપનીમાં અગ્રેસર…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં કુદરતી આપત્તિનો કહેર: નવ વર્ષમાં 605 લાખ હેક્ટર પાકનો નાશ
ખેડૂતોને ₹ 54,600 કરોડથી વધુનું વળતર ચૂકવાયું મુંબઈ: છેલ્લા નવ વર્ષ દરમિયાન ધોધમાર વરસાદ, અતિવૃષ્ટિ અને દુષ્કાળને કારણે મહારષ્ટ્રમાં 605.26 લાખ હેકટર જમીનમાં પાકની પાયમાલી થઈ છે અને વળતર પેટે અસરગ્રસ્ત ખેડૂતોને 54 હજાર 600 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે…
- મનોરંજન

આઠ કલાકની શિફ્ટ મુદ્દે હવે ફરાહ ખાને દીપિકા પદુકોણ પર સાધ્યું નિશાન, શું કહ્યું?
મુંબઈ: કોરિયોગ્રાફર ફરાહ ખાન પોતાના વ્લોગને લઈને આજકાલ વધારે ફેમસ થઈ રહી છે. તે બોલીવુડની જાણીતી હસ્તીઓના ઘરે પોતાના શેફ દીલિપને લઈને જાય છે, જ્યાં તે જમવાનું બનાવવાની સાથે પોતાનો વ્લોગ પણ બનાવે છે. તાજેતરમાં ફરાહ ખાન અભિનેતા રોહિત સરાફના…
- નેશનલ

નવરાત્રીમાં મારુતિનો ધમાકો: 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં હજારો કાર વેચી!
નવી દિલ્હી: 22 સપ્ટેમ્બરથી નવો GST (ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) સ્લેબ લાગુ થયા બાદ ઘણી ઓટોમોબાઈલ કંપનીએ પોતાની કારના ભાવ ઘટાડ્યા છે. મારુતિ કંપની પણ ભાવ ઘટાડો કરનારી કંપનીઓ પૈકીની એક છે. જોકે, કારના ભાવ ઘટાડ્યા બાદ મારુતિ કંપનીનું વેચાણ…
- નેશનલ

ટ્રમ્પના નવા ટેરિફથી ભારતના ફર્નિચર ઉદ્યોગને થશે કેટલું નુકસાન?
ટેરિફના વધારા પછી ભારતીય કંપનીઓએ હવે નિકાસ માટે નવા દેશો તરફ ધ્યાન આપવું પડશે વોશિંગ્ટન/નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે રાતના અમુક નવા સેક્ટર પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ફાર્માસ્યુટિકલ પર 100 ટકા, ફર્નિચર પર પચાસ ટકા અને…









