- અમદાવાદ

પશ્ચિમ રેલવેની પ્રમોશનલ પરીક્ષામાં સામે આવ્યું મોટું પરીક્ષા કૌભાંડ: 10 રેલવેકર્મીઓ સામે નોંધાઈ FIR, જાણો સમગ્ર મામલો
અમદાવાદ: પશ્ચિમ રેલવેમાં પ્રમોશન માટે લેવાયેલી વિભાગીય પરીક્ષાઓમાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના 10 કર્મચારીઓના નામ સામે આવ્યા છે. જે પૈકીના કેટલાક તો સીનિયર ઓફિસર છે. આ તમામ લોકો સામે CBI દ્વારા FIR…
- ગાંધીનગર

ગુજરાતમાં જમીન સરવેમાં સુધારણા માટેની અધધધ 4 લાખ અરજી પેન્ડિંગ, કરોડોનો ખર્ચ પાણીમાં
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી ચાલી રહેલી જમીન રિ-સરવેની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરીમાં રહેલી વ્યાપક ભૂલો અને પેન્ડિંગ પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકારે વહીવટી તંત્રના વિકેન્દ્રીકરણનો મોટો નિર્ણય લીધો છે. વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે…
- દાહોદ

ભાજપ છોડીને આવેલ મહેશ વસાવા કૉંગ્રેસમાં જોડાશે: કેવી રહી છે આ આદિવાસી નેતાની રાજકીય સફર?
દાહોદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો AAPમાં તો AAPના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. બીજી તરફ કૉંગ્રેસની જનઆક્રોશ યાત્રા પણ ચાલી રહી છે. જેનું આજે દાહોદના કંભોઈ ગામે સમાપન…
- ઇન્ટરનેશનલ

ટેરિફથી અમેરિકા મજબૂત બન્યું: ડૉનાલ્ડ ટ્રમ્પે જંગી આવક થયાનો કર્યો દાવો, જાણો કેટલી રકમ મળી
વોશિંગટન ડીસી: વર્ષ 2025માં અમેરિકાએ વિશ્વના દેશો પર જુદા જુદા દરનો ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો હતો. જેના પરિણામે વિશ્વના દેશો આજે અમેરિકાને ટેરિફની ભરપાઇ કરી રહ્યા છે. જેની અસર અમેરિકાના અર્થતંત્ર પર પડી રહી છે. ટેરિફથી અમેરિકાને મોટી આવક થઈ…
- અમદાવાદ

વિકાસના કામો ગોકળગાયની ગતિએ થાય છે: AMCની સમીક્ષા બેઠકમાં ભાજપના કોર્પોરેટરોની ફરિયાદ
રાબેતામુજબ જવાબ આપતા અધિકારીઓને ઋષિકેશ પટેલે આપી સ્પષ્ટ સૂચના અમદાવાદ: સ્વચ્છ શહેરનું બિરૂદ ધરાવતા અમદાવાદ શહેરમાં આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. જેને લઈને ભાજપના કોર્પોરેટરો અને કાર્યકરોને લોકાભિમુખ બનાવવા માટે પ્રભારીમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાઈ…
- અમદાવાદ

અમદાવાદમાં મેકડોનાલ્ડ, KFC કેમ કરાયા સીલ?
અમદાવાદ: સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં અમદાવાદને દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકેનો એવોર્ડ મળ્યો છે. પોતાની આ ઉપલબ્ધિને કાયમ રાખવા જાળવી રાખવા માટે અમદાવાદ મહાનગરપાલિકા સતત પ્રયત્ન કરી રહી છે. શહેરને સ્વચ્છ રાખવાના અભિયાનમાં સોલિડ…
- તરોતાઝા

આરોગ્ય પ્લસઃ ન્યુમોનિયા એટલે શું?
સંકલન: સ્મૃતિ શાહ મહેતા છેલ્લાં ત્રણેક અઠવાડિયાથી આપણે વિભિન્ન પ્રકારના તાવ વિશે જાણકારી મેળવીએ છીએ. એનાં કારણ અને મારણ વિશે પણ માહિતી મેળવીએ છીએ. આ વખતે આપણે ન્યુમોનિયા વિશે જાણીશું… આયુર્વેદમાં ન્યુમોનિયાના તાવને `શ્વસનક જ્વર’ કહે છે. વ્યક્તિની અંદર દૂષિત…
- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ વકરતી ઍસિડિટીનું મુશ્કેલ સ્વરૂપ: GERD જીઈઆરડી
રાજેશ યાજ્ઞિક ગયા અઠવાડિયે આપણે ઍસિડિટીની ચર્ચા કરી. સાથે એક વાત એ પણ નોંધી કે જો ઍસિડિટી સતત રહ્યા કરે તો આ કાયમી સમસ્યા ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગ’ (GERD) તરીકે ઓળખાય છે. આયુર્વેદમાં, આ શારીરિક ઉપાધિનેઉર્ધ્વગ અમ્લપિત્ત’કહે છે. પિત્ત દોષના કારણે…









