Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 907 of 928
  • બુલઢાણામાં આપઘાતના પ્રયાસ માટે એકની અટકાયત

    મુંબઈ: મરાઠા સમુદાયને આરક્ષણની માગણી સાથે બુલઢાણામાં યોજાયેલા મોરચા દરમિયાન સ્ટેડિયમની ગૅલેરીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કરનારા ૪૦ વર્ષીય સંભાજી ભાકરેને પોલીસે અટકાયતમાં લીધો છે. બુધવારે પૂર્વ મહારાષ્ટ્રના બુલઢાણામાં મરાઠા આરક્ષણની માગણી સાથે મોરચો યોજવામાં આવ્યો હતો. મોરચા પૂર્વે બપોરે ૧૨.૩૦…

  • આપણે બોલીને નીકળી જવાનું ને? વાઈરલ વીડિયો પછી એકનાથ શિંદે ટ્રોલ થયા

    મુંબઈ: મરાઠા આરક્ષણની બેઠક બાદ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને બંને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારનો પ્રેસ કોન્ફરન્સ શરૂ થવા પહેલાંનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વાઈરલ થવાને કારણે નવો વિવાદ…

  • ગુજરાત એ દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે: રાષ્ટ્રપતિ

    વિધાનસભામાં રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશનનું ઉદ્ઘાટન (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાત વિધાનસભા, ગાંધીનગર ખાતે આજે ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂજીના વરદ હસ્તે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં ગુજરાત વિધાનસભા ખાતે ‘રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ…

  • ગુજરાતના મુખ્ય પ્રધાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને બનાસકાંઠાની બહેનોની હાથવણાટ સાડી આપી ભેટ

    અમદાવાદ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કર્યું હતું. પૂર્વે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાથ વણાટની સાડી ભેટ આપીને તેમને આવકાર્યાં હતા. તો રાષ્ટ્રપતિ મુર્મૂએ ગુજરાત વિધાનસભામાં પોતાનું વક્તવ્ય આપવાની શરૂઆત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને તેમના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ…

  • ભાવનગરના યાત્રાળુઓનાં અકસ્માતમાં મોત અંગે વડા પ્રધાને દુ: ખ વ્યક્ત કર્યું

    અમદાવાદ: ભાવનગરથી મથુરા દર્શન કરવા નીકળેલા યાત્રાળુઓની બસને રાજસ્થાનના ભરતપુર પાસે થયેલા અકસ્માતમાં ૧૧ થી વધુ યાત્રાળુઓનાં મોતની ગટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ…

  • રાજ્યમાં બળાત્કારના ૧૧ આરોપીઓને ફાંસી અને ૬૮ને આજીવન કેદની સજા થઇ છે: સંઘવી

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ કૉંગ્રેસના ધારાસભ્યએ રાજ્યમાં મહિલાઓની સુરક્ષાની બાબતે સરકારને ભીડવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગૃહ રાજ્ય પ્રધાને મહિલાઓની સુરક્ષાના મામલે ઉઠાવેલા સવાલોના જવાબમાં કહ્યું હતું કે, રાજ્યમાં બળાત્કારના ૧૧ આરોપીને ફાંસીની સજા…

  • ગુજરાતમાં દારૂબંધીને પડકારતી અરજીઓની ૯મી ઓક્ટોબરે હાઇ કોર્ટમાં સુનાવણી શરૂ થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં વર્ષોથી ચાલી રહેલી દારૂબંધી વચ્ચે પણ વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી અને દેશી દારૂ પકડાય છે, દારૂબંધીના ફાયદાની સાથો સાથે ગેરફાયદા પણ ઘણાં છે તેમજ સમાનતાથી જીવવાના અને ખાવા-પીવાના અધિકારનું હનન થતું હોવાના દાવા વચ્ચે ગુજરાત…

  • પારસી મરણ

    મીનુ નોશીર ગાંધી તે મરહુમ ફીલોમીનાનાં ખાવીંદ, તે મરહુમો બાનુબઈ તથા નોશીર ગાંધીનાં દીકરા. તે પીરાન, ફરઝાદ તથા મહારૂખ ગાંધી કાનાડેનાં બાવાજી. તે રૂખશાના તથા રીના ગાંધી અને વિનાયક કાનાડેનાં સસરાજી. તે સામી, સાયરસ તથા મરહુમ ફીરોઝનાં ભાઈ. તે રૂસ્તમનાં…

  • હિન્દુ મરણ

    કડવા પાટીદારલાડોલ હાલ કાંદિવલી ગં. સ્વ. સીતાબેન કાનજીભાઈ પટેલ (ઉં.વ. ૮૩) તે ૧૩/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે જીતુભાઇ, લતાબેન, દિપીકાબેન, જીજ્ઞાબેનના માતુશ્રી. શોભા, રાકેશ, પરેશ તથા ચૈતન્યના સાસુ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહારબંધ છે.દેસાઈ સઇ સુથાર જ્ઞાતિગામ ઇંગરોડા (ભાડ) હાલ…

  • શેર બજાર

    સોનામાં વધુ ₹ ૭૪નો ઘટાડો, ચાંદીમાં ₹ ૨૫નો સુધારો

    મુંબઈ: અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના ફુગાવાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોની નવી લેવાલીનો અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને સોનાના…

Back to top button