Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 874 of 928
  • આમચી મુંબઈ

    મુંબઈમાં છૂટોછવાયો રાજ્યમાં ચાર દિવસ મુશળધાર વરસાદ

    વરસાદ, ટ્રાફિક અને ગણપતિ દર્શન…વીક-એન્ડમાં બાપ્પાના દર્શન માટે નીકળનારા ભક્તોએ આ સમસ્યાઓને ધ્યાનમાં લઈને જ ઘરની બહાર નીકળવું પડશે. (અમય ખરાડે) (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશોત્સવના પહેલા દિવસથી રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. મુંબઈમાં પણ મંગળવારથી વરસાદના હળવાથી ભારે ઝાપટાં…

  • આમચી મુંબઈ

    શિવડી-નવી મુંબઈ વચ્ચે ડિસેમ્બરથી ઝડપી પ્રવાસ

    મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટનું ૯૬.૬૦ ટકા કામ પૂરું (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટીએ (એમએમઆરડીએ) હાથમાં લીધેલા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ (શિવડી-ન્હાવાશેવા સી લિંક)નું ૯૬.૬૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બાકીનું કામ ઝડપથી પતાવીને નિયત…

  • ચીનની અવળચંડાઈ અરુણાચલના ખેલાડીઓનો પ્રવેશ રોક્યો

    અનુરાગ ઠાકુરે જોરદાર વિરોધ નોંધાવીને બીજિંગનો પ્રવાસ રદ કર્યો નવી દિલ્હી: ચીને ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા અરુણાચલ પ્રદેશના ત્રણ વુશુ (કુંગ ફુ જેવી રમત. ચીનની ભાષામાં વુ એટલે માર્શલ અને શુ એટલે આર્ટ્સ) રમતના ખેલાડીને એશિયન ગૅમ્સ જે શહેરમાં યોજાઇ…

  • ભારતે પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું

    મોહાલી: મોહાલીમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો પાંચ વિકેટથી વિજય થયો હતો. ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૨૭૬ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ…

  • (no title)

    મુસ્લિમ મરણ દાઉદી વ્હોરામરહુમ હકીમુદ્દીનભાઇ દાહોદવાલા (પેપરવાલા) ના દીકરી ફાતેમાબહેન સૈફુદ્દીન દાહોદવાલા (છાપાવાલા) શુક્રવાર તા. ૨૧-૯-૨૩ના ગુજરી ગયા છે. મરહુમ યુસુફી તથા શબ્બીરભાઇ પેપરવાલા માજી તસ્નીમબહેન શબ્બીર દાહોદવાલા (પેપરવાલા)ના સાસુ. તથા ફરીદાબેન, ફેમીદાબહેન, બાનુબહેન, દુરૈયાબહેનના બહેન. શબ્બીર હકીમુદ્દીન દાહોદવાળા (છાપાવાલા)…

  • આજનું પંચાંગ

    આજનું પંચાંગ પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર શરદૠતુ*, શનિવાર, તા. ૨૩-૯-૨૦૨૩,ધરોઆઠમ, ગૌરી વિસર્જન ભારતીય દિનાંક ૧, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૮ જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૮ પારસી શહેનશાહી રોજ ૯મો…

  • હિન્દુ મરણ

    હિન્દુ મરણ ગામ અડપોદરા, હાલ મુલુંડ ગં. સ્વ. પુષ્પાબેન ભાલચંદ્ર પંડયા (ઉં. વ. ૮૯) તા. ૨૧-૯-૨૩ના અક્ષરનિવાસી થયા છે. તે મહેશભાઇ, પંકજભાઇ, સંજયભાઇ, આશાબેન મુકેશકુમાર ઉપાધ્યાય, બીનાબેન પ્રકાશકુમાર આચાર્યના માતુશ્રી. વાસંતીબેન, નીલાબેન, બીનાબેનના સાસુ. સ્વ. હરિચંદ્ર, સ્વ. કાંતિભાઇ, સ્વ. તારાબેન,…

  • જૈન મરણ

    જૈન મરણ દશા શ્રીમાળી જૈનસ્વ. કાશીબેન મોહનલાલ શેઠના પુત્ર ભાનુરાય શેઠ (ઉં.વ. ૮૮) હાલ મુંબઇ, પદમાબેનના પતિ. ગૌતમના પિતા તથા શ્રદ્ધાના સસરા. તા. ૨૧-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.અ. સૌ સ્મિતા ગીરીશ ગોરનું તા. ૨૦-૯-૨૩ના અવસાન…

  • પારસી મરણ

    પારસી મરણ ખુશરૂ બહાદુર વાડીયા તે મહાબાનુ કે. વાડીયાના ખાવીંદ તે ખોરશેદ તથા મરહુમ બહાદુર વાડીયાના દીકરા. તે ફીરદોશ વાડીયા અને શેઝનીન ટંપાલના બાવાજી. તે નાઝનીન અને બોમીના સસરાજી. તે રોહીનતન, પીરોજ તથા મરહુમો વીરાફ અને જરીનના ભાઈ. તે સનાયા…

  • અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ: રંગબેરંગી રોશનીથી મંદિર શણગારાયું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાની સરહદે અરવલ્લીની ગીરીમાળામાં બીરાજમાન માઁ અંબાના ધામ અંબાજીમાં શનિવારથી એટલે કે તા. ૨૩મી સપ્ટેમ્બરથી લઈને ૨૯ સપ્ટેમ્બર સુધીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. ભાદરવી મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઇભક્તો પગપાળા સંઘો લઈને માતાજીના વિશેષ દર્શને આવતા…

Back to top button