Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 866 of 928
  • ગુજરાતમાં આજથી ટેકાના ભાવે પાકો ખરીદવા ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી શરૂ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. 25 સપ્ટેમ્બરથી 16 ઑક્ટોબર દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસીઇ મારફત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.ગાંધીનગર ખાતે તાજેતરમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને…

  • અંબાજી ઝાકમઝોળ: સુવર્ણ જડિત મંદિર અવનવી રોશનીના શણગારથી દેદીપ્યમાન

    (અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: ભાદરવી પૂનમના મહામેળામાં પ્રથમ દિવસથી જ લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી અંબાજી ધામને જય અંબે….. બોલમાડી…… અંબેના નાદથી સતત ગજવી રહ્યા છે, તેમાં સુવર્ણ જડિત મંદિર અને રોશનીના સમન્વય થકી અંબાજી ઝાકમઝોળ થઇ ગયું છે. શ્રદ્ધા,…

  • ભુજ જમીન પ્રકરણમાં તત્કાલીન કલેકટર પ્રદીપ શર્મા અને બિલ્ડર સંજય શાહના બે દિવસના રિમાન્ડ મંજૂર

    ભુજ: શહેરના એરપોર્ટ રિગરોડ પર આવેલી સરકારી ખરાબાની 1 એકર 38 ગુંઠા જમીનને `લાગુની જમીન’ તરીકે બિલ્ડરને આપી દેવાના ગુનામાં લાંબા સમયથી કાયદાકીય પ્રશ્નોનો સામનો કરી રહેલા કચ્છના તત્કાલીન કલેકટર અને ફરજમોકૂફ આઈએએસ અધિકારી પ્રદીપ શર્મા અને બિલ્ડર સંજય શાહના…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    કપોળનાગેશ્રીવાળા હાલ દહિસર શ્રી કનૈયાલાલ દુર્લભદાસ મહેતા ના ધર્મપત્ની અ. સૌ. રસીલાબેન (ઉં. વ. 80). તે ભરત ,ધર્મેન્દ્ર , સ્મિતા ,હેમા ના માતુશ્રી. તે હિના ,લીના, શ્રી જનક ગાંધી, શ્રી ચેતન મહેતાના સાસુ. તે સ્વ. ઇન્દ્રજીત ભાઈ, સ્વ.રમેશ ભાઈ ,…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનદેશલપુર (કંઠી)ના ચંદનબેન સાવલા (ઉં.વ. 74)ના 20/9ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. લખમીબેન નાનજી મોનજીના પુત્રવધૂ. જેઠાલાલના પત્ની. નરેશ, મયુરના માતા. નવિનાર મમીબાઇ રામજી લખમશી છેડાના પુત્રી. કસ્તુરબેન, દિશાના પુષ્પાબેન અમૃતલાલ, ધનવંતી બાબુલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી.…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર શરદઋતુ), સોમવાર, તા. 25-9-2023, પરિવર્તિની સ્માર્ત એકાદશીભારતીય દિનાંક 3, માહે આશ્વિન, શકે 1945વિક્રમ સંવત 2079, શા. શકે 1945, ભાદ્રપદ સુદ-10જૈન વીર સંવત 2549, માહે ભાદ્રપદ, તિથિ સુદ-10પારસી શહેનશાહી રોજ 11મો ખોરશેદ, માહે 2જો અર્દીબહેશ્ત, સને…

  • વેપાર

    અમેરિકન અર્થતંત્ર, એફઆઇઆઇ અને એફએન્ડઓ એક્સપાઇરી નક્કી કરશે માર્કેટની દશા

    ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજાર માટે સમીક્ષા હેઠળનું પાછલું સપ્તાહ ખૂબ નિરાશાજનક રહ્યું હતુંં. ટૂંકમાં યુએસ ઈકોનોમીના ડેટા, એફઆઈઆઈનું વલણ, એફએન્ડઓ એક્સપાયરી અને તે બધું આ સપ્તાહે બજારને દિશા આપશે. બેન્ચમાર્ક શેરઆંકો ત્રણ સપ્તાહની તેજી પછી ગયા અઠવાડિયે 2.5…

  • ફડણવીસે લીધી પૂરગ્રસ્ત નાગપુરની મુલાકાત, લોકોનો રોષ વહોરી લેવો પડ્યો

    મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સવારે પૂરગ્રસ્ત નાગપુરની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્તોને મળ્યા હતા. ફડણવીસના વતન નાગપુરમાં આવી સ્થિતિ સર્જાવા માટે લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. સુવિધાના અભાવે પૂરની સ્થિતિ સર્જાઇ હોવાના આક્ષેપ સાથે નાયબ મુખ્ય…

  • ગણપતિ વિસર્જનની ભીડ વચ્ચે બાળકીના અપહરણનો પ્રયાસ: મહિલાની ધરપકડ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણપતિ વિસર્જન દરમિયાન ભીડનો લાભ ઉઠાવી ગુજરાતી વેપારીની પાંચ વર્ષની પુત્રીનું કથિત અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના દક્ષિણ મુંબઈમાં બની હતી. પિતાની સતર્કતાથી અપહરણની યોજના નિષ્ફળ જતાં પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.વી. પી. રોડ પોલીસે ધરપકડ કરેલી…

Back to top button