Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 866 of 928
  • ચૂડામાં ધોધમાર વરસાદમાં પુલ તૂટ્યો

    ભોગાવોમાં ડૂબેલા દસમાંથી ચારનો બચાવ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે વઢવાણ તાલુકાના વસ્તડી અને ચૂડા ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો હતો. જેને કારણે પુલ પરથી જઇ રહેલા 10 લોકો પાણીમાં ગરકાવ થયા હોવાની કેટલાક મીડિયા અહેવાલોએ…

  • બિહારમાં લઠ્ઠાકાંડ: બેનાં મોત, બે જણે દૃષ્ટિ ગુમાવી

    મુઝફ્ફરપુર (બિહાર): પોલીસે રવિવારે જણાવ્યું હતું કે મુઝફ્ફરપુર જિલ્લામાં લઠ્ઠો પીવાથી બે જણ મૃત્યુ પામ્યાં હતાં અને અન્ય બે જણે દૃષ્ટિ ગુમાવી હતી. એડિશનલ એસ. પી. અવધેશ દીક્ષિતે જણાવ્યું હતું કે કાઝી મહંમદપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ ઘટના બની હતી…

  • આખા દેશને વંદે ભારત ટે્રનથી આવરી લેવાશે: મોદી

    જામનગર-અમદાવાદ સહિતની નવ ટે્રનને લીલી ઝંડી નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગર – અમદાવાદ સહિતની નવ વંદે ભારત ટે્રનને રવિવારે લીલી ઝંડી બતાવી હતી અને જણાવ્યું હતું કે આખા દેશને ટૂંક સમયમાં વંદે ભારત ટે્રનથી આવરી લેવાશે. અમારી સરકાર…

  • એકસ્ટ્રા અફેર

    ચંદ્રયાન 3 સાવ નિષ્ફળ નથી એ મોટી સિદ્ધિ

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ચંદ્રયાન 3નું ચંદ્ર પર સફળ સોફટ લેન્ડિંગ થયું ત્યારે આખો દેશ ઝૂમી ઊઠેલો. 14 જુલાઈ 2023 ના રોજ લોંચ કરાયેલા ચંદ્રયાન 3 યાનના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે બરાબર 40 દિવસ પછી 23 ઓગસ્ટ 2023…

  • ગુજરાતમાં આજથી ટેકાના ભાવે પાકો ખરીદવા ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી શરૂ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. 25 સપ્ટેમ્બરથી 16 ઑક્ટોબર દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસીઇ મારફત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.ગાંધીનગર ખાતે તાજેતરમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને…

  • અંબાજી ઝાકમઝોળ: સુવર્ણ જડિત મંદિર અવનવી રોશનીના શણગારથી દેદીપ્યમાન

    (અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: ભાદરવી પૂનમના મહામેળામાં પ્રથમ દિવસથી જ લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી અંબાજી ધામને જય અંબે….. બોલમાડી…… અંબેના નાદથી સતત ગજવી રહ્યા છે, તેમાં સુવર્ણ જડિત મંદિર અને રોશનીના સમન્વય થકી અંબાજી ઝાકમઝોળ થઇ ગયું છે. શ્રદ્ધા,…

  • ભુજ જમીન પ્રકરણમાં તત્કાલીન કલેકટર પ્રદીપ શર્મા અને બિલ્ડર સંજય શાહના બે દિવસના રિમાન્ડ મંજૂર

    ભુજ: શહેરના એરપોર્ટ રિગરોડ પર આવેલી સરકારી ખરાબાની 1 એકર 38 ગુંઠા જમીનને `લાગુની જમીન’ તરીકે બિલ્ડરને આપી દેવાના ગુનામાં લાંબા સમયથી કાયદાકીય પ્રશ્નોનો સામનો કરી રહેલા કચ્છના તત્કાલીન કલેકટર અને ફરજમોકૂફ આઈએએસ અધિકારી પ્રદીપ શર્મા અને બિલ્ડર સંજય શાહના…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    કપોળનાગેશ્રીવાળા હાલ દહિસર શ્રી કનૈયાલાલ દુર્લભદાસ મહેતા ના ધર્મપત્ની અ. સૌ. રસીલાબેન (ઉં. વ. 80). તે ભરત ,ધર્મેન્દ્ર , સ્મિતા ,હેમા ના માતુશ્રી. તે હિના ,લીના, શ્રી જનક ગાંધી, શ્રી ચેતન મહેતાના સાસુ. તે સ્વ. ઇન્દ્રજીત ભાઈ, સ્વ.રમેશ ભાઈ ,…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનદેશલપુર (કંઠી)ના ચંદનબેન સાવલા (ઉં.વ. 74)ના 20/9ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. લખમીબેન નાનજી મોનજીના પુત્રવધૂ. જેઠાલાલના પત્ની. નરેશ, મયુરના માતા. નવિનાર મમીબાઇ રામજી લખમશી છેડાના પુત્રી. કસ્તુરબેન, દિશાના પુષ્પાબેન અમૃતલાલ, ધનવંતી બાબુલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી.…

Back to top button