Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 860 of 928
  • ઈન્ટરવલ

    સદ્ભાવનાનાં મૂળિયાં મરી નથી પરવાર્યાં

    મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા ‘તમારું કર્મ સત્કર્મ હોય તો પણ એની પાછળ સાધુભાવ હોવો જોઈએ.’– શ્રી કૃષ્ણસદ્ભાવના એટલે આપણે ભલે ગમે તે જાતિ, જ્ઞાતિ કે જુદી જુદી રાષ્ટ્રીયતાના હોઈએ પણ આપણી વચ્ચેનું આ અંતર હોવા છતાં,આપણામાં એક સામાન્ય ભાવ હોવો…

  • ઈન્ટરવલ

    પાકિસ્તાન કે આંગનેમેં બ્યુટી કોન્સ્ટેસ્ટ કા કયાં કામ હૈ??

    ફોકસ -ભરત વૈષ્ણવ પાકિસ્તાન સરકારનો ગુસ્સો વાજબી છે. કંઇ સરકાર આવી હરકત સહન કરી શકે?? શઠમ્ પ્રતિ સાઠયમ કુર્યાત એમ સંસ્કૃતમાં કહેવાય છે. કદાચ પાકિસ્તાનમાં સંસ્કૃત ભાષાની જાણકારી ખાસ નહીં હોય તેવું અનુમાન છે. કોઇ રડ્યાખડ્યાને સંસ્કૃત ભાષા આવડતી હોય!…

  • ઈન્ટરવલ

    કેરોલિના રીપર પ્રકરણ ૧૬

    તમે આઇટીવાળા ઓછાને જાસૂસ વધુ લાગો છો પ્રફુલ શાહ આસિફ પટેલે દોડીને બાથરૂમમાં જોયું. અંદર એક જ હિલચાલ દેખાઇ. એ પણ કદાચ આખરી હતી અંધેરીના વર્સોવા રોડ પર આવેલા કૉફી શૉપમાં વિકાસ ક્યારનો બેઠો હતો. હવે ઇંતેઝારનો ખૂબ કંટાળો આવતો…

  • ઈન્ટરવલ

    મુંબઇના દમદાર મેયર : વીર વિઠ્ઠલભાઈ પટેલ

    આજે દોઢસોમી જન્મજયંતી ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી વર્ષ ૧૯૨૪ના ડિસેમ્બર દરમ્યાન આઝાદીના આંદોલન ધીમા પડવા લાગ્યાં હતાં. ચંપારણથી અસહકાર સુધીના આંદોલન ચાલતાં હતાં ત્યારે એવું વાતાવરણ હતું કે નજીકના સમયમાં દેશ આઝાદ થઇ જશે. ગાંધીજી દ્વારા શરૂ કરાયેલ…

  • ઈન્ટરવલ

    ભક્તિ, શક્તિ ને પ્રેમનો ત્રિવેણી સંગમ સમો વિશ્ર્વવિખ્યાત ‘તરણેતરનો મેળો’

    તસવીરની આરપાર -ભાટી એન. ચોમાસામાં ખાસ કરી શ્રાવણ, ભાદરવા માસમાં મેળાની મોસમ છલકે છે! હૃદયાનુભૂતિને શાતા આપવા માટેનું મનોરંજન જનગણ મનને પાવનકારી બનાવી લોક પ્રીતિની રસનિષ્પતિની અભિવ્યક્તિ થાય. મેળાની ધૂપસુગંધ જનસામાન્યમાં ઈશ્ર્વર ભક્તિ, પ્રેમ ભક્તિ, સંસ્કૃતિ ભક્તિ વેશભૂષા ભક્તિના કર્તવ્ય…

  • મંગલસૂત્રનાં મોતી સમાન છે ચોવકો!

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ કચ્છી ભાષા સમાન મંગલસૂત્રમાં સૌથી મોંઘેરો માલ હોય તો તે ચોવકો છે. દરેક હાલમાં સાંત્વના આપતી, બોધ આપતી અને ભાવ વ્યક્ત કરતી કચ્છી ચોવકો આજે પણ અનાયાસે કચ્છીમાડૂની બોલચાલમાં અભિવ્યક્ત થતી જોવા મળે છે. તો કરીશું…

  • આપણું ગુજરાત

    નર્મદા ડેમની સપાટીમાં વધારો: 15 ગેટ ફરી ખોલાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નર્મદા નદી પરના ઉપરવાસમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થતા સરદાર સરોવરમાં પાણીનો આવરો વધી રહ્યો છે. તાજેતરમાં જ ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા નદી પટ વિસ્તારમાં આવેલા નર્મદા, ભચ, વડોદરા સહિતના જિલ્લાઓમાં…

  • અનંત ચતુર્દશીના વિસર્જન માટે બીએમસી સજ્જ

    10,000 કર્મચારી, 71 કંટ્રોલ રૂમ, 198 કૃત્રિમ તળાવ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશોત્સવ તહેવારની પાર્શ્વભૂમિ પર હવે ગુરુવારે 28 સપ્ટેમ્બરના અનંત ચતુર્દશીના દિવસે ગણપતિબાપ્પાની મૂર્તિનું નિર્વિઘ્ન રીતે વિસર્જન પાર પાડવા મુંબઈ મહાનગરપાલિકાએ જબરદસ્ત તૈયારીઓ કરી છે. પાલિકાના લગભગ 10,000 કર્મચારી, 71…

  • કાંદાના વેપારીઓની આજે મહત્ત્વની બેઠક

    150 કરોડનું ટર્નઓવર થયું ઠપ: છેલ્લા છ દિવસથી લિલામી બંધ નાશિક: જિલ્લા વેપારી એસોસિયેશને 20મી સપ્ટેમ્બરથી વિવિધ માગણી કરીને લિલામીમાં સહભાગી ન થવાનો નિર્ણય લીધો છે. જોકે શુક્રવારે મહત્ત્વની બેઠક પાર પડ્યા બાદ જ લિલામી અંગેની રણનીતિ ઘડવામાં આવશે, એવું…

  • મુલુંડમાં સગીરા પર બે જણે ગુજાર્યો બળાત્કાર: એકની ધરપકડ

    ઘેનયુક્ત ઠંડું પીણું પિવડાવી દુષ્કર્મ આચર્યાનો સગીરાનો આક્ષેપ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુલુંડમાં 16 વર્ષની સગીરા સાથે બે જણે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતાં પોલીસે પડોશીની ધરપકડ કરી હતી. ઘેનયુક્ત ઠંડું પીણું અને શરાબ પિવડાવી આરોપીએ બળાત્કાર ગુજાર્યો હોવાનો…

Back to top button