જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનલુણીના કલ્યાણજી ઘેલા આણંદ ગલીયા (ઉં.વ. ૭૪) તા. ૨૫-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. મમીબાઇ ઘેલાના સુપુત્ર. રેખાબેનના પતિ. હેમંતના પિતાશ્રી. તે કેસર, હીરજી, ઝવેર, વસંતના ભાઇ. સોલાપુરના મુગટલાલ શાહના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હેમંત કલ્યાણજી ગલીયા, ઇ/૧૦,…
ત્રીજી વન-ડેમાં ન્યૂઝિલેન્ડનો સાત વિકેટથી વિજય: ૧૫ વર્ષ બાદ બંગલાદેશમાં જીતી વન-ડે સિરીઝ
મિરપુર: એડમ મિલ્નેની ચાર વિકેટ અને વિલ યંગની ૭૦ રનની મદદથી ત્રીજી વન-ડેમાં ન્યૂઝિલેન્ડે બંગલાદેશ સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. મીરપુરમાં રમાયેલી મેચમાં બંગલાદેશે પ્રથમ બેટિંગ કરતા ૧૭૧ રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝિલેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને ૧૭૨ રન…
એશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે પણ ભારતીય ખેલાડીઓની કમાલ: એક ગોલ્ડ સહિત ત્રણ મેડલ જીત્યા
હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે ભારતે ગોલ્ડ મેડલ સહિત ત્રણ મેડલ જીત્યા હતા. આ સાથે એશિયન ગેમ્સમાં ભારત મેડલ ટેલીમાં ૧૩ મેડલ્સ સાથે છઠ્ઠા નંબરે પહોંચ્યું છે જેમાં ત્રણ ગોલ્ડ, ચાર સિલ્વર અને છ બ્રોન્ઝનો સમાવેશ…
વર્લ્ડકપ માટે શ્રીલંકાએ જાહેર કરી ટીમ: દાસુન શનાકા જ રહેશે કેપ્ટન
કોલંબો: ભારતમાં રમાનારા વર્લ્ડકપ ૨૦૨૩ માટે શ્રીલંકાએ ટીમની જાહેરાત કરી હતી. આ ટૂર્નામેન્ટ ૫ ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. દાસુન શનાકા વર્લ્ડ કપમાં શ્રીલંકન ટીમની કેપ્ટનશિપ કરશે. જ્યારે કુસલ મેન્ડિસ વાઇસ કેપ્ટનની ભૂમિકામાં હશે. ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાને આ ટીમમાં…
આયરલેન્ડ સામે વન-ડેમાં ઇંગ્લેન્ડે રચ્યો ઇતિહાસ: આઠ ઓવરમાં ફટકાર્યા ૧૦૦ રન
બ્રિસ્ટલ: બ્રિસ્ટલમાં રમાયેલી આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ૩૧ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૨૮૦ રન બનાવ્યા હતા. દરમિયાન વરસાદ વરસ્યો હતો. બાદમાં વરસાદના કારણે મેચને પરિણામ વિના જ…
- શેર બજાર
એફઆઇઆઇની એકધારી વેચવાલી વચ્ચે સેન્સેક્સે ૬૬,૦૦૦ની સપાટી ગુમાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની એકધારી વેચવાલીના દબાણ વચ્ચે શેરબજારમાં સતત બીજા સત્રમાં પણ નિરસ માહોલ રહ્યો હતો અને ખાસ કરીને આઇટી અન્ે બેન્કિંગ શેરોમાં જોરદાર વેચવાલીને કારણે સેન્સેક્સે સાધારણ ઘટાડા સાથે ૬૬,૦૦૦ની સપાટી…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ ચાંદી ₹ ૧૪૫૮ ગબડી, શુદ્ધ સોનું ₹ ૧૯૬ તૂટીને₹ ૫૯,૦૦૦ની અંદર
મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ રહેતાં…
- એકસ્ટ્રા અફેર
મધ્ય પ્રદેશમાં તોમરની એન્ટ્રી, મામા શિવરાજનું બોર્ડ પૂરું
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મધ્ય પ્રદેશમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ને તેમાં કોણ જીતશે તેની અટકળો ચાલી રહી છે. આ અટકળો વચ્ચે ભાજપે બીજી યાદી જાહેર કરીને ૩૯ બેઠકોનાં ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ત્રણ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદઋતુ), બુધવાર, તા. ૨૭-૯-૨૦૨૩, પ્રદોષભારતીય દિનાંક ૫, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૧૩જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૩પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩પારસી…
પ્રજામત
મત કોને આપવો?થોડા સમયમાં નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે. આપણે ત્યાં મતદાન સરેરાશ ૬૦ થી ૬૫ ટકા જેટલું થાય છે. એટલે ચૂંટણી અગાઉ મતદાન વધારે કરવા ઝુંબેશ ચલાવાય છે, પરંતુ મતદાર તરીકે મૂંઝવણ થાય છે કે મત કોને આપવો? કારણ…