Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 856 of 928
  • લાડકી

    પરમ જ્ઞાની, પરમ વિદ્વાન, કવિતા-સમ્રાટશ્રી શ્રી સ્વ. કેસરિયાજી કવિને શ્રદ્ધાંજલિ

    લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી મારે આમ તો, ઘણાંની શ્રદ્ધાંજલિ લખવાની આવે છે. પણ એક કવિ મહાશયની શ્રદ્ધાંજલિ લખવાનું કામ જરા કપરું કહેવાય. કારણ કે ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ’ એવાં પહોંચ બહારનાં કવિની શ્રદ્ધાંજલિ લખું તો ક્યાંથી શરૂ…

  • લાડકી

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • આમચી મુંબઈ

    ગરવારે ક્લબની ચૂંટણીના પરિણામ જાહેર: જીસીએચ ડાઈનામિક ગ્રુપનો જ્વલંત વિજય

    સાયરસ ગોરીમાર, અજમેરા મનીષ, ચેતન બાવિશી, જનક ગાંધી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગરવારે ક્લબની ચૂંટણીનાં પરિણામ ૨૬મી સપ્ટેમ્બર, મંગળવારે મોડી સાંજે જાહેર થયાં હતાં, જેમાં જીસીએચ ડાઈનામિક ગ્રુપનો જ્વલંત વિજય થયો હતો. ડાઈનામિક ગ્રુપની સામેની રાજ પુરોહિતની પેનલનો કારમો પરાજય થતાં…

  • દક્ષિણ મુંબઇનો બેલાસિસ પુલ તોડીને નવા પુલનું બાંધકામ કરાશે

    મુંબઇ: દક્ષિણ મુંબઈના ૧૨૭ વર્ષ જૂના બેલાસિસ પુલને તોડીને એની જગ્યાએ નવો પુલ બાંધવા માટે પશ્ર્ચિમ રેલવેએ તૈયારીઓ શરૂ કરી છે. રેલવે હદમાંના પુલને તોડવાનું કામ કરવા ટેંડર પ્રક્રિયા સપ્ટેમ્બરના અંત સુધી પૂરી થશે. મુંબઈ મહાપાલિકાની ટેંડર પ્રક્રિયા પૂરી થવા…

  • પૅરોલ પર છૂટી ફરાર થયેલો હત્યા કેસનોઆરોપી ૧૩ વર્ષે તેલંગણામાં ઝડપાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાશિક સેન્ટ્રલ જેલમાંથી પૅરોલ પર છૂટીને ફરાર થઈ ગયેલા હત્યા કેસના આરોપીને ૧૩ વર્ષે તેલંગણા રાજ્યમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૫ના અધિકારીઓએ તેલંગણાના મહેબૂબ નગર ખાતે છટકું ગોઠવી આરોપી અશોક હનુમંતા કજેરી ઉર્ફે વી. શિવા…

  • ગૃહ મંત્રાલયનો એલર્ટ રાજ્ય પોલીસની પાસપોર્ટ સંબંધી તપાસ વધુ કડક

    મુંબઈ: કેટલાક વખતથી દેશમાં વિદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ અને પૅન કાર્ડ બનાવી આપતી સંગઠિત ટોળીઓ કાર્યરત હોવા બાબતે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ચેતવણી આપી છે. ચેતવણીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તેમના દ્વારા સ્થાનિક વહીવટી…

  • મલબાર હિલના રહેવાસીઓના આક્રોશ બાદ હેંગિંગ ગાર્ડન સાત વર્ષ માટે બંધ રાખવાનો નિર્ણય મુલતવી

    ટાસ્ક ફોર્સ રચીને જળાશય માટે અન્ય જગ્યા પસંદ કરાશે હરેશ કંકુવાલામુંબઈ: મુંબઈના પોશ વિસ્તાર મલબાર હિલમાં આવેલા હેંગિંગ ગાર્ડનને સાત વર્ષ માટે બંધ કરવાના પાલિકાના નિર્ણય સામે મલબાર હિલના રહેવાસીઓએ બાયો ચઢાવ્યા બાદ હાલ પૂરતો આ નિર્ણય મુલતવી રખાયો છે.…

  • ઝવેરીબજારમાં દુકાનનું તાળું તોડી ૧૦ લાખની રોકડની ચોરી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઝવેરીબજારમાં જ્વેલર્સની દુકાનનું તાળું તોડી તિજોરીમાં રાખેલા ૧૦ લાખ રૂપિયા ચોરીને અજાણ્યો શખસ ફરાર થઈ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.ભાયખલામાં રહેતા અને ઝવેરીબજાર સ્થિત શેખ મેમણ સ્ટ્રીટ ખાતે સોના-ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા વેપારી સુતારામ માલે (૫૦)એ…

  • મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની વિદેશયાત્રા અચાનક રદ

    રાજ્યના રાજકારણમાં ઊથલપાથલના સંકેતની ચર્ચા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અચાનક પોતાની આઠ દિવસની વિદેશયાત્રા રદ કરી હોવાથી રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે. રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલના આ સંકેત હોવાનું કેટલાક લોકોનું માનવું છે. અહીં…

  • દુકાનદારોએ મરાઠીમાં સાઈન બોર્ડ લગાવવા જ પડશે

    સુપ્રીમ કોર્ટે બે મહિનાનો સમય આપ્યો મુંબઈ: મુંબઈમાં છૂટક વેપાર (રિટેલ બિઝનેસ) કરતા વેપારીઓને મરાઠીમાં નવા સાઈન બોર્ડ લગાવવા સુપ્રીમ કોર્ટે બે મહિનાનો સમય આપ્યો છે. સાથે સાથે મહારાષ્ટ્ર સરકાર વતી છેલ્લા છ વર્ષથી લાગુ કરવામાં આવેલા આ નિયમને કરવામાં…

Back to top button