- આમચી મુંબઈ
મંત્રાલયના દરેક માળ પર જાળી બેસાડવાનું શરૂ
આંદોલનકારીઓ પર લગામ લગાવવા પગલાં મુંબઈ: મંત્રાલયમાં સુરક્ષાની જાળી પર કૂદી જનારા દેખાવકારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. સરકારે આખરે પોતાનો જીવ જોખમમાં મૂકતા આવા આંદોલનકારીઓ પર લગામ લગાવવા પગલાં શરૂ કર્યા છે. મંગળવારે, સરકારે મંત્રાલયના પ્રવેશ નિયમોને લઈને…
બિલ્ડરો, અતિક્રમણકારો પાસેથી ફલેટ પાછા મેળવવા ૧૦ ફ્લાઇંગ સ્કર્વાડ
પ્રકલ્પ અસરગ્રસ્તોના મકાનો પર અતિક્રમણ મુંબઈ: સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ)એ શહેરમાં પ્રોજેક્ટ-અસરગ્રસ્ત વ્યક્તિઓના પુનર્વસન માટે બિલ્ડરો અને અતિક્રમણ કરનાર પાસેથી ૨,૦૩૩ ફ્લેટ હસ્તગત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આના પગલે, રાજ્યના હાઉસિંગ ડિપાર્ટમેન્ટ – મ્હાડા (મહારાષ્ટ્ર એરિયા એન્ડ હાઉસિંગ ડેવલપમેન્ટ…
આત્મહત્યા કરવાનું વિચારી રહેલાયુવકને ક્રાઈમ બ્રાન્ચે બચાવી લીધો
* ઈન્ટરનેટ પર ‘આત્મહત્યા માટેના ઉત્તમ માર્ગો’ અંગે સર્ચ કરનારા યુવકની માહિતી ઈન્ટરપોલે પોલીસને આપી* બેરોજગારી અને જેલમાં બંધ માતાને છોડાવવામાં નિષ્ફળતાથી યુવક હતાશ થઈ ગયો હતો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘આત્મહત્યા માટેના ઉત્તમ માર્ગો’ અંગેે ઈન્ટરનેટ પર સર્ચ કરનારા યુવકની…
હાઇ-સ્પીડ રેલ લાઇનનું કામ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે: મધ્ય રેલવે
મુંબઈ, સીએસએમટી -પનવેલ હાર્બર લાઇન અને મધ્ય રેલવે ના થાણે-વાશી ટ્રાન્સ-હાર્બર નેટવર્ક પરના ૧૫ લાખ મુસાફરો હવે રાહતનો શ્વાસ લઈ શકે છે કારણ કે સત્તાવાળાઓ રેલને અપગ્રેડ કરવાના છેલ્લા તબક્કામાં છે. લોકલ ટ્રેનોની અનુમતિપાત્ર ઝડપને ૮૦ કિલોમીટર પ્રતિ કલાક થી…
રિલાયન્સને આપેલા પાંચ એરપોર્ટમહારાષ્ટ્ર સરકાર પાછા લેશે
૧૪ વર્ષ સુધી વિમાનસેવા ચાલુ થઈ શકી ન હોવાથી અજિત પવારે આપ્યો આદેશ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકારે ૨૦૦૯માં સરકારી જમીન પર એરપોર્ટના વિકાસ અને ત્યાંની પેસેન્જર સર્વિસ ચાલુ કરવા માટે એમઆઈડીસી (મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ની માલિકીના એરપોર્ટ અનિલ અંબાણીની…
આજે ગણપતિ વિસર્જન ૧૯,૦૦૦થી વધુ પોલીસ તહેનાત
સીસીટીવી કૅમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિઘ્નહર્તા ગણપતિના વિસર્જનને દિવસે (ગુરુવારે) કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોઇ આ માટે ૧૯,૦૦૦થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ વિસર્જનના…
કાંદાના વેપારીઓને ત્રણ દિવસનું કૃષિ પ્રધાનનું અલ્ટિમેટમ
…તો મુંબઇના વેપારીઓ મેદાનમાં ઊતરશે મુંબઈ: નાસિક જિલ્લાના એપીએમસી કાંદાના વેપારીઓની હડતાલને સમાપ્ત કરવા માટે, સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં મોડી રાત સુધી પ્રધાનો, વેપારીઓ, અધિકારીઓની બેઠક ચાલી હતી, પરંતુ કોઈ ઉકેલ મળ્યો ન હતો. વેપારીઓ હડતાળ ચાલુ રાખવા પર અડગ છે.…
૨૪ કલાકમાં ભારે વરસાદની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં બુધવારે સાંજે અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને સાંજના સાડા વાગ્યા બાદ વીજળીના ગડગડાટ સાથે ઠેર ઠેર જોશેભર વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું હતું, તેને કારણે ઑફિસેથી ઘરે પાછા ફરી રહેલા મુંબઈગરાને ભીંજાવાની…
વિધાનસભ્યોની અપાત્રતાનો ચુકાદો ૨૦૨૪માં જ આવશે
બુધવારે જાહેર કરવામાં આવેલા સુનાવણીના કાર્યક્રમ પરથી મળ્યો અંદાજ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણના સૌથી મહત્ત્વના મનાતા વિધાનસભ્યોની અપાત્રતાની સુનાવણી અંગેની પિટિશન પર ચુકાદો આ વર્ષે આવવાની કોઈ શક્યતા જણાતી નથી, આ નિર્ણય ૨૦૨૪ના જાન્યુઆરી મહિનામાં જ આવશે એવું સુનાવણી…
મંત્રાલયમાં ૧૦,૦૦૦થી વધુ રોકડ લઈ જવા પર પ્રતિબંધ
મુંબઈ: મંત્રાલયમાં વધતી ભીડ અને તેના કારણે ઊભી થતી સુરક્ષા સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકારે મંત્રાલયમાં પ્રવેશને લઈને કેટલાક નિયમો બનાવ્યા છે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં ઓનલાઈન પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. દરમિયાન, રખડતા કૂતરા, બિલાડીઓ અને અન્ય પાળેલા…