- ઉત્સવ
લા ઓપેલાના ડિનરસેટમાં શ્રાદ્ધ સર્વ કરવાની કસાબકાકા ઉર્ફે અતૃપ્ત પિતૃએ ડીમાન્ડ કરી!
ટૅક વ્યૂ -બી. એચ. વૈષ્ણવ ‘કા કા કા’ મેં આમતેમ ડાફોળિયા માર્યા. લીમડાના ઝાડ પર સાક્ષાત્ કાગ ભૂશંડી મહારાજ બિરાજમાન! કાગદેવતા અહેસાન લોયેલની જેમ બ્રેથલેસ અને નોનસ્ટોપ કાગવાણી નદીની માફક વહેડાવતા હતા. કાગડો બોલે તે અપશુકન કહેવાય. આજના જમાનામાં માન…
- ઉત્સવ
સાચો ગુરુ કેવો હોય?
જે ગુરુ ભીતરથી કશુંક પામી ગયો હશે તે કદાચ હિમાલય કે ગિરનારની તળેટીમાં અજ્ઞાત અવસ્થામાં જીવન વિતાવી દેશે સુખનો પાસવર્ડ -આશુપટેલ થોડા સમય અગાઉ એક શેરીમિત્રએ આગ્રહ કર્યો કે મારા પરમ પૂજય ધર્મગુરુ પાસે ચાલો, હું તમને આશીર્વાદ અપાવું. તે…
કર્ણાટક બંધ: ફ્લાઇટ્સ, બસ સેવાઓ રદ
બેંગલૂરુ: એરપોર્ટ સત્તાવાળાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે તમિલનાડુ સાથે કાવેરી જળ વિવાદ મુદ્દે કર્ણાટક બંધના કારણે અહીંના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૪૪ જેટલી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. કાવેરી જળ વિવાદ પર પોતાનો વિરોધ નોંધાવવા ક્ધનડ તરફી સંગઠનો અને ખેડૂતોનું…
સરકારે લીધેલાં પગલાંઓને કારણે દિલ્હીમાં પ્રદૂષણ ઘટ્યુું: કેજરીવાલ
શિયાળા દરમિયાન લેવામાં આવનારાં પગલાંઓની જાહેરાત નવી દિલ્હી: સરકારે લીધેલાં પગલાંઓને કારણે દિલ્હીમાં પ્રદૂષણ ઘટ્યું હોવાનું જણાવતાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું. દિલ્હીમાં પ્રદૂષણને અંકુશમાં લેવા શિયાળા દરમિયાન લેવામાં આવનારાં પગલાંઓની પણ તેમણે જાહેરાત કરી હતી. ઈલેક્ટ્રીક બસનો…
હાર્બર લાઈનમાં પનવેલ-બેલાપુરવચ્ચે ૩૮ કલાકનો મેગા-જમ્બો બ્લોક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશોત્સવ પૂરો થયા પછી મુંબઈ સબર્બન રેલવેમાં પેન્ડિંગ બ્લોક લેવાની પ્રક્રિયા શરુ થઈ છે, જેમાં આવતીકાલ રાતથી હાર્બર લાઈનમાં ૩૮ કલાકનો બ્લોક લેવામાં આવશે. મધ્ય રેલવેમાં અગાઉથી પનવેલમાં યાર્ડ રિમોડલિંગનું કામકાજ ચાલુ છે, જ્યારે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું…
ઘાટકોપર જોલી જિમખાના ટ્રસ્ટ બોર્ડની ચૂંટણી વિવાદના વમળમાં
ચૂંટણી અધિકારીઓની કાર્યપ્રણાલી સામે જ પ્રશ્ર્ન (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સમગ્ર મુંબઈમાં પ્રતિષ્ઠિત જિમખાનામાં જેની ગણના થાય છે એવા જોલી જિમખાનામાં આઠમી ઓક્ટોબરના યોજાનારી ચૂંટણી વિવાદના વમળમાં ઘેરાઈ ગઈ છે. જોલીના ટ્રસ્ટીગણની ચૂંટણી આઠમી ઓકટોબરે યોજાનારી છે અને આ માટે કુલ…
૩૦ વર્ષ પછી અમલમાં મૂકેલા આદેશને બોમ્બે હાઈ કોર્ટે રદ કર્યો
મુંબઈ: વિદેશી ચલણના ગેરકાયદે વ્યવહારમાં સંડોવણીની શંકા હેઠળ ૬૨ વર્ષના પુરુષ સામે ૧૯૯૩માં આપવામાં આવેલો અટકાયતનો આદેશ અને ૨૦૨૩માં એ માન્ય રાખી એને જારી કરવાના કેન્દ્રના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટે રદ કર્યો હતો. ૩૦ વર્ષ પછી આદેશના અમલની યોગ્યતા સાબિત કરવામાં…
‘મણિપુરના ક્ષેમકુશળ માટે ખુદ મોદી દરમિયાનગીરી કરે’
શરદ પવારના નેતૃત્વ હેઠળના એનસીપીની સ્પષ્ટતા મુંબઈ: સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્ર્વાસન આપ્યું હોવા છતાં સંઘર્ષ વચ્ચે ઘેરાયેલા મણિપુરમાં શાંતિ સ્થપાતી જ નથી અને રાજ્યમાં ક્ષેમકુશળનું વાતાવરણ ફરી જોવા મળે એ માટે શ્રી મોદીએ તાત્કાલિક ધોરણે દરમિયાનગીરી કરવી જોઈએ…
ઘરકામ માટે મોડા આવેલા કિશોરને માલિકે બેરહેમીથી ફટકાર્યો
પાલઘર: ઘરકામ માટે ૧૩ વર્ષનો કિશોર મોડો આવતાં માલિકે તેને બેરહેમીથી ફટકાર્યો હોવાની ઘટના મનોર નજીક બની હતી. પોલીસે આરોપી માલિક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.મનોર પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારે ખામલોલી વિલેજ ખાતે બની હતી. આરોપી…
ગેરકાયદે અટકાયત પોલીસની તુમાખી સૂચવે છે: હાઈ કોર્ટ
બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો સરકારને આદેશ મુંબઈ: જામીનપાત્ર ગુનો હોવા છતાં સંગીત શિક્ષકની ધરપકડ કરી તેમને ગેરકાયદે અટકાયતમાં રાખવા એ પોલીસની તુમાખી અને સંવેદનશીલતાનો અભાવ સૂચવે છે એમ જણાવી બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે મહારાષ્ટ્ર સરકારને એ શિક્ષકને બે લાખ રૂપિયાનું…