- ધર્મતેજ

પરમાત્મા કર્મફળના ત્યાગની વાત કરે છે જેમાં કોઈ ભૌતિક લાભની ઝંખના નથી
ગીતા મહિમા – સારંગપ્રીત ગીતા-૩૦૮કર્મફળ ત્યાગસારંગપ્રીતગત અંકમાં કર્મ ભક્તિમાં કેવી રીતે પરિણમે છે તે સમજ્યા. હવે શ્રીકૃષ્ણ ભગવાન કર્મફળના ત્યાગ ઉપર ભાર મૂકે છે, તે જાણીએ.પરમાત્માની પ્રાપ્તિના ઇચ્છુક ભક્ત માટે ભગવાન, ભક્તિનો એક અન્ય વિકલ્પ બતાવતાં કહે છે – अथैतदप्यशत्कोऽसि…
- ધર્મતેજ

કેરોલિના રીપર પ્રકરણ-૧૯
શબાનાની લાશ મળી એની વહેલી સવારે સોલોમન એ ગામમાં દેખાયો હતો. પ્રફુલ શાહ પહેલીવાર રાજાબાબુને લાગ્યું કે પોતે સંતાનોના પિતા જ રહેવાને બદલે દોસ્ત બનીને ભૂલ કરી, બહુ મોટી ભૂલ મુરુડ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પ્રશાંત ગોડબોલે ગોલેગાંવના હવાલદાર અશોક નાડકર…
- ધર્મતેજ

કૃપાકટાક્ષધોરણી
મનન ચિંતન -હેમંત વાળા જેની કૃપામાં કટાક્ષ છે અને કટાક્ષમાં કૃપા. જેમાં આ વાત કહેવાય છે તે, શ્રીમાન રાવણ દ્વારા રચાયેલ શ્રી શિવતાણ્ડવસ્તોત્રમ્ એ માનવ ઇતિહાસની એક અનેરી ઘટના છે. માનવ સમુદાય વર્ષોથી આ સ્તોત્રનું જે જતન કરી પ્રેમ અને…
- ધર્મતેજ

દુનિયામાં કોઈ પણ ધર્મ વ્યક્તિથી પર હોઈ ન શકે
આચમન -અનવર વલિયાણી દુનિયામાં કોઈ પણ ધર્મ વ્યક્તિથી પર હોઈ ન શકે. એ વ્યક્તિનો મદદગાર જ હોય. ડર લાગે તો મદદ મેળવવા રામનું નામ લો ખુદાને યાદ કરો નવકાર મંત્ર ભણો એ માનસિક મદદ જ મળી કહેવાય જીવનમાં કયુ કાર્ય…
- ધર્મતેજ

સૃષ્ટિની શરૂઆતમાં પ્રગટેલા દેવાધિદેવ શ્રી ગણેશ
યુગે યુગે અવતાર ધારણ કરનારા શ્રી ગણેશનો ચોથો અવતાર કળીયુગમાં ધારણ કરવાનો વર્તારો વિશેષ -કબીર સી. લાલાણી પુરાણો-શાસ્ત્રોના ઉલ્લેખમાં જણાવ્યાનુસાર દરેક દેવતાએ ભક્તિભાવ સાથે ગણેશ વંદના કરેલી છે. તવારિખના પૃષ્ઠો પલટાવવાથી જાણવા મળે છે કે, છત્રપતિ શિવાજી મહારાજને મારવા અફઝલ…
- ધર્મતેજ

ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
ખાલિસ્તાની આતંકવાદી પન્નુની ધમકી બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષામાં વધારો કરાયો
ભારતમાં ક્રિકેટ વર્લ્ડકપની તડામાર તૈયારીઓ થઇ રહી છે, એવામાં કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપવંતસિંગ પન્નુંએ વર્લ્ડ કપ મેચમાં વિઘ્ન પાડવાની ધમકી આપી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની મહત્ત્વની મેચો રમાવવાની હોવાથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. મળતી માહિતી…
- આમચી મુંબઈ

રાકેશ શર્માની આઇએનએસના પ્રમુખ તરીકે નિમણૂક
નવી દિલ્હી: ઇન્ડિયન ન્યૂસપેપર સોસાયટી (આઇએનએસ)ની ૮૪મી વાર્ષિક સામાન્ય સભામાં ‘આજ સમાજ’ના રાકેશ શર્માની પ્રમુખ તરીકે નિમણૂક કરાઇ હતી. ‘માતૃભૂમિ’ના એમ. વી. શ્રેયાંસકુમાર નાયબ ઉપપ્રમુખ અને ‘સન્માર્ગ’ના વિવેક ગુપ્તા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અમર ઉજાલાના તન્મય મહેશ્ર્વરી માનદ્ ખજાનચી બન્યા…
૨૦૨૨માં ૨૫ ટકા મૃત્યુ હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશરથી
૧૩ લાખ નાગરિકની ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરની તપાસણી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના નાગરિકોમાં હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર તથા હૃદયને લગતી અન્ય બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ આપેલા આંકડા મુજબ ૨૦૨૨ની સાલમાં ૨૫ ટકા મૃત્યુ હૃદયરોગ,…
- આમચી મુંબઈ

છત્રપતિ શિવાજી મહારાજના ‘વાઘ નખ’ મહારાષ્ટ્રમાં ફકત ત્રણ વર્ષ માટે
મુંબઈ: સાંસ્કૃતિક બાબતોના વિભાગે આ અઠવાડિયે જારી કરેલા જીઆરમાં જણાવ્યું હતું કે અફઝલ ખાનને મારવા માટે છત્રપતિ શિવાજી મહારાજે વાપરેલા વાઘ નખ મહારાષ્ટ્ર સરકારને આપવામાં આવશે. વાઘ નખ ત્રણ વર્ષ માટે વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાંથી લોન પર આપવામાં આવશે. સરકારે…







