- વેપાર
માર્કેટ અવઢવમાં: નિફટી માટે ૧૯,૮૦૦ના સ્તરે ૨૦,૦૦૦ની મંજિલનો આશાવાદ
ડાઉનસાઇડ પર ૧૯,૫૦૦નું અને અપસાઇડ પર ૧૯,૮૦૦નું લેવલ ચાવીરૂપ સ્તર ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારને માથે આફત આવી હોય એવા તાલ વચ્ચે આ સપ્તાહે બજારે અનેક પરિબળોમાંથી પસાર થવાનું છે. બજારના માનસ પર આ સપ્તાહે ખાસ કરીને આરબીઆઇ પોલિસી, પીએમઆઇ…
આઇપીઓની સંખ્યા ૧૬ વર્ષ બાદ સૌથી ઊંચી
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં દેશમાં જાહેર ભરણાં (આઈપીઓ)ની સંખ્યા ૨૦૦૭-૦૮ના પ્રથમ છ મહિના બાદ એટલે કે ૧૬ વર્ષમાં સૌથી ઊંચી રહી છે. ૨૦૦૭-૦૮ના એપ્રિલથી સપ્ટેમ્બરના ૬ મહિનાના ગાળામાં કુલ ૪૮ આઈપીઓ લોન્ચ થયા હતા જે મારફત…
- એકસ્ટ્રા અફેર
દોરાઈસ્વામીનું અપમાન, ખાલિસ્તાનીઓના દુસ્સાહસનો જવાબ આપવો પડે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજજરની હત્યાને મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે યુનાઈટેડ કિંગડમમાં પણ ખાલિસ્તાનવાદીઓ વરતાયા છે. યુકેના સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી ગુરુદ્વારાની સમિતિ દ્વારા અપાયેલા નિમંત્રણને પગલે ગયા…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદૠતુ), સોમવાર, તા. ૨-૧૦-૨૦૨૩, ચતુર્થી શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ, સંકષ્ટ ચતુર્થીભારતીય દિનાંક ૧૦, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૩જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૩પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને,…
- ધર્મતેજ
ભોળેનાથ, મારી માતા તમારા વિશે કંઈ જાણતી નથી અજ્ઞાની છે તેને માફ કરો!
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)કુમાર કાર્તિકેય: ‘હું ક્રોધિત નથી માતા, તમારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી, અવશ્ય સમય આવ્યે હું કૈલાસ આવીશ, પણ હાલ હું બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી સંસારમાં ભક્તિનો પ્રચાર અને પ્રસાર માટે ઉત્સાહિત છું, મારા ઉત્સાહને…
- ધર્મતેજ
પરમાત્મા કર્મફળના ત્યાગની વાત કરે છે જેમાં કોઈ ભૌતિક લાભની ઝંખના નથી
ગીતા મહિમા – સારંગપ્રીત ગીતા-૩૦૮કર્મફળ ત્યાગસારંગપ્રીતગત અંકમાં કર્મ ભક્તિમાં કેવી રીતે પરિણમે છે તે સમજ્યા. હવે શ્રીકૃષ્ણ ભગવાન કર્મફળના ત્યાગ ઉપર ભાર મૂકે છે, તે જાણીએ.પરમાત્માની પ્રાપ્તિના ઇચ્છુક ભક્ત માટે ભગવાન, ભક્તિનો એક અન્ય વિકલ્પ બતાવતાં કહે છે – अथैतदप्यशत्कोऽसि…
- ધર્મતેજ
કેરોલિના રીપર પ્રકરણ-૧૯
શબાનાની લાશ મળી એની વહેલી સવારે સોલોમન એ ગામમાં દેખાયો હતો. પ્રફુલ શાહ પહેલીવાર રાજાબાબુને લાગ્યું કે પોતે સંતાનોના પિતા જ રહેવાને બદલે દોસ્ત બનીને ભૂલ કરી, બહુ મોટી ભૂલ મુરુડ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પ્રશાંત ગોડબોલે ગોલેગાંવના હવાલદાર અશોક નાડકર…
- ધર્મતેજ
કૃપાકટાક્ષધોરણી
મનન ચિંતન -હેમંત વાળા જેની કૃપામાં કટાક્ષ છે અને કટાક્ષમાં કૃપા. જેમાં આ વાત કહેવાય છે તે, શ્રીમાન રાવણ દ્વારા રચાયેલ શ્રી શિવતાણ્ડવસ્તોત્રમ્ એ માનવ ઇતિહાસની એક અનેરી ઘટના છે. માનવ સમુદાય વર્ષોથી આ સ્તોત્રનું જે જતન કરી પ્રેમ અને…
- ધર્મતેજ
દુનિયામાં કોઈ પણ ધર્મ વ્યક્તિથી પર હોઈ ન શકે
આચમન -અનવર વલિયાણી દુનિયામાં કોઈ પણ ધર્મ વ્યક્તિથી પર હોઈ ન શકે. એ વ્યક્તિનો મદદગાર જ હોય. ડર લાગે તો મદદ મેળવવા રામનું નામ લો ખુદાને યાદ કરો નવકાર મંત્ર ભણો એ માનસિક મદદ જ મળી કહેવાય જીવનમાં કયુ કાર્ય…
- ધર્મતેજ
સૃષ્ટિની શરૂઆતમાં પ્રગટેલા દેવાધિદેવ શ્રી ગણેશ
યુગે યુગે અવતાર ધારણ કરનારા શ્રી ગણેશનો ચોથો અવતાર કળીયુગમાં ધારણ કરવાનો વર્તારો વિશેષ -કબીર સી. લાલાણી પુરાણો-શાસ્ત્રોના ઉલ્લેખમાં જણાવ્યાનુસાર દરેક દેવતાએ ભક્તિભાવ સાથે ગણેશ વંદના કરેલી છે. તવારિખના પૃષ્ઠો પલટાવવાથી જાણવા મળે છે કે, છત્રપતિ શિવાજી મહારાજને મારવા અફઝલ…