નાશિક માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ
શરૂઆતમાં ડુંગળીના ભાવ 1000 થી 2,541 પ્રતિ ક્વિન્ટલે ભાવ બોલાયા નાસિક: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની લગભગ તમામ ખેત ઉત્પાદન બજાર સમિતિઓ એટલે કે માર્કેટ યાર્ડમાં ડુંગળી પર નિકાસ ડ્યુટીમાં વધારાના વિરોધમાં વેપારીઓ દ્વારા ડુંગળીની હરાજી સ્થગિત કરી દવામાં આવી હતી. જે…
મુંબઈને મળશે વધારાની 1000 મેગાવોટ વીજળી
મુંબઈ: અદાણી એનર્જી સોલ્યુશન્સે 400 કેવી(કિલો વોટ) નેશનલ ગ્રિડ ઈંટિગ્રેટેડ લાઈન એટલે કે ખારઘર-વિક્રોલી ટ્રાંસમિશન લાઈન (કેવીટીએલ) શરૂ કરી દીધી છે. આને કારણે મુંબઈ શહેરને 1000 મેગા વોટ વધારાની વીજળી મળી શકશે અને આ નવી લાઈન શહેરની વધતી જતી વીજળીની…
દિવાળી માટે `આનંદા ચા શીધા’: મેંદો અને પૌઆનો પણ ઉમેરો
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના અધ્યક્ષપદ હેઠળ રાજ્યના પ્રધાન મંડળની બેઠક મુંબઈમાં પાર પડી જેમાં રાજ્યના નાગરિકોને દિવાળી નિમિત્તે 100 રૂપિયામાં આનંદ આપે એવું રાશન આપવામાં આવશે. આ વર્ષે સીધું સામાનમાં મેંદો અને પૌઆનો સમાવેશ કરવામાં આવશે. દિવાળી નિમિત્તે…
213માંથી 125 જોખમી બિલ્ડિંગોમાં રહેવાસીઓ અધ્ધર શ્વાસે જીવે છે
મુંબઈ: દર વર્ષે મોન્સૂનમાં જોખમી અને જર્જરિત થયેલી બિલ્ડિંગોનો પ્રશ્ન આજે પણ એરણ પર છે. આને કારણે મોન્સૂન પહેલાં આવી બિલ્ડિંગોની યાદી જાહેર કરીને રહેવાસીઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત થવાની અપીલ કરવામાં આવતી હોય છે. છેલ્લાં બે વર્ષમાં જાહેર કરવામાં આવેલી…
શહેરમાં ઠેર ઠેર લાગેલા ગેરકાયદે પોસ્ટર, હૉર્ડિંગ્સ હટાવવાની ઝુંબેશ ફરી શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને કદરૂપુ બનાવતા ગેરકાયદે હૉર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરો સામે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલે આંખ લાલ કરી છે અને કોઈની પણ શેહ-શરમ નહીં રાખતા તમામ ગેરકાયદે હૉર્ડિંગ્સ અને બેનરોને તાબડતોબ હટાવી લેવાનો આદેશ આપ્યો છે.…
ભાજપ બાદ શિંદેની શિવસેના માટે બીએમસી મુખ્યાલયના દરવાજા ખૂલ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ ઉપનગરના પાલક પ્રધાનને મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં ઑફિસ આપ્યા બાદ હવે શહેરના પાલકપ્રધાન દીપક કેસરકરને પણ પાલિકા મુખ્યાલયમાં ઑફિસ ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. તેથી હવે ભાજપના ભૂતપૂર્વ નગરસેવકો બાદ એકનાથ શિંદની શિવસેનામાં સાથે રહેલા ભૂતપૂર્વ નગરસેવકો…
ગુજરાતનાં ચાર શહેર પરથી આતંકી ઘાત ટળી: દિલ્હીથી પકડાયેલા આતંકીઓની તપાસ જારી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત આઈએસઆઈએસના નિશાન પર હોવાનો ચોંકાવનારો ખુલાસો દિલ્હીથી પકડાયેલા આતંકવાદીએ કર્યો હતો. તેઓ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગરમાં આઈઈડી બ્લાસ્ટ કરવા માગતા હતા. અયોધ્યાથી લઈ મુંબઈ સુધી આતંકી હુમલાનું તેમનું પ્લાનિંગ હતું. આઈએસઆઈએસના મોસ્ટ વોન્ટેડ આતંકીની દિલ્હીમાં ધરપકડ…
લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ
ગાંધીનગર: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માટેની તૈયારી ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીની રાજકીય પક્ષોની સાથોસાથ ચૂંટણી પંચે પણ શરૂ કરી દીધી છે. રાજયભરમાં મંગળવારથી ઇવીએમ અને વીવીપેટનુ ફર્સ્ટ લેવલનું…
વલસાડની દુકાનમાં બ્લાસ્ટ: એકનું મોત
અન્ય 12 દુકાનમાં આગ ફેલાઈ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વલસાડમાં શોપિંગ સેન્ટરમાં જ્વલનશીલ કેમિકલની દૂકાનમાં શોર્ટ સર્કિટથી બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી ગઈ હતી. જેમાં પાંચ લોકો દાઝી ગયા હતા. જેમાંથી એકનું મોત થયું હતું. 4 લોકો ગંભીર રીતે ઘાયલ થતા…
મોહનથાળના પ્રસાદમાં વપરાયેલ ઘીનો વિવાદ ઠારવા ઇલાજ
અંબાજી મંદિરનું ભોગનું સર્ટિફિકેશન (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અંબાજી મંદિરના ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળના પ્રસાદ માટે વપરાતા ભેળસેળયુક્ત ઘીનો વિવાદ ચાલે છે ત્યારે અંબાજી મંદિર ખાતે પધારનાર ભાવિક ભક્તોને શુદ્ધ, સલામત અને સાત્ત્વિક ભોજન અને પ્રસાદી મળી રહે તે માટે મંદિર…