દરેક જિલ્લામાં એર એમ્બ્યુલન્સ હેલીપેડ: સુવિધાઓ નિર્માણની જવાબદારી એમએડીસીની
મુંબઈ: રાજ્યમાં હવે એર એમ્બ્યુલન્સનો માર્ગ સરળ બન્યો છે. જે અંતર્ગત દરેક જિલ્લામાં એર એમ્બ્યુલન્સ હેલીપેડ બનાવવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સુવિધાઓના નિર્માણની જવાબદારી મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (એમએડીસી)ને સોંપવામાં…
દાદરના વેપારી સાથે ₹ બે કરોડની છેતરપિંડી: પાંચ જણ સામે ગુનો
મુંબઈ: દાદરના વેપારી સામેની એફઆઇઆર રદ કરાવવા અને લિકર લાઇસન્સ કઢાવી આપવાને બહાને પ્રધાનના કર્મચારીના સ્વાંગમાં પાંચ જણની ટોળકીએ રૂ. બે કરોડની છેતરપિંડી આચરી હતી. માટુંગા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે અલી રઝા શેખ, જય રાજુ મંગલાની, વાલ્મિક ગોલ્હર, વિજય નાડર…
થાણેમાં સિલિન્ડરમાં ગળતર થવાથી લાગેલી આગમાં બે જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લાના દિવા (પૂર્વ)માં આવેલી એક ઈમારતના ફ્લેટમાં સિલિન્ડરમાં થઈ રહેલા ગળતરને પગલે ફાટી નીકળેલી આગમાં બે લોકો ભારે માત્રામાં દાઝી ગયા હતા. બન્નેથી હાલત નાજુક હોવાથી મોડેથી તેમને પરેલમાં આવેલી કે.ઈ.એમ. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.…
ત્રાસવાદીઓ સામે નિર્દય બનો: અમિત શાહ
એજન્સીઓ નવું ત્રાસવાદી ગ્રૂપ બનવા ન દે: ગૃહ પ્રધાન નવી દિલ્હી: કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે જણાવ્યું હતું કે ત્રાસવાદ-વિરોધી લડત ચલાવી રહેલી એજન્સીઓએ એવો કઠોર અને નિષ્ઠુર અભિગમ અપનાવવો જોઇએ કે જેથી દેશમાં કોઇ નવું ત્રાસવાદી ગ્રૂપ ન…
- નેશનલ
રાજકોટના સાંસદ અને કલેકટરે અભિયાનને ગંભીરતાથી લીધુું
રાજકોટ: મુંબઈ સમાચારની સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા અભિયાનને ગંભીરતાથી લઈ અને આજરોજ કલેકટર પ્રભવ જોષી તથા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા એ નવરાત્રી મહોત્સવ ના આયોજકો, સરકારી અધિકારીઓ તથા મેડિકલ એક્સપર્ટ સાથે એક મિટિંગનું આયોજન કર્યું હતું. કોરોના કાળ પછી છેલ્લા…
વર્લ્ડકપની ધમાકેદાર શરૂઆત ન્યૂઝિલેન્ડે ઇંગ્લેન્ડને નવ વિકેટે હરાવ્યું
અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વન-ડે વર્લ્ડકપ ૨૦૨૩ની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને નવ વિકેટથી હરાવીને ધમાકેદાર શરૂઆત કરી હતી. આ જીત સાથે કીવી ટીમે વર્લ્ડ કપ ૨૦૧૯ની ફાઈનલમાં મળેલી હારનો બદલો લીધો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં…
ઝિમ્બાબ્વેમાં કોલેરાથી ૧૦૦ લોકોનાં મોત
અંતિમસંસ્કારમાં ૫૦થી વધુ લોકોને મનાઇ, સામાજિક મેળાવડા પર પ્રતિબંધ હરારે: ઝિમ્બાબ્વેમાં છેલ્લા એક મહિનાથી કોલેરાથી ૧૦૦ શંકાસ્પદ મૃત્યુ અને ૫૦૦૦થી વધુ કેસો નોંધાયા હોવાના અહેવાલો છે. પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારને રોગના ફેલાવાને રોકવા માટે અંતિમ સંસ્કારમાં મર્યાદિત સંખ્યા અને સામાજિક…
ભારતનો અવાજ વિશ્ર્વમાં સંભળાય છે: વડા પ્રધાન મોદી
જોધપુર: વિશ્ર્વભરમાં ભારતનો અવાજ સાંભળવામાં આવે છે જે કૉંગ્રેસને ગમતું નથી. તેવું વડા પ્રધાન મોદીએ ગુરુવારે રાજસ્થાનમાં કહ્યું હતું. ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાના પ્રયત્નમાં કૉંગ્રેસે ભારતનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે તેવો આક્ષેપ મોદીએ કર્યો હતો. અત્રે એક જાહેરસભાને…
સંજયસિંહ સામેના પુરાવા જાહેર કરવા ‘આપ’નો કેન્દ્રને પડકાર
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ)એ ગુરુવારે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર અમારા સાંસદ સંજય સિંહની ધરપકડ કરીને તેમને ‘ચૂપ કરાવવાની’ કોશિશ કરી રહ્યું છે. અમે ભાજપ દ્વારા શાસિત કેન્દ્ર સરકારને સંજય સિંહ સામેના પુરાવા જાહેર કરવા પડકાર ફેંકીએ છીએ.…
‘આપ’ના સંજયસિંહને ૧૦ ઑક્ટોબર સુધીની ઈડી કસ્ટડી
નવી દિલ્હી: દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મનીલૉન્ડરિંગ કેસને મામલે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ ધરપકડ કર્યાના એક દિવસ બાદ દિલ્હી હાઈ કોર્ટે ‘આપ’ના નેતા સંજય સિંહને પાંચ દિવસની એટલે કે ૧૦ ઑક્ટોબર સુધીની ઈડી કસ્ટડી ફટકારી હતી. તપાસ એજન્સી વધુ સારી રીતે…