- નેશનલ
રાજસ્થાનના ડીગમાં તરુણી પર ચાર કિશોરનો સામૂહિક બળાત્કાર
જયપુર : રાજસ્થાનના ડીગમાં અજાણ્યા શખ્સો દ્વારા એક સગીરાનું અપહરણ કર્યા બાદ તેના પર સામૂહિક બળાત્કાર કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ચારેય નરાધમો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ કાર્યવાહી આરંભી દેવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર…
એશિયન ગેમ્સમાં ભારતનો ઐતિહાસિક દેખાવ
૨૮ ગોલ્ડ સાથે કુલ ૧૦૭ મૅડલ મેળવ્યા હોંગઝોઉ : ૨૦૨૩ એશિયન ગેમ્સમાં ભારતની સફર પૂર્ણ થઇ ગઇ છે. ચીનના હાંગઝોઉમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારતે કુલ ૧૦૭ મેડલ જીત્યા હતા. જેમાં ૨૮ ગોલ્ડ, ૩૮ સિલ્વર અને ૪૧ બ્રોન્ઝ મેડલ સામેલ છે.…
મિલેટ્સના લોટ પર શૂન્ય જીએસટી
નવી દિલ્હી: ધ ગુડસ એન્ડ સર્વિસિસ ટૅકસ કાઉન્સિલ મિલેટ (જાડા અનાજ) અને ૭૦ ટકા મિલેટ (બાજરો, જુવાર, રાગી) ધરાવતા લોટ પર અને લૂઝ વેચાતા લોટ પરનો જીએસટી શૂન્ય અને પ્રિ-પેકેજડ અને લેબલવાળા લોટ પર પાંચ ટકા જીએસટી રાખવા ભલામણ કરી…
અફઘાનિસ્તાનમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ : ૧૪નાં મોત
કાબુલ: અફઘાનિસ્તાનના હેરાતમાં શનિવારે મોટા ભૂકંપ પછી ૫.૫, ૪.૭, ૬.૩, ૫.૯ અને ૪.૬ની તીવ્રતાના પાંચ આફ્ટરશોક્સ આવ્યા હતા. ભયંકર ભૂકંપના ઝાટકાઓથી હેરાતની ધરા ધ્રૂજી ઊઠી હતી. ભૂકંપનું કેન્દ્રિંબદુ અફઘાનિસ્તાનના પશ્ર્ચિમ ભાગમાં સ્થિત હતું. આ કુદરતી આપદામાં ૧૪ લોકોનાં મોત થયાં…
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી: ભારત-પાક મેચ પહેલાં લોખંડી સુરક્ષા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. ૧૪મી ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ-મેઇલ એનઆઇએ અને મુંબઇ પોલીસને મળ્યો છે. જેમાં લોરેન્સ બિશ્ર્નોઇને છોડી મૂકવાની માગણી કરવામાં આવી છે અને રૂ.…
અમેરિકામાં ભારતીય દંપતી અને બે બાળકના મૃતદેહ મળ્યા
ન્યૂયોર્ક: અમેરિકાથી મોતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી કે તે હત્યા છે કે આત્મહત્યા. હકીકતમાં, અમેરિકાના ન્યુ જર્સીમાં એક ભારતીય મૂળના દંપતી અને તેમના બે બાળકો તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.…
ગુજરાતમાં ૨૭મી ઑક્ટો.થી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થશે
અમદાવાદ: ગુજરાતમાં ૨૭મી ઓક્ટોબરથી ૯મી ડિસેમ્બર સુધી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. ૨૭મી ઓક્ટોબરના રોજ મતદાર યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ થશે. આ યાદી કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા બૂથ…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનપાલિતાણા હાલ મુલુંડ સ્વ. જયાલક્ષ્મી ખાંતિલાલ મગનલાલ શેઠના સુપુત્ર અશોક ખાંતિલાલ શેઠ (ઉં. વ. ૬૧) તા. ૬-૧૦-૨૩ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે વિનોદભાઇ, મનહર, જયંત, નરેશ, હંસાબેન ચંદ્રકાન્તભાઇ, હર્ષાબેન અશોકકુમારના બંધુ, નયનાબેન, ઇલાબેન, ભાવનાબેન તથા આરતીબેનના દિયર.…
આપવીતીનો પાવર પચાસ કરોડ ડૉલર સુધી લઇ ગયો!
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ એમ લાગે છે કે આમ દર્શકો પાછલા કેટલાક વર્ષોથી લેખકો દ્વારા લખાયેલી ફિલ્મી સ્ટોરીથી બનતા પિકચરોથી નાખુશ છે અને તેથીજ બહુ જાણીતા અને સકસેસફુલ મુવી મેકર્સની ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર પીટાઇ રહી છે અને તેની…
કઠોળની આયાતમાં બમણાથી વધુ વૃદ્ધિ ભાવ પર દબાણ લાવશે
નવી દિલ્હી: કઠોળની આયાતમાં જોરદાર વધારાથી આગામી દિવસોમાં તેના ભાવમાં ઘટાડો થઇ શખે છે એમ આ ક્ષેત્રના સાધનો માને છે. આયાતમાં ઝડપી વધારાને કારણે સ્થાનિક બજારમાં કઠોળના પુરવઠામાં સુધારો થવાની સંભાવના જોતા ભાવ નિયંત્રણમાં રહેશે. દેશમાં કઠોળની વધતી કિંમતો વચ્ચે,…