- ધર્મતેજ
ઈમાનદારી બેઈમાની કરવા માટે પણ ઈમાનદાર સાથીને શોધવો પડે એવું આ જગત
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર ગમે તેવો ખરાબ માણસ હોયપણ તેનું અંતિમ લક્ષ્ય તોસારા બનવાનું જ હોય છે સારા અને પ્રામાણિક થવાનું કોને ન ગમે? કેટલાક માણસો ખરેખર સારા હોય છે. અને કેટલાક માણસો આવો દેખાવ કરતાં હોય છે. કેટલાક માણસો કહે…
- ધર્મતેજ
સદુપયોગી કાર્ય કરવાથી જીવન સફળ અને દુરુપયોગી કાર્ય કરવાથી જીવન નર્ક બને
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)એક શ્રીકર નામનો બાળક અને માતા ગોપા સાથે વનમાંથી ઘાસ કાપી લઈ આવતો હોય છે. તેઓ રાજમહેલ પાસેથી પસાર થતા હોય છે ત્યારે તેમને ‘ઓમ નમ: શિવાય’ના જાપનો અવાજ સંભળાય છે. માતા સમજાવે છે પણ…
- ધર્મતેજ
કેરોલિના રીપર પ્રકરણ-૨૫
આકાશે ક્યારેય મને પ્રેમ કર્યો હશે ખરો? પ્રફુલ શાહ આચરેકરે પડીકું ખોલ્યું: પાંચસો રૂપિયાની નોટના દસ બંડલ હતા. “અનિતાજી, આ તો શુકન છે. બસ, તમે ચૂપ રહો. એટીએસના ‘પ્રોડ્યુસર મનમોહન’ અલીબાગ જિલ્લાના મુરુડ તાલુકાના ડોંગરી ગામમાં પહોંચ્ચા. આસપાસ જોઈને એમને…
- ધર્મતેજ
પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવતા તર્પણથી પૂર્વજો પ્રસન્ન થાય છે
તર્પણ -આર. સી. શર્મા પિતૃપક્ષનું હિંદુ ધર્મમાં ઘણું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે. પિતૃપક્ષ ૧૫ દિવસ સુધી ચાલે છે, કેટલાક લોકો ૧૬માં દિવસને પણ તેનો એક ભાગ માને છે. પિતૃપક્ષને પિતૃપક્ષ, ૧૬ શ્રાદ્ધ અને મહાલય પક્ષ જેવા નામોથી પણ ઓળખવામાં…
- ધર્મતેજ
શાંતિની દિશા
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં આપણે કર્મફળના ત્યાગની વાત સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ પૂર્ણ શાંતિની દિશા બતાવી રહ્યા છે તે જાણીએ.ભગવાન ભક્તિનું તારતમ્ય બતાવતાં કહે છે- ेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते।ध्यानात्कर्मफलत्यागस्तयागाच्छान्तिरनन्तरम् ॥12-12॥ અભ્યાસ કરતાં જ્ઞાન ચઢિયાતું છે, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ…
- ધર્મતેજ
ધર્મના મર્મને કર્મમાં ઉતારીએ
આચમન -અનવર વલિયાણી ચીનના એક મહાન ફિલસૂફ તાઓને એક વખત એના શિષ્યોએ પૂછયું કે ગુરુદેવ ધર્મની સીમા ક્યાં સુધી? તાઓએ નાકના ટેરવા ઉપર નજર નોંધી અને કહ્યું. માણસના નાકના ટેરવા સુધી એ કઇ રીતે ?શિષ્ય ચુટેંગે પૂછયું અને તાઓએ કહ્યું…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદઋતુ), સોમવાર, તા. 9-10-2023,એકાદશી શ્રાદ્ધ, ભદ્રા સમાપ્તિભારતીય દિનાંક 17, માહે આશ્વિન, શકે 1945વિક્રમ સંવત 2079, શા. શકે 1945, ભાદ્રપદ વદ-10જૈન વીર સંવત 2549, માહે ભાદ્રપદ, તિથિ વદ-10પારસી શહેનશાહી રોજ 25મો અશીશવંધ, માહે 2જો અર્દીબહેશ્ત,…
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી: ભારત-પાક મેચ પહેલાં લોખંડી સુરક્ષા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. ૧૪મી ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ-મેઇલ એનઆઇએ અને મુંબઇ પોલીસને મળ્યો છે. જેમાં લોરેન્સ બિશ્ર્નોઇને છોડી મૂકવાની માગણી કરવામાં આવી છે અને રૂ.…
અમેરિકામાં ભારતીય દંપતી અને બે બાળકના મૃતદેહ મળ્યા
ન્યૂયોર્ક: અમેરિકાથી મોતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી કે તે હત્યા છે કે આત્મહત્યા. હકીકતમાં, અમેરિકાના ન્યુ જર્સીમાં એક ભારતીય મૂળના દંપતી અને તેમના બે બાળકો તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.…