Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 809 of 928
  • ધર્મતેજ

    શાંતિની દિશા

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં આપણે કર્મફળના ત્યાગની વાત સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ પૂર્ણ શાંતિની દિશા બતાવી રહ્યા છે તે જાણીએ.ભગવાન ભક્તિનું તારતમ્ય બતાવતાં કહે છે- ेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते।ध्यानात्कर्मफलत्यागस्तयागाच्छान्तिरनन्तरम् ॥12-12॥ અભ્યાસ કરતાં જ્ઞાન ચઢિયાતું છે, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ…

  • ધર્મતેજ

    ધર્મના મર્મને કર્મમાં ઉતારીએ

    આચમન -અનવર વલિયાણી ચીનના એક મહાન ફિલસૂફ તાઓને એક વખત એના શિષ્યોએ પૂછયું કે ગુરુદેવ ધર્મની સીમા ક્યાં સુધી? તાઓએ નાકના ટેરવા ઉપર નજર નોંધી અને કહ્યું. માણસના નાકના ટેરવા સુધી એ કઇ રીતે ?શિષ્ય ચુટેંગે પૂછયું અને તાઓએ કહ્યું…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદઋતુ), સોમવાર, તા. 9-10-2023,એકાદશી શ્રાદ્ધ, ભદ્રા સમાપ્તિભારતીય દિનાંક 17, માહે આશ્વિન, શકે 1945વિક્રમ સંવત 2079, શા. શકે 1945, ભાદ્રપદ વદ-10જૈન વીર સંવત 2549, માહે ભાદ્રપદ, તિથિ વદ-10પારસી શહેનશાહી રોજ 25મો અશીશવંધ, માહે 2જો અર્દીબહેશ્ત,…

  • આમચી મુંબઈ

    ગોરેગામ આગ પાણી માટે પાલિકામાં લેખિતમાં અરજી કરી હતી, પણ…: રહેવાસીઓમાં રોષ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામની જય ભવાની બિલ્ડિંગમાં શુક્રવારે વહેલી સવારના લાગેલી આગમાં જખમી થયેલા લોકોમાંથી પાંચની હાલત હજી પણ નાજુક હોઈ તેમના પર આઈસીયુમાં સારવાર ચાલી રહી છે ત્યારે આ દુર્ઘટનામાં બચી ગયેલા મોટાભાગના રહેવાસીઓએ બિલ્િંડગમાં પાણીનું જોડાણ જ નહીં…

  • આમચી મુંબઈ

    થાણેના ઐતિહાસિક કૌપીનેશ્ર્વર મંદિરનો થશે જિર્ણોદ્ધાર

    સુધરાઈ કરશે મંદિરનું સ્ટ્રક્ચર ઑડિટ અને સોઈલ ટેસ્ટિંગ મંદિરનો ઈતિહાસ: થાણે (પશ્ર્ચિમ)માં કૌપીનેશ્ર્વર મંદિર આવેલું છે. આ ઠેકાણે મહારાષ્ટ્રના સૌથી મોટા આકારનું ચાર ફૂટ ત્રણ ઈંચ ઊંચાઈનું અને ૧૨ ફૂટ પહોળું શિવલિંગ છે. કૌપીનેશ્ર્વર મંદિર શિલાહાર રાજના રાજવહીવટ કાળમાં ઈ.સ.…

  • આજે પશ્ર્ચિમ રેલવેમાં બ્લોક

    મુંબઇ: રેલવેમાં રજાના દિવસે બ્લોક રાખીને ટ્રેકના સમારકામનું કામ કરવામાં આવતું હોય છે. ત્યારે આવતી કાલે એટલે કે ૮ ઓક્ટોબરના રોજ પશ્ર્ચિમ રેલવેમાં ટ્રેકના સમારકામ માટે સવારે ૧૦:૩૫ વાગ્યાથી બપોરે ૩:૩૫ સુધી અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઇનો ઉપર પાંચ કલાકનો…

  • શિંદે જૂથ આડું ફાટતાં નિયુક્તિઓ અટકી, ચૂંટણી નજીક આવી હોવાથી વિધાનસભ્યો ઉશ્કેરાટમાં

    કૅબિનેટ બાદ મહામંડળમાં પણ ભાજપના વિધાનસભ્યો માટે ત્યાગ? (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનમંડળમાં અને સરકારમાં સૌથી મોટો પક્ષ હોવા છતાં મુખ્ય પ્રધાનપદ અને કેબિનેટના ખાતાઓમાં સમાધાન કરવું પડી રહ્યું છે. પાલક પ્રધાનપદની વહેંચણીમાં પણ સૌથી વધુ સમાધાન ભાજપના પ્રધાનોને કરવાનો…

  • ઓપન સ્પેસને દત્તક આપવાની પૉલિસી સામે કૉંગ્રેસની કોર્ટમાં જવાની ચીમકી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના ખુલ્લા મેદાનો દત્તક આપવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ તૈયારી કરેલી પૉલિસી ખોટી અને બંધારણ વિરોધી છે. તેથી જો આ પૉલિસી રદ નહીં કરી કોર્ટમાં જઈશું એવી ચીમકી મુંબઈ કૉંગ્રેસે ઉચ્ચારી છે. ખુલ્લા મેદાનોની દેખરેખ અને જાળવણીનું કામ…

  • ગૅન્ગસ્ટર છોટા રાજનનો સાગરીત ૨૯ વર્ષ બાદ સુરતમાં ઝડપાયો

    લૂંટના પ્રયાસના કેસમાં કોર્ટે સજા સંભળાવતાં આરોપી ફરાર થઈ ગયો હતો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચેમ્બુરમાં લૂંટના પ્રયાસ દરમિયાન પોલીસ પર હુમલો કરવાના કેસમાં કોર્ટે સજા સંભળાવ્યા પછી ફરાર થઈ ગયેલા ગૅન્ગસ્ટર છોટા રાજનના સાગરીતને મુંબઈ પોલીસે ૨૯ વર્ષ બાદ ગુજરાતના…

Back to top button