- ધર્મતેજ
શાંતિની દિશા
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં આપણે કર્મફળના ત્યાગની વાત સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ પૂર્ણ શાંતિની દિશા બતાવી રહ્યા છે તે જાણીએ.ભગવાન ભક્તિનું તારતમ્ય બતાવતાં કહે છે- ेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते।ध्यानात्कर्मफलत्यागस्तयागाच्छान्तिरनन्तरम् ॥12-12॥ અભ્યાસ કરતાં જ્ઞાન ચઢિયાતું છે, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ…
- ધર્મતેજ
ધર્મના મર્મને કર્મમાં ઉતારીએ
આચમન -અનવર વલિયાણી ચીનના એક મહાન ફિલસૂફ તાઓને એક વખત એના શિષ્યોએ પૂછયું કે ગુરુદેવ ધર્મની સીમા ક્યાં સુધી? તાઓએ નાકના ટેરવા ઉપર નજર નોંધી અને કહ્યું. માણસના નાકના ટેરવા સુધી એ કઇ રીતે ?શિષ્ય ચુટેંગે પૂછયું અને તાઓએ કહ્યું…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદઋતુ), સોમવાર, તા. 9-10-2023,એકાદશી શ્રાદ્ધ, ભદ્રા સમાપ્તિભારતીય દિનાંક 17, માહે આશ્વિન, શકે 1945વિક્રમ સંવત 2079, શા. શકે 1945, ભાદ્રપદ વદ-10જૈન વીર સંવત 2549, માહે ભાદ્રપદ, તિથિ વદ-10પારસી શહેનશાહી રોજ 25મો અશીશવંધ, માહે 2જો અર્દીબહેશ્ત,…
- આમચી મુંબઈ
ગોરેગામ આગ પાણી માટે પાલિકામાં લેખિતમાં અરજી કરી હતી, પણ…: રહેવાસીઓમાં રોષ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામની જય ભવાની બિલ્ડિંગમાં શુક્રવારે વહેલી સવારના લાગેલી આગમાં જખમી થયેલા લોકોમાંથી પાંચની હાલત હજી પણ નાજુક હોઈ તેમના પર આઈસીયુમાં સારવાર ચાલી રહી છે ત્યારે આ દુર્ઘટનામાં બચી ગયેલા મોટાભાગના રહેવાસીઓએ બિલ્િંડગમાં પાણીનું જોડાણ જ નહીં…
- આમચી મુંબઈ
થાણેના ઐતિહાસિક કૌપીનેશ્ર્વર મંદિરનો થશે જિર્ણોદ્ધાર
સુધરાઈ કરશે મંદિરનું સ્ટ્રક્ચર ઑડિટ અને સોઈલ ટેસ્ટિંગ મંદિરનો ઈતિહાસ: થાણે (પશ્ર્ચિમ)માં કૌપીનેશ્ર્વર મંદિર આવેલું છે. આ ઠેકાણે મહારાષ્ટ્રના સૌથી મોટા આકારનું ચાર ફૂટ ત્રણ ઈંચ ઊંચાઈનું અને ૧૨ ફૂટ પહોળું શિવલિંગ છે. કૌપીનેશ્ર્વર મંદિર શિલાહાર રાજના રાજવહીવટ કાળમાં ઈ.સ.…
આજે પશ્ર્ચિમ રેલવેમાં બ્લોક
મુંબઇ: રેલવેમાં રજાના દિવસે બ્લોક રાખીને ટ્રેકના સમારકામનું કામ કરવામાં આવતું હોય છે. ત્યારે આવતી કાલે એટલે કે ૮ ઓક્ટોબરના રોજ પશ્ર્ચિમ રેલવેમાં ટ્રેકના સમારકામ માટે સવારે ૧૦:૩૫ વાગ્યાથી બપોરે ૩:૩૫ સુધી અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઇનો ઉપર પાંચ કલાકનો…
શિંદે જૂથ આડું ફાટતાં નિયુક્તિઓ અટકી, ચૂંટણી નજીક આવી હોવાથી વિધાનસભ્યો ઉશ્કેરાટમાં
કૅબિનેટ બાદ મહામંડળમાં પણ ભાજપના વિધાનસભ્યો માટે ત્યાગ? (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનમંડળમાં અને સરકારમાં સૌથી મોટો પક્ષ હોવા છતાં મુખ્ય પ્રધાનપદ અને કેબિનેટના ખાતાઓમાં સમાધાન કરવું પડી રહ્યું છે. પાલક પ્રધાનપદની વહેંચણીમાં પણ સૌથી વધુ સમાધાન ભાજપના પ્રધાનોને કરવાનો…
ઓપન સ્પેસને દત્તક આપવાની પૉલિસી સામે કૉંગ્રેસની કોર્ટમાં જવાની ચીમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના ખુલ્લા મેદાનો દત્તક આપવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ તૈયારી કરેલી પૉલિસી ખોટી અને બંધારણ વિરોધી છે. તેથી જો આ પૉલિસી રદ નહીં કરી કોર્ટમાં જઈશું એવી ચીમકી મુંબઈ કૉંગ્રેસે ઉચ્ચારી છે. ખુલ્લા મેદાનોની દેખરેખ અને જાળવણીનું કામ…
ગૅન્ગસ્ટર છોટા રાજનનો સાગરીત ૨૯ વર્ષ બાદ સુરતમાં ઝડપાયો
લૂંટના પ્રયાસના કેસમાં કોર્ટે સજા સંભળાવતાં આરોપી ફરાર થઈ ગયો હતો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચેમ્બુરમાં લૂંટના પ્રયાસ દરમિયાન પોલીસ પર હુમલો કરવાના કેસમાં કોર્ટે સજા સંભળાવ્યા પછી ફરાર થઈ ગયેલા ગૅન્ગસ્ટર છોટા રાજનના સાગરીતને મુંબઈ પોલીસે ૨૯ વર્ષ બાદ ગુજરાતના…