ભુજના આશાપુરા મંદિરે હર્બલ સફાઈ શ્રમયજ્ઞ
સોની સમાજ છેલ્લાં ૧૫૦ વર્ષથી આ સેવા કરે છે (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: કચ્છની નવરાત્રીના મુખ્ય આકર્ષણ સમા ભુજના આશાપુરા મંદિર ખાતે આજે નવરાત્રી પૂર્વેના અંતિમ રવિવારે હર્બલ સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.મંદિરના પૂજારી જનાર્દન દવેના જણાવ્યા પ્રમાણે દર વર્ષે…
પાટણ જિલ્લામાં હંગામી શિક્ષકોને સાત મહિનાથી પગાર ન ચૂકવાતા મુશ્કેલીમાં મુકાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પાટણ જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને છેલ્લા સાત મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. શિક્ષકોનો પગાર ન ચુકવાતા તેમને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાની સરકારી અને…
નાના ભૂલકાઓનું ધ્યાન રાખો: એક વર્ષના બે બાળક ભળતા પદાર્થો ગળી જતાં ઓપરેશન
(અમારા પ્રતિનિદિ તરફથી)અમદાવાદ: સિવિલ હૉસ્પિટલમાં માતા- પિતા માટે ચેતવણી સમાન કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં સિવિલ હૉસ્પિટલમાં બે બાળકોની શ્ર્વાસનળીમાંથી ફોરેન બોડી દૂર કરવા ઓપરેશન કરી બાળકોને બચાવી લેવાયા છે. આવા કિસ્સામાંથી સબક શીખીને નાના ભૂલકાઓ પર સતત…
- એકસ્ટ્રા અફેર
એશિયન ગેમ્સમાં મૅડલની સદી, ભારત માટે ગૌરવની પળ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ચીનના હોંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ સમાપ્ત થઈ ગઈ ને આ એશિયન ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને 28 ગોલ્ડ મૅડલ સાથે કુલ 107 મૅડલ જીતીને ઈતિહાસ રચી દીધો. આ સાથે એશિયન ગેમ્સના ઈતિહાસમાં પ્રથમવાર ભારતે…
- ધર્મતેજ
સદુપયોગી કાર્ય કરવાથી જીવન સફળ અને દુરુપયોગી કાર્ય કરવાથી જીવન નર્ક બને
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)એક શ્રીકર નામનો બાળક અને માતા ગોપા સાથે વનમાંથી ઘાસ કાપી લઈ આવતો હોય છે. તેઓ રાજમહેલ પાસેથી પસાર થતા હોય છે ત્યારે તેમને ‘ઓમ નમ: શિવાય’ના જાપનો અવાજ સંભળાય છે. માતા સમજાવે છે પણ…
- ધર્મતેજ
કેરોલિના રીપર પ્રકરણ-૨૫
આકાશે ક્યારેય મને પ્રેમ કર્યો હશે ખરો? પ્રફુલ શાહ આચરેકરે પડીકું ખોલ્યું: પાંચસો રૂપિયાની નોટના દસ બંડલ હતા. “અનિતાજી, આ તો શુકન છે. બસ, તમે ચૂપ રહો. એટીએસના ‘પ્રોડ્યુસર મનમોહન’ અલીબાગ જિલ્લાના મુરુડ તાલુકાના ડોંગરી ગામમાં પહોંચ્ચા. આસપાસ જોઈને એમને…
- ધર્મતેજ
પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવતા તર્પણથી પૂર્વજો પ્રસન્ન થાય છે
તર્પણ -આર. સી. શર્મા પિતૃપક્ષનું હિંદુ ધર્મમાં ઘણું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે. પિતૃપક્ષ ૧૫ દિવસ સુધી ચાલે છે, કેટલાક લોકો ૧૬માં દિવસને પણ તેનો એક ભાગ માને છે. પિતૃપક્ષને પિતૃપક્ષ, ૧૬ શ્રાદ્ધ અને મહાલય પક્ષ જેવા નામોથી પણ ઓળખવામાં…
- ધર્મતેજ
શાંતિની દિશા
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં આપણે કર્મફળના ત્યાગની વાત સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ પૂર્ણ શાંતિની દિશા બતાવી રહ્યા છે તે જાણીએ.ભગવાન ભક્તિનું તારતમ્ય બતાવતાં કહે છે- ेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते।ध्यानात्कर्मफलत्यागस्तयागाच्छान्तिरनन्तरम् ॥12-12॥ અભ્યાસ કરતાં જ્ઞાન ચઢિયાતું છે, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ…
- ધર્મતેજ
ધર્મના મર્મને કર્મમાં ઉતારીએ
આચમન -અનવર વલિયાણી ચીનના એક મહાન ફિલસૂફ તાઓને એક વખત એના શિષ્યોએ પૂછયું કે ગુરુદેવ ધર્મની સીમા ક્યાં સુધી? તાઓએ નાકના ટેરવા ઉપર નજર નોંધી અને કહ્યું. માણસના નાકના ટેરવા સુધી એ કઇ રીતે ?શિષ્ય ચુટેંગે પૂછયું અને તાઓએ કહ્યું…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…