સુભાષિતનો રસાસ્વાદ
શ્ર્લોકत्यजेत् क्षुधार्तो महिलां सुपुत्रामखदेत् क्षुधार्ता भुजंगी खमण्डम् ॥क्षीणा नरा निष्करुणा भवन्तिबुमुक्षितः किं न करोति पापम् ॥ 35 ॥ ભાવાર્થ: ભૂખ્યો માણસ સંતાન વાળી મહિલાનો પણ ત્યાગ કરે, એ જ રીતે ભૂખી સાપણ પણ પોતાના ઇંડાને ખાઇ જાય, દુ:ખી થયેલા માણસો…
- ધર્મતેજ
મન એક રોગ છે, જો મન ન હોય તો ઘણી બધી બીમારીઓનો ઉદ્ભવ જ ન થાય
માનસ મંથન -મોરારિબાપુ એક પ્રશ્ર્ન છે, ‘બાપુ, કથામાં કાલે આપે કહ્યું કે જમુનાજી મન, ઈચ્છાઓ, સત્ત્વ, પ્રાણ અને પુણ્યની ગાંઠને મિટાવી દે છે. એનો વિસ્તાર કરો. જમુનાજલમાં વહી જઈએ તો પ્રાણ જાય જ અને આપ જો કોઈ બીજા સંદર્ભમાં પ્રાણની…
- ધર્મતેજ
શ્રદ્ધાપૂર્વક કરો શ્રાદ્ધ
પ્રાસંગિક -હેમંતવાળા સનાતન ધર્મમાં પુત્ર તથા પુત્રીનું મહત્ત્વ છે. પુત્ર કે પુત્રી એટલે પુ નામના નર્કમાથી તારનાર વ્યક્તિ. આ વ્યક્તિ પુરૂષ હોય તે જરૂરી નથી, ક્ધયા પણ આ પ્રમાણેની વિધિ કરી શકે છે. પિતૃ શબ્દ પૂર્વજો સાથે તો સંકળાય છે…
- ધર્મતેજ
શ્રીકૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ
જીવનનું અમૃત -ભાણદેવ ૧૭ભૂમિકા:असितगिरिसमं स्याद् कज्जलम् सिंधुपात्रेसुरतरुवर शाखा लेखिनी पत्रमुर्वीम्।लिखति यदि गृहित्वा शारदा सर्वकालम्तदपि तव गुणानामिश पारं न याति॥ “હે પરમાત્મા! સમુદ્રરૂપી પાત્રમાં શ્યામરંગી પહાડની શાઈ બનાવીને કલ્પતરુની શાખાની લેખિની બનાવીને, સમગ્ર પૃથ્વીનો કાગળ બનાવીને શારદા સર્વકાળ પર્યંત લખ્યા કરે…
સાહેબ, તે૨ો ભેદ ન જાણે કોઈ..
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ ભેદ ન જાણે કોઈ, સાહેબ તે૨ો ભેદ ન જાણે કોઈ, સાહેબ તે૨ો ભેદ ન જાણે કોઈ…૦સાબુ લે લે પાની લે લે, મલમલ કાયા ધોઈ,અંત૨ ઘટકી દાગ ન ધોવૈ, કૈસે નિર્મલ હોઈ?… સાહેબ તે૨ો ભેદ ન…
- ધર્મતેજ
રહસ્યવાદી ધર્મ ડ્રુઝ
ધર્મ વિશેષ -રાજેશ યાજ્ઞિક દુનિયામાં માન્યતા તરીકે સ્થાપિત થયેલા અથવા કોઈ એક વિચારક દ્વારા જેનો પ્રચાર થયો હોય તેવી પરંપરામાં લોકો જોડાતા જાય તેમ તેમ તે સંપ્રદાયમાંથી સ્વતંત્ર ધર્મ તરીકેની ઓળખ સ્થાપિત કરવા કોશિશ કરે છે. ભારતમાં પણ અત્યારે આવો…
- ધર્મતેજ
ઈમાનદારી બેઈમાની કરવા માટે પણ ઈમાનદાર સાથીને શોધવો પડે એવું આ જગત
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર ગમે તેવો ખરાબ માણસ હોયપણ તેનું અંતિમ લક્ષ્ય તોસારા બનવાનું જ હોય છે સારા અને પ્રામાણિક થવાનું કોને ન ગમે? કેટલાક માણસો ખરેખર સારા હોય છે. અને કેટલાક માણસો આવો દેખાવ કરતાં હોય છે. કેટલાક માણસો કહે…
- ધર્મતેજ
સદુપયોગી કાર્ય કરવાથી જીવન સફળ અને દુરુપયોગી કાર્ય કરવાથી જીવન નર્ક બને
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)એક શ્રીકર નામનો બાળક અને માતા ગોપા સાથે વનમાંથી ઘાસ કાપી લઈ આવતો હોય છે. તેઓ રાજમહેલ પાસેથી પસાર થતા હોય છે ત્યારે તેમને ‘ઓમ નમ: શિવાય’ના જાપનો અવાજ સંભળાય છે. માતા સમજાવે છે પણ…
- ધર્મતેજ
કેરોલિના રીપર પ્રકરણ-૨૫
આકાશે ક્યારેય મને પ્રેમ કર્યો હશે ખરો? પ્રફુલ શાહ આચરેકરે પડીકું ખોલ્યું: પાંચસો રૂપિયાની નોટના દસ બંડલ હતા. “અનિતાજી, આ તો શુકન છે. બસ, તમે ચૂપ રહો. એટીએસના ‘પ્રોડ્યુસર મનમોહન’ અલીબાગ જિલ્લાના મુરુડ તાલુકાના ડોંગરી ગામમાં પહોંચ્ચા. આસપાસ જોઈને એમને…
- ધર્મતેજ
પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવતા તર્પણથી પૂર્વજો પ્રસન્ન થાય છે
તર્પણ -આર. સી. શર્મા પિતૃપક્ષનું હિંદુ ધર્મમાં ઘણું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે. પિતૃપક્ષ ૧૫ દિવસ સુધી ચાલે છે, કેટલાક લોકો ૧૬માં દિવસને પણ તેનો એક ભાગ માને છે. પિતૃપક્ષને પિતૃપક્ષ, ૧૬ શ્રાદ્ધ અને મહાલય પક્ષ જેવા નામોથી પણ ઓળખવામાં…