- તરોતાઝા
યુવતીઓ માટે ખતરનાક સાબિત થઇ શકે, આ પાંચ આરોગ્ય સમસ્યાઓને અવગણવી
વિશેષ – રેખા દેશરાજ ભારત જ નહીં, આખા વિશ્ર્વમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ આરોગ્ય સમસ્યાઓથી વધુ પીડિત હોય છે. એક આરોગ્ય સંબંધિત હેલ્થ કેર પ્લેટફોર્મ જીઓક્યુઆઈઆઈ મુજબ ભારતમાં ૫૧ ટકા મહિલાઓ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી છે. મહિલાઓને લઈને કરવામાં આવેલા…
- તરોતાઝા
લીલાછમ લાંબા તુરિયામાં સમાયેલાં છે દૂધીથી પણ વધુ લાભ
તુરિયાના આરોગ્યવર્ધક ગુણો સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક તુરિયા, તુરઈ કે તૌરી તરીકે જાણીતાં લીલાછમ લાંબા તુરિયા બારેમાસ મળતું શાક ગણાય છે. બિહારમાં તુરિયાને નેનુઆ તરીકે ઓળખવામાં આવે છે. તુરિયાનું શાક પ્રિય શાકમાં સ્થાન ધરાવે છે. તુરિયાની મુખ્ય ત્રણ પ્રજાતિ…
- તરોતાઝા
થાઈરોઈડ- આયોડીનયુક્ત આહાર
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા પ્રકૃતિએ આપણા શરીરની રચના અદ્ભુત કરી છે. વિવિધ પ્રકારના રસાયણો શરીરને ચલાવે છે. વિભિન્ન પ્રકારની શારીરિક પ્રક્રિયાઓ સંચાલિત કરે છે. રસાયણોનો સંતુલન ભંગ થાય ત્યારે શરીરમાં સમસ્યાઓ પેદા થાય છે. આ રસાયણો રક્ત…
- તરોતાઝા
કડવો પણ નરવો -લીમડો !
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ આધુનિક વિદ્વાનો જેને માર્ગોસા ટ્રીને નામે ઓળખે છે એ લીમડો ભારતમાં ઠેર ઠેર પેદા થાય છે. પ્રાચીનકાળના ઋષિમુનિઓથી માંડીને અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ લીમડાનો ઉપયોગ આરોગ્ય માટે સદીઓથી કરતાં રહ્યાં છે. ભદ્ર-શ્રીમંત વર્ગથી લઈને…
- આમચી મુંબઈ
ગુજરાતીઓ વિરુદ્ધ લડાઇ?અસામાજિક તત્ત્વોએ ગુજરાતીમાં લખાયેલું‘મારું ઘાટકોપર’ લખાણ તોડી પાડ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગુજરાતીઓ વિરુદ્ધનો મામલો ફરી એક વખત સામે આવ્યો છે. ઘાટકોપરમાં રસ્તાના સર્કલ પર લગાવવામાં આવેલા ગુજરાતી લખાણ ‘મારું ઘાટકોપર’ શનિવારે રાત્રે અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટના બાદ મુંબઈ મહાનગરપાલિકાના‘ એન વોર્ડ’ દ્વારા આ…
- આમચી મુંબઈ
ગુજરાતી અભિનેત્રી ભૈરવી વૈદ્યનું નિધન
મુંબઇ: તાલ, હેરાફેરી, હમરાઝ જેવી બોલીવૂડની ફિલ્મોમાં ભૂમિકા ભજવનાર તેમજ ગુજરાતી રંગમંચના અનેક નાટકોમાં અભિનયના ઓજસ પાથરનાર ગુજરાતી અભિનેત્રી ભૈરવી વૈદ્યનું આજે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. છેલ્લાં ૪૫ વર્ષથી અભિનયક્ષેત્ર સાથે સંકળાયેલા…
- આમચી મુંબઈ
પધરામણી….
આવતા રવિવારથી શરૂ થઇ રહેલા નવરાત્રોત્સવના આઠ દિવસ પહેલા જ સાયનના પ્રતિક્ષાનગરની ‘મુંબઈ ચી આઇ માવલી’ અને ખેતવાડીની ‘ખેતવાડી ચી આઇ અંબે’ની વિશાળ પ્રતિમાઓ પંડાલ સુધી લઇ જવાઇ હતી. (અમય ખરાડે)
મલેરિયાની નવી રસી વિકસાવાઇ
મુંબઇ: ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની આર ૨૧/ મૈટ્રિક્સ-એમ મેલેરિયા રસી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(હૂ) દ્વારા ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે. ૭૫ ટકાથી વધુ અસરકારકતા ધરાવતી રસી ૨૦૨૪ના મધ્યભાગથી રૂ. ૧૭૦થી રૂ. ૩૦૦ની વચ્ચે ઉપલબ્ધ થશે. અગાઉ ૨૦૨૧માં…
અજિત પવાર નારાજ કે ધર્મસંકટમાં?
બારામતીનો ગઢ તોડવાની સોપારી મળી હોવાથી ચિંતાગ્રસ્ત વિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર નારાજ હોવાની ચર્ચા કેટલાક દિવસોથી થઈ રહી છે અને તેને કારણે રાજ્યની સરકાર પર સંકટ હોવાનું ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે, પરંતુ મુંબઈ સમાચારને…
નાંદેડની હૉસ્પિટલને ક્લીન ચિટ
મુંબઈ: નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હૉસ્પિટલમાં ૨૪ કલાકમાં ૨૪ લોકોનાં મોતની ઘટનાની તપાસ માટે નિમાયેલી ત્રણ સભ્યોની સમિતિએ હૉસ્પિટલને ક્લીનચિટ આપી દીધી છે. નાંદેડ જિલ્લા મેજિસ્ટ્રેટ અભિજીત રાઉતે જણાવ્યું હતું કે તપાસ સમિતિનો અહેવાલ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવ્યો છે.…