Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 801 of 928
  • વિધાનસભાની ચૂંટણી જીતવા અસરકારક વ્યૂહરચનાની આવશ્યકતા: ખડગે

    નવી દિલ્હી: પાંચ રાજ્યની વિધાનસભાની આગામી ચૂંટણીમાં વિજય મેળવવા શિસ્ત, સંકલન અને એકતા જાળવવા કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે પક્ષના કાર્યકરોને કહ્યું હતું. કૉંગ્રેસ વર્કિંગ કમિટીની (સીડીબ્લ્યુસી)ની બેઠકમાં ખડગેએ રાષ્ટ્રવ્યાપી જાતિ ગણના કરવાની માગણી ઉઠાવી હતી. જનકલ્યાણ યોજનાઓમાં યોગ્ય હિસ્સા…

  • ઈઝરાયલમાં વડોદરાના ૨૫૦થી વધુ લોકો ફસાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ છેડાઇ ગયું છે. આ યુદ્ધમાં વડોદરાના ૨૫૦ કરતા વધુ લોકો અટવાયા છે. અટવાયેલાઓમાં મોટાભાગની મહિલાઓ છે. આ મહિલાઓ નર્સિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે, જે ઈઝરાયેલની હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરતી હતી. બીજી બાજુ,…

  • માહિતી અપડેટ ન કરતા ૨૯૧ પ્રોજેક્ટ મુશ્કેલીમાં

    તો ૧૦મી નવેમ્બર બાદ રજિસ્ટ્રેશન રદ થશે મુંબઈ: મહારેરા એક્ટ હેઠળ, વિકાસકર્તાઓ (પ્રમોટર્સ) માટે મહારેરા રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સની વિગતો અપડેટ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. જોકે, ડેવલપર્સ આ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ડેવલપર્સ મહારેરાના રડાર પર…

  • પેમેન્ટ ગેટવે કંપનીનું એકાઉન્ટ હૅક કરીને રૂ. ૧૬,૧૮૦ કરોડની ઉચાપત

    થાણે: પેમેન્ટ ગેટવે સર્વિસ પ્રોવાઇડર કંપનીના એકાઉન્ટને હૅક કરી અમુક લોકોના જૂથે સમયાંતરે વિવિધ બેન્ક ખાતાંમાંથી રૂ. ૧૬,૧૮૦ કરોડની ઉચાપત કરી હતી. આ છેતરપિંડી લાંબા સમયથી થઇ રહી હતી, પણ એપ્રિલ, ૨૦૨૩માં રૂ. ૨૫ કરોડની ઉચાપત અંગેની ફરિયાદ થયા બાદ…

  • ઇસરો પર રોજના ૧૦૦ સાયબર હુમલા છતાં અમારું સુરક્ષા નેટવર્ક મજબૂત : સોમનાથ

    મુંબઇ: સાયબર ક્રાઈમ હાલમાં ચર્ચામાં છે, જેનાથી ઇસરો પણ બચ્યું નથી. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથનું કહેવું છે કે દેશની સ્પેસ એજન્સી દરરોજ ૧૦૦થી વધુ સાયબર હુમલાઓનો સામનો કરી રહી છે. કેરળમાં આંતરરાષ્ટ્રીય સાયબર કોન્ફરન્સની ૧૬મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.…

  • આમચી મુંબઈ

    શાહરૂખ ખાનને જાનનું જોખમ! Y+ સિક્યોરિટી

    મુંબઇ: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન હાલમાં ખૂબ ચર્ચામાં છે. શાહરૂખ ખાનને પઠાણ ફિલ્મ દરમીયાન મળેળી ધમકીઓની પાર્શ્ર્વભૂમી પર મહારાષ્ટ્ર સરકારે તેની સુરક્ષામાં વધારો કર્યો છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શાહરૂખ ખાનને સરકારે વાય પ્લસ સ્કોટ સુરક્ષા આપવામાં આવી છે.…

  • મુંબઈગરાઓ ડહોળા પાણીથી ત્રાહિમામ્

    પાણી ઉકાળી અને ગાળીને પીવાની પાલિકાની અપીલ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના અનેક વિસ્તારોના નાગરિકો પોતાના ઘરમાં ડહોળું અને અશુદ્ધ પાણી પીતા હોવાની ચોંકાવનારી માહિતી નવા ઍનવાયરમેન્ટલ સ્ટેટ્સ રિપોર્ટ (૨૦૨૨-૨૦૨૩)માં જાહેર કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ પરીક્ષણ કરાયેલા સરેરાશ પાણીના નમૂનાઓમાંથી…

  • જે. જે. હૉસ્પિટલમાં કિશોરીનો વિનયભંગ: સફાઇ કર્મચારીની ધરપકડ

    મુંબઈ: જે. જે. હોસ્પિટલમાં દાખલ પંદર વર્ષની કિશોરીનો વિનયભંગ કરવા પ્રકરણે જે. જે. માર્ગ પોલીસે સફાઇ કર્મચારીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ રોહિદાસ દયાનંદ સોલંકી (૪૦) તરીકે થઇ હોઇ તે જે. જે. કંપાઉન્ડમાં સિમેન્ટ ચાલમાં રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર…

  • મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં ૧૦૦ ટકા જમીન સંપાદન પૂર્ણ

    મુંબઇ: નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે સોમવારે જણાવ્યું હતું કે તેણે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં ૧૦૦ ટકા જમીન સંપાદન પૂર્ણ કર્યું છે.કોર્પોરેશને એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જમીનનો છેલ્લો ભાગ સપ્ટેમ્બરમાં સુરત જિલ્લાના કથોર ગામમાં સંપાદિત…

  • પરલી વૈજનાથ, ઘૃષ્ણેશ્ર્વર અને સપ્તશૃંગી દેવી તીર્થના વિકાસ માટે ₹ ૫૩૧ કરોડ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ આયોજિત શિખર સમિતિની બેઠકમાં રાજ્યના તીર્થ સ્થળોના વિકાસ આયોજનને મંજૂરી આપવામાં આવી હતી. બે જ્યોતિર્લિંગ અને સપ્તશૃંગી દેવીના વિસ્તાર માટેના રૂ. ૫૩૧ કરોડના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી. પરલી…

Back to top button