• પારસી મરણ

    રોહીન્ટન જાલ ઉનવાલા તે મરહુમો માણેક તથા જાલ જે. ઉનવાલાના દીકરા. તે ઝીનોબીયા કાયોસ બોગા તથા મરહુમો પરવેઝ જાલ ઉનવાલા તથા હોસી જાલ ઉનવાલાના ભાઇ. તે દીલનાઝ કે. બોગા, તેહમટન કે. બોગા, વેરોન એન. કાપડિયા, સનોબર ઇ. ગોરવાલા, યઝદ એચ.…

  • હિન્દુ મરણ

    કચ્છી ભાટીયા (શિવજીયાણી)વિજય વેદ (હીંગવાલા) (ઉં. વ. ૯૧) તે શ્રીજીનાચરણ પામ્ફયા છે. તે સ્વ. દેવીદાસ વિઠ્ઠલદાસના પુત્ર. સ્વ. પુરુષોતમ મથુરાદાસ મોરપરીયાના જમાઇ. સ્વ. દેવજી નારાણજી અંજારીયાના દોહીત્રા. અ. સૌ. હીના, અ. સૌ. હર્ષા, વિરેન (બંટુ)ના પિતાશ્રી. અ. સૌ. કમલ, હેમંતભાઇ,…

  • જૈન મરણ

    કચ્છી ગુર્જર જૈનમધુકર તે કલ્પનાનાં પતિ સ્વ. પ્રભાવતી અમૃતલાલ દેવશી શાહના સુપુત્ર (ઉં. વ. ૬૯) ગામ માંડવી કચ્છ, મુંબઇ, સ્વ. ચાંદુબેન પોપટલાલ શાહ ચેન્નઇના જમાઇ. શિલ્પી સંદીપ શાહ દવે, તથા ઊર્જા તરુણ શાહ અરોરાના પિતા. સ્મિતા રાજેન પરીખ, અમીતા ભરતચંદ્ર…

  • વેપાર

    મધ્યપૂર્વમાં તણાવ વધતા સપ્તાહના અંતે વૈશ્ર્વિક સોનામાં ૩.૨ ટકાનો ઉછાળો

    વિશ્ર્વ બજાર પાછળ સોનાના ભાવ ઉછળતાં ખરીદીને બ્રેક: ભાવ ફરી ડિસ્કાઉન્ટમાં કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થગિત રાખે તેવા આશાવાદે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવા ઉપરાંત ગત શનિવારથી ઈઝરાયલ-હમાસ વચ્ચે વધી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવને…

  • તક તો આપણી સામે જ હોય છે, જરૂર છે પારખું નજરની!!

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ માણસની જિંદગીમાં ક્યારે પલટો આવી જાય છે તે કળવું મુશ્કેલ છે. ઇતિહાસમાં કેટલાય દાખલાઓ જોવા મળશે કે કોઇ વ્યક્તિએ જે લાઇનનો અભ્યાસ કર્યો હોય તેનાથી અલગ જ લાઇનમાં કારકિર્દી બનાવે છે જેમકે મેડિસિનનો અભ્યાસ કરેલી…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૧૫-૧૦-૨૦૨૩ થી તા. ૨૧-૧૦-૨૦૨૩ રવિવાર, આસો સુદ-૧, તા. ૧૫મી, ૨૦૨૩. નક્ષત્ર ચિત્રા સાંજે ક. ૧૮-૧૧ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, શારદીય નવરાત્રારંભ, ઘટસ્થાપન (ઘટ સ્થાપના સવારે ક. ૦૮-૦૨ થી ૧૨-૨૫. બપોરે ક. ૧૩-૫૩ થી ૧૫-૨૦.…

  • આજનું પંચાંગ

    (દક્ષિણાયન સૌરશરદૠતુ), રવિવાર, તા. ૧૫-૧૦-૨૦૨૩, આશ્ર્વિન શુક્લ પક્ષ નવરાત્રિ પ્રારંભ, ઘટ સ્થાપનાસવારે ક. ૦૮-૦૨ થી ૧૨-૨૫. બપોરે ક. ૧૩-૫૩ થી ૧૫-૨૦. સાંજે ક. ૧૮-૧૬ થી રાત્રે ક. ૨૧-૨૦ ભારતીય દિનાંક ૨૩, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫,…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૫-૧૦-૨૦૨૩ થી તા. ૨૧-૧૦-૨૦૨૩ ગ્રહગોચર: શ્રી સૂર્યનારાયણ ક્ધયા રાશિમાં તા. ૧૮મી સુધી રહે છે. ત્યાર પછી તુલા રાશિમાં પ્રવેશે છે. મંગળ સમગ્ર સપ્તાહમાં તુલા રાશિમાં ભ્રમણ કરે છે. બુધ ક્ધયા રાશિમાંથી તા. ૧૯મીએ તુલા રાશિમાં…

  • ઉત્સવ

    મહારાષ્ટ્ર આજે પણ બાપુરાવ પઠ્ઠેને લાવણી સમ્રાટ તરીકે ઓળખે છે

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા (ગતાંકથી ચાલુ)મહાનગર મુંબઇએ દેશને વડા પ્રધાનથી માંડી તે લાવણી રચનારા શાહિર સુધ્ધાં આપ્યાં છે. મુંબઇએ દેશને એક નહી; બે વડા પ્રધાન આપ્યાં છે. એક છે જનતા રાજના વડા પ્રધાન શ્રી મોરારજી દેસાઇ અને બીજા છે…

  • ઉત્સવ

    આર્યાવર્ત એટલે કે ભારતને ત્રેતાયુગ બાદ કળયુગમાં નવોનકોર પડીકાપેક રાવણ મળી ગયો!

    વ્યંગ -ભરત વૈષ્ણવ “મળી ગયો, મળી ગયો, મળી ગયો રાજુ હર્ષોદ્ગાર અને હર્ષોલ્લાસ સાથે મારા ઘરમાં ક્રિકેટ વર્લ્ડ કપ ચેન્પિયનની જેમ ઉન્મત અને ગર્વિષ્ટ ચાલે કૂચ કરતો કરતો આવ્યો.બે આંગળીથી વી ફોર વિકટરીની મુદ્રા કરે.હવામાં હાથ વીંઝે! આર્કીમિડિઝે બાથરૂમમાં સ્નાન…

Back to top button