Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 743 of 928
  • જૈન મરણ

    માંગરોળ જૈનમાંગરોળ નિવાસી હાલ મલાડ સ્વ. જયાબેન નગીનદાસ સવચંદ શાહના પુત્ર જયેશભાઇ (ઉં.વ.૬૫) તે ૨૦/૧૦/૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે પન્નાબેનના પતિ, જૈનાના પિતા, પારૂલ યોગેશ મહેતાના ભાઈ, સ્વ. કાંતાબેન ચંદુલાલ શાહ અમદાવાદના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ…

  • વેપાર

    ક્રૂડ ઓઇલ અને કોર્પોરેટ પરિણામ પર બજારની નજર: નિફ્ટી માટે ૧૯,૪૫૦ની સપાટી જાળવવી અનિવાર્ય

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારને માટે આમ તો અત્યારે કોર્પોરેટ પરિણામ અને એફઆઇઆઇનું વલણ મહત્ત્વના પરિબળ છે. જોકે, વૈશ્ર્વિક સ્તરે ભારતને એસર કરી શકે એવું સૌથી મોટું પરિબળ ક્રૂડ ઓઇલના ભાવની વધઘટ અને અમેરિકાની ટ્રેઝરી બિલની યિલ્ડ છે. આમ જુઓ…

  • વેપાર

    સેન્સેક્સ ૮૮૫ પોઇન્ટ ગબડ્યો, માર્કેટ કેપ ₹ ૩૧૮.૮૯ લાખ કરોડ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સમીક્ષા હેઠળના ૧૬ ઓક્ટોબરથી ૨૦ ઓક્ટોબર સુધીના સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૬૬,૨૮૨.૭૪ના બંધથી ૮૮૫.૧૨ પોઈન્ટ્સ (૧.૩૪ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૬૬,૨૩૮.૧૫ ખૂલી, ૧૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ઊંચામાં ૬૬,૫૫૯.૮૨ અને ૨૦ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ નીચામાં…

  • એકસ્ટ્રા અફેર

    વસુંધરાને કાપવાની વિરોધીઓની ઈચ્છા કેમ ના ફળી ?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ આવતા મહિને દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણીમાં પણ તેલંગાણા મહત્ત્વનું રાજ્ય હોવા છતાં ત્યાંની ચૂંટણીમાં ગુજરાતીઓને બહુ રસ નથી કેમ કે તેલંગાણાના રાજકારણ વિશે ગુજરાતીઓ બહુ જાણતા નથી. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ગુજરાતનાં…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદૠતુ/ હેમંતૠતુ),સોમવાર, તા. ૨૩-૧૦-૨૦૨૩, મહાનવમી, નવરાત્રોત્થાપન પારણા, બુદ્ધ જયંતી) ભારતીય દિનાંક ૧, માહે કાર્તિક, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૯) જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૯) પારસી શહેનશાહી…

  • ધર્મતેજ

    રામચરિતમાનસ સ્વયં નવદુર્ગા છે અને તેનું પારાયણ નવદુર્ગાની પૂજા છે

    માનસ મંથન -મોરારિબાપુ जनकसुता जग जननी जानकी।अतिसय प्रिय करुना निधान की॥ताके जुग पद कमल मनावइँ।जासु कृपाँ निरमल मति पावउँ માના મહિમાગાનનો વિષય છે. આજના અવસરે એક ખાસ વાત કરવા માગું છું કે, ‘રામચરિતમાનસ’ સ્વયં નવદુર્ગા છે અને રામકથા કાલિકા છે,…

  • ધર્મતેજ

    શરદ પૂનમ, ગોપી અને કાન

    પ્રાસંગિક -હેમંતવાળા શરદપૂનમની રાસલીલાને અનેક પ્રતીકો સાથે સરખાવવામાં આવે છે. આ શિવ અને જીવના મિલનની રાત્રી છે. શિવની ગેર-મોજૂદગીમાં જીવ ક્યારે એકલો કોઈપણ પ્રકારની પ્રક્રિયામાં સંલગ્ન થઈ શકતો નથી, તેની પ્રત્યેક ક્રિયા માટે શિવ તત્ત્વની – ચૈતન્યની – પરબ્રહ્મની –…

  • ધર્મતેજ

    શ્રીકૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ

    જીવનનું અમૃત -ભાણદેવ (ગયા અંકથી ચાલુ)૬. શ્રીકૃષ્ણનું પ્રેમાળ વ્યક્તિત્વશ્રીકૃષ્ણ પ્રેમાવતાર છે. તદ્નુસાર શ્રીકૃષ્ણ માત્ર પરમ પ્રેમાસ્પદ જ નથી; તેઓ પરમ પ્રેમી પણ છે જ! શ્રી કૃષ્ણનો ગોપબાળકો પ્રત્યે પ્રેમ; શ્રીકૃષ્ણનો ગોપીઓ પ્રત્યે પ્રેમ, શ્રીકૃષ્ણનો ગોપો પ્રત્યે પ્રેમ, શ્રીકૃષ્ણનો નંદબાબા અને…

  • ધર્મતેજ

    ‘મેં સિપાઈ સદ્ગુ૨ુ સાહેબ કા લડું ટોપ બખ્ત૨ પહે૨ી…’

    (સંતોની વાણીમાં અસ્ત્ર- શસ્ત્રોના ઉલ્લેખો-૨) અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ આપણા સંતોએ યુદ્ધ કર્યું છે મન માંયલા સામે. અંદરના શત્રુઓને મારી હટાવવા ભજન, સ્મરણ, ધ્યાન, ધારણા, યોગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ત્રાટક, મુદ્રાઓ અને વિધ વિધ પ્રકારની સાધનાઓ દ્વારા મન…

  • ધર્મતેજ

    શારડી માફક સોંસરવી ઊતરતી સંતવાણી

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની હરિજન સંતોમાં મને પીઠો ભગત ભારે મહત્ત્વના લાગ્યા છે. વંથલી જૂનાગઢની નજીકનું ભારે પ્રાચીન સ્થાન છે. ગિરનારની ગોદમાંના આ ગામે વિ.સં.૧૮૮૬માં પીઠાનો જન્મ વણકર જ્ઞાતિમાં થયેલો. નાનપણમાં માતા-પિતાનું નિધન થતાં રઝળપાટમાં જિંદગી ગુજારતા. શુકનાવળી અને…

Back to top button