Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 743 of 928
  • સુરેન્દ્રનગરમાં દિયર-ભાભીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

    અમદાવાદ: સુરેન્દ્રનગરમાં પાટડીના ખારાઘોડા નજીક નવાગામના દિયર-ભાભીના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં યુવકના અગાઉ લગ્ન થયા હતા, પરંતુ છૂટાછેડા થતાં મોટાભાઇની પત્ની અને બે સંતાનોની માતા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જે બાદ બંને ભાગી ગયા હતા…

  • વડોદરામાં બીએસએનએલના કર્મચારીઓના સ્વાંગમાં કેબલ ચોરી કરતી ગેંગ પકડાઇ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા શહેરમાં બીએસએનએલના કર્મચારીઓના સ્વાંગમાં કેબલ ચોરી કરતી રાષ્ટ્રવ્યાપી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસે શહેરના કારેલીબાગ વિસ્તારના જેસીબી, ક્રેઇન, ટેમ્પો જેવા સાધનો સજજ અદ્દલ બીએસએનએલના કર્મચારીની માફક કામગીરી કરતી ટોળકી ચોરી કરતી હોવાની જાણ થતા છાપો…

  • પારસી મરણ

    ઓસ્તી હીરા મીનુ તાતા તે મરહુમ ઓસ્તા મીનુ કાવસજી તાતાના ધનિયાની. તે મરહુમો રોશન તથા રતનશાહ પોરબંદરવાળાના દીકરી. તે ઓસ્તી રોકસાના તથા એરવદ, ફિરોઝનાં માતાજી. તે (મુહબોલી) દીકરી હર્ષદાના માતાજી. તે ઓસ્તા તેહમતન રૂસી ઉકાજીનાં સાસુજી. તે મહારૂખ તથા ખોરશેદના…

  • હિન્દુ મરણ

    ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્યસહસ્ત્ર બ્રાહ્મણહળવદ નિવાસી સ્વ. પરસોત્તમભાઈ અને સ્વ. લાભુબહેન ઠાકરના દીકરા અનંતભાઇ ઠાકર (ઉં.વ.૯૦)નો તા.૨૧.૧૦.૨૦૨૩ શનિવારે સ્વર્ગવાસ થયો છે. તે મધુબહેનના પતિ. દીપક ઠાકર, દેવેન ઠાકર, રીટા રાવલના પિતા. ગીતા ઠાકર, જાસ્મિન ઠાકર, રાજેશ રાવલના સસરા. સ્વ. અરુણાબેન…

  • જૈન મરણ

    માંગરોળ જૈનમાંગરોળ નિવાસી હાલ મલાડ સ્વ. જયાબેન નગીનદાસ સવચંદ શાહના પુત્ર જયેશભાઇ (ઉં.વ.૬૫) તે ૨૦/૧૦/૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે પન્નાબેનના પતિ, જૈનાના પિતા, પારૂલ યોગેશ મહેતાના ભાઈ, સ્વ. કાંતાબેન ચંદુલાલ શાહ અમદાવાદના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ…

  • વેપાર

    ક્રૂડ ઓઇલ અને કોર્પોરેટ પરિણામ પર બજારની નજર: નિફ્ટી માટે ૧૯,૪૫૦ની સપાટી જાળવવી અનિવાર્ય

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારને માટે આમ તો અત્યારે કોર્પોરેટ પરિણામ અને એફઆઇઆઇનું વલણ મહત્ત્વના પરિબળ છે. જોકે, વૈશ્ર્વિક સ્તરે ભારતને એસર કરી શકે એવું સૌથી મોટું પરિબળ ક્રૂડ ઓઇલના ભાવની વધઘટ અને અમેરિકાની ટ્રેઝરી બિલની યિલ્ડ છે. આમ જુઓ…

  • વેપાર

    સેન્સેક્સ ૮૮૫ પોઇન્ટ ગબડ્યો, માર્કેટ કેપ ₹ ૩૧૮.૮૯ લાખ કરોડ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સમીક્ષા હેઠળના ૧૬ ઓક્ટોબરથી ૨૦ ઓક્ટોબર સુધીના સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૬૬,૨૮૨.૭૪ના બંધથી ૮૮૫.૧૨ પોઈન્ટ્સ (૧.૩૪ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૬૬,૨૩૮.૧૫ ખૂલી, ૧૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ઊંચામાં ૬૬,૫૫૯.૮૨ અને ૨૦ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ નીચામાં…

  • એકસ્ટ્રા અફેર

    વસુંધરાને કાપવાની વિરોધીઓની ઈચ્છા કેમ ના ફળી ?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ આવતા મહિને દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણીમાં પણ તેલંગાણા મહત્ત્વનું રાજ્ય હોવા છતાં ત્યાંની ચૂંટણીમાં ગુજરાતીઓને બહુ રસ નથી કેમ કે તેલંગાણાના રાજકારણ વિશે ગુજરાતીઓ બહુ જાણતા નથી. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ગુજરાતનાં…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદૠતુ/ હેમંતૠતુ),સોમવાર, તા. ૨૩-૧૦-૨૦૨૩, મહાનવમી, નવરાત્રોત્થાપન પારણા, બુદ્ધ જયંતી) ભારતીય દિનાંક ૧, માહે કાર્તિક, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૯) જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૯) પારસી શહેનશાહી…

  • ધર્મતેજ

    રામચરિતમાનસ સ્વયં નવદુર્ગા છે અને તેનું પારાયણ નવદુર્ગાની પૂજા છે

    માનસ મંથન -મોરારિબાપુ जनकसुता जग जननी जानकी।अतिसय प्रिय करुना निधान की॥ताके जुग पद कमल मनावइँ।जासु कृपाँ निरमल मति पावउँ માના મહિમાગાનનો વિષય છે. આજના અવસરે એક ખાસ વાત કરવા માગું છું કે, ‘રામચરિતમાનસ’ સ્વયં નવદુર્ગા છે અને રામકથા કાલિકા છે,…

Back to top button