- તરોતાઝા
આરતી કરો, ગરબે ધૂમો, સ્વસ્થ રહો
વિશેષ -મુકેશ પંડયા જાપાનના નિષ્ણાત ડાક્ટરોના કહેવા મુજબ દરરોજ સવાર સાંજ પંદર મિનિટ માત્ર તાળીઓ પાડવાથી શરીરને સ્વસ્થ રાખી શકાય છે. હવે જરા ભારતની પ્રાચીન કાળની વાત કરીએ જે સમયથી સવાર સાંજ તાળીઓ પાડીને આરતી કરવાનો રિવાજ ચાલતો આવ્યો છે.…
- તરોતાઝા
શરદ-પૂનમની રાત્રે દૂધ-પૌવા ખાઈને વર્ષભરની તાજગી મેળવો
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક બારેમાસ કેવો ખોરાક લેવો જોઈએ તેની એક સુંદર રચના રમેશ ત્રિવેદીની હાથ લાગી છે. જે આપની સાથે મમળાવવાની ઈચ્છા રોકી શકાતી નથી.‘થઈએ કાકાકૌવા! ’કારતકના શિંગોડા ખૈએ, માગસરની મગફળી,શેરડી ચૂસીએ પોષની, ભૈ સાકરથીએ ગળી!મહા મહિનાના બોરાં મીઠાં,…
- તરોતાઝા
જીવિત ખોરાકનું પ્રમાણ વધારો
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા કોઇપણ જીવ ભોજન વગર જીવનની કલ્પના કરી ન શકે. પ્રકૃતિએ દરેક જીવ માટે ભોજનની વ્યવસ્થા કરી છે. પોષણનાં સિદ્ધાંત છે જે પ્રકૃતિ દ્વારા જ બનાવવામાં આવ્યા છે. પણ આપણે આ સિદ્ધાંતો માટે વિચારાયું નથી.…
- તરોતાઝા
સવારે તેમ જ સંધ્યા સમયે મહાલક્ષ્મી માતાજીની આરતી ગાન કરશો
દિવાળી આવવાના આડે થોડા દી બાકી હોવાથી શરદી, ઉધરસ, તાવ સાથે આંખોમાં બળતરા થવાના એંધાણ સૂચવે છે આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજા (આરોગ્યદાતા) સૂર્ય તુલા રાશિ, મંગળ-તુલા રાશિ, બુધ-તુલા રાશિ પ્રવેશગુરુ-મેષ વક્રીભ્રમણ, શુક્ર-સિંહ રાશિ, શનિ-કુંભ(સ્વગૃહી)વક્રીભ્રમણ રાહુ-મેષ…
ગ્રીન ટી કે બ્લેક કૉફી? કઈ પસંદ સારી છે? અહીં જાણો
હેલ્થ વેલ્થ -દિક્ષિતા મકવાણા લોકો વજન ઘટાડવા અથવા સ્વસ્થ રહેવા માટે ઘણા પીણાં પીતા હોય છે. તેમાં બ્લેક કૉફી અને ગ્રીન ટી પણ સામેલ છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ આ બંને પ્રકારની ચાને ફાયદાકારક ગણાવે છે. ચાલો જાણીએ કે આપણે દિવસમાં…
અમદાવાદ પોલીસ – ડીઆરઆઈ પુણેનું સંયુક્ત ઓપરેશન ઔરંગાબાદમાંથી ₹ ૫૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ પોલીસ અને ડીઆરઆઇના સંયુક્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રમાંથી ડ્રગ્સ અને રો મટિરીયલ મળીને કુલ ૫૦૦ કરોડ રૂપિયાનું માદક દ્રવ્ય ઝડપી પાડવામાં સફળતા મળી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને પુણે સ્થિત ડીઆરઆઇએ આ સંયુક્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલા અમુક…
ગાઝા, સીરિયા, વૅસ્ટ બૅન્ક પર ઈઝરાયલનો હુમલો
ગાઝા: ઈઝરાયલના યુદ્ધવિમાનોએ શનિવારે રાત્રે અને રવિવારે ગાઝાપટ્ટી ઉપરાંત સીરિયાના બે હવાઈમથક અને આતંકવાદીઓ દ્વારા કથિત ઉપયોગમાં લેવાતી વૅસ્ટ બૅન્કસ્થિત મસ્જિદ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલના આ હુમલાને કારણે લગભગ બે અઠવાડિયાથી ચાલતા આ યુદ્ધની સ્થિતિ વધુ વકરે એવી શક્યતા…
નેપાળમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ
કાઠમંડુ: નેપાળની રાજધાની કાઠમંડુમાં રવિવારે ૬.૧ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હોવાનું નેશનલ અર્થક્વેક મોનિટરિંગ ઍન્ડ રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું. ભૂકંપને કારણે ૨૦ જેટલા ઘરને નુકસાન થયું હતું અને ૭૫ જેટલા ઘરમાં તિરાડ પડી ગઈ હતી. રવિવારે સવારે ૭.૩૯ કલાકે આવેલા…
ભારત-કેનેડાના સંબંધ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે: જયશંકર
નવી દિલ્હી: કેનેડાના અધિકારીઓએ ભારતની બાબતમાં કરેલી દખલગીરીની ચિંતાને ધ્યાનમાં રાખીને દેશમાં કેનેડાના રાજદૂતોની હાજરી બાબતે ભારતે સમાનતાની જોગવાઈ અમલમાં મૂકવાની વાત ઉચ્ચારી હોવાનું વિદેશ પ્રધાન એસ. જયશંકરે રવિવારે કહ્યું હતું. કેનેડામાં ભારતીય રાજદૂતોની સુરક્ષામાં સુધારો અને પ્રગતિ જોવા મળશે…
રાજકોટમાં અકસ્માતની ઘટના ટ્રીપલ મર્ડરની: પતિએ પત્ની, તેના પ્રેમી અને પુત્રને પતાવી દીધા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટ શહેરની ભાગોળે આજીડેમ ચોકડી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોનાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. દરમિયાન આ ઘટના ટ્રીપલ મર્ડરની હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચી ગયો છે. પતિએ એક્ટિવાને ટ્રકની ઠોકરે લઈ…