Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 740 of 928
  • તરોતાઝા

    કેરોલિના રીપર પ્રકરણ-૩૮

    બાદશાહ કરગરવા માંડ્યો: મારા શબ્દો પાળીશ, થોડો સમય આપો પ્રફુલ શાહ કિરણને સબ-ઇન્સ્પેક્ટર વૃંદા સમક્ષ પોતાના પરિવાર અને લગ્ન-જીવન વિશે હૈયું ઠાલવીને સારું લાગ્યું એટીએસના પરમવીર બત્રાને આસિફ પટેલના છ મુસ્લિમ દેશો સાથેના ભેદી વેપાર ધંધાની ખબર પડયા બાદ તેઓ…

  • તરોતાઝા

    શરદ ઋતુમાં આરોગ્યનું ધ્યાન કેવી રીતે રાખશો?

    કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક તમે આ વાંચી રહ્યા હશો ત્યારે નવરાત્રિને વિરામ આપીને તમે શરદ પૂર્ણિમાની તૈયારી કરી રહ્યા હશો. શારદીય નવરાત્રીની સાથે જ શરૂ થાય છે શરદ ઋતુ. વરસાદ બાદ હવે શરદનું આગમન થઈ રહ્યું છે. આયુર્વેદ શરદને પિત્તના…

  • તરોતાઝા

    આશાના રંગે રંગાયેલી-નારંગી

    આરોગ્ય એક્સપ્રેસ -મનોજ જોશી ‘મન’ સંસ્કૃતમાં એક ઉક્તિ છે કે, દિનાંતે રમ્યા: ગ્રીષ્મ: એટલે કે ઉનાળો દિવસના અંતે રમણીય લાગે, પરંતુ, ગ્રીષ્મઋતુની બપોર તો તીવ્ર તડકાયુક્ત, બળબળતી ને અસહ્ય હોય છે. પ્રાણીમાત્રને ત્રાહિમામ પોકારાવતો ગ્રીષ્મ પશુ, પંખી, વનસ્પતિ, ધરતી…બધાંમાંથી સ્નેહાંશ…

  • સ્વાસ્થ્ય, પ્રગતિ સાથે આત્મ શુદ્ધિની સાધના

    ‘કાઉસ્સગમ્’ વિજ્ઞાન ફિટ સોલ -ડૉ. મયંક શાહ આજનો માનવી મૂંઝવણથી ઘેરાયેલો ભાસે છે. ભલેને તેણે કેટલી પણ વૈજ્ઞાનિક પ્રગતિ કરી હોય, પણ અંદરથી તે ઉદાસ અને દુ:ખી જ હોય છે. તેના દુ:ખના નિવારણ માટે તે બાહ્ય સંસારમાં ભટક્યા કરે છે.…

  • તરોતાઝા

    આરતી કરો, ગરબે ધૂમો, સ્વસ્થ રહો

    વિશેષ -મુકેશ પંડયા જાપાનના નિષ્ણાત ડાક્ટરોના કહેવા મુજબ દરરોજ સવાર સાંજ પંદર મિનિટ માત્ર તાળીઓ પાડવાથી શરીરને સ્વસ્થ રાખી શકાય છે. હવે જરા ભારતની પ્રાચીન કાળની વાત કરીએ જે સમયથી સવાર સાંજ તાળીઓ પાડીને આરતી કરવાનો રિવાજ ચાલતો આવ્યો છે.…

  • તરોતાઝા

    શરદ-પૂનમની રાત્રે દૂધ-પૌવા ખાઈને વર્ષભરની તાજગી મેળવો

    સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક બારેમાસ કેવો ખોરાક લેવો જોઈએ તેની એક સુંદર રચના રમેશ ત્રિવેદીની હાથ લાગી છે. જે આપની સાથે મમળાવવાની ઈચ્છા રોકી શકાતી નથી.‘થઈએ કાકાકૌવા! ’કારતકના શિંગોડા ખૈએ, માગસરની મગફળી,શેરડી ચૂસીએ પોષની, ભૈ સાકરથીએ ગળી!મહા મહિનાના બોરાં મીઠાં,…

  • તરોતાઝા

    જીવિત ખોરાકનું પ્રમાણ વધારો

    આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા કોઇપણ જીવ ભોજન વગર જીવનની કલ્પના કરી ન શકે. પ્રકૃતિએ દરેક જીવ માટે ભોજનની વ્યવસ્થા કરી છે. પોષણનાં સિદ્ધાંત છે જે પ્રકૃતિ દ્વારા જ બનાવવામાં આવ્યા છે. પણ આપણે આ સિદ્ધાંતો માટે વિચારાયું નથી.…

  • તરોતાઝા

    સવારે તેમ જ સંધ્યા સમયે મહાલક્ષ્મી માતાજીની આરતી ગાન કરશો

    દિવાળી આવવાના આડે થોડા દી બાકી હોવાથી શરદી, ઉધરસ, તાવ સાથે આંખોમાં બળતરા થવાના એંધાણ સૂચવે છે આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજા (આરોગ્યદાતા) સૂર્ય તુલા રાશિ, મંગળ-તુલા રાશિ, બુધ-તુલા રાશિ પ્રવેશગુરુ-મેષ વક્રીભ્રમણ, શુક્ર-સિંહ રાશિ, શનિ-કુંભ(સ્વગૃહી)વક્રીભ્રમણ રાહુ-મેષ…

  • ગ્રીન ટી કે બ્લેક કૉફી? કઈ પસંદ સારી છે? અહીં જાણો

    હેલ્થ વેલ્થ -દિક્ષિતા મકવાણા લોકો વજન ઘટાડવા અથવા સ્વસ્થ રહેવા માટે ઘણા પીણાં પીતા હોય છે. તેમાં બ્લેક કૉફી અને ગ્રીન ટી પણ સામેલ છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ આ બંને પ્રકારની ચાને ફાયદાકારક ગણાવે છે. ચાલો જાણીએ કે આપણે દિવસમાં…

  • અમદાવાદ પોલીસ – ડીઆરઆઈ પુણેનું સંયુક્ત ઓપરેશન ઔરંગાબાદમાંથી ₹ ૫૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ પોલીસ અને ડીઆરઆઇના સંયુક્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રમાંથી ડ્રગ્સ અને રો મટિરીયલ મળીને કુલ ૫૦૦ કરોડ રૂપિયાનું માદક દ્રવ્ય ઝડપી પાડવામાં સફળતા મળી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને પુણે સ્થિત ડીઆરઆઇએ આ સંયુક્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલા અમુક…

Back to top button