- ઉત્સવ

બ્રાન્ડ બનાઓ ખેલ ખેલમેં…
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી હાલમાં યોજાયેલી પેરિસ ઓલિમ્પિકમાં ભારત ૬ મેડલ જીતીને ૭૧મા સ્થાને રહ્યું. આપણા કરતાં નાના દેશો વધુ મેડલ જીત્યા છે. લોકો દલીલ કરે છે કે ૧૪૦ કરોડના દેશમાં આપણે ૧૦ મેડલ પણ ના લાવી શક્યા.…
- ઉત્સવ

સંવાદો અને સીન જાણીતા અને પરિચિત
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ નાયકનું તકિયા-ચાદર લઈને બહાર સૂઈ જવુંનાયિકા ઘરેથી ભાગી છૂટી છે. નાયક આવારા અને મવાલી પ્રકારનો છે. બંનેની મુલાકાત થાય છે. નાયિકા બેઘર છે, તેને સૂવા માટે એક છતની જરૂર છે. નાયકને આ વાતની ખબર…
- ઉત્સવ

પોતાની જીવનવાર્તાના નાયક નહીં, પણ લેખક બનો..
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી રાજેશ તેલંગ તમે કાર્ટૂનિસ્ટ સુધીર તૈલંગનું નામ સાંભળ્યું છે? ૨૦૧૬માં સાઈઠ વર્ષની ઉંમરે મગજના કેન્સરમાં અવસાન પામેલા સુધીરભાઈ હિન્દુસ્તાન ટાઈમ્સ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ એશિયન એજ જેવાં અંગ્રેજી સમાચારપત્રોમાં રાજકીય વ્યંગથી…
- ઉત્સવ

વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે વધી રહેલા પડકારો સામે જરૂર છે સરળ – સ્વચ્છ માહોલ
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા સરકાર એકબાજુ સતત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ની વાતો કરતી રહે છે, પણ સરકાર ઈઝ (સરળતા) કરતી જ નથી એવું પણ સાવ ન કહી શકાય, તેમ છતાં છેલ્લા કેટલાંક સમયથી ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને બદલે ‘ડિફિકલ્ટ ટુ…
- ઉત્સવ

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે સજાવટ કેવી રીતે કરશો, જાણી લો આ ટિપ્સ
પ્રાસંગિક -પ્રથમેશ મહેતા ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે આ તહેવાર ૭ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. આ અવસર પર અનેક ઘરમાં ગણપતિજીની સ્થાપના…
પારસી મરણ
યાસમીન રોહીનતન દોકતર તે રોહીનતનના ધન્યાની. તે મરહુમો કેતી પીરોજશાહ વાદીયાના દીકરી. તે નાતાશા ને પરવેઝના માતાજી. તે વીસપીના સાસુજી. તે ગુલશન, હોમી, એરચ, રોહીનતન ને મરહુમ ગોદરેજના બહેન. તે નીયાએશના મમઈજી. (ઉં. વ. ૬૫) ઠે. બોમ્બે પારસી પંચાયત કોમ્પલેક્સ,…
જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈનગામ સુવઈના સ્વ. ભમીબેન સતરા (ઉં. વ. ૯૪) ગુરુવાર, ૨૯-૮-૨૪ના રોજે મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. જીવાબેન અરજણના પુત્રવધૂ. દુદાભાઈના ધર્મપત્ની. પ્રેમજી, રાયશી, શામજી, હંસરાજ, મનસુખ, નાનુબેનના માતુશ્રી. સ્વ. કંકુબેન, ભારતી, વનિતા, મમતા, કલ્પના, હિરજીના સાસુમા.…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાકચ્છ ગામ કોટેશ્ર્વર સ્વ. વસંતબેન ઝવેરીલાલ કેશવજી તન્નાના વચેટ પુત્ર સ્વ. મહેન્દ્ર (મહેશ) (ઉં. વ. ૬૬) રવિવાર, તા. ૨૫-૮-૨૪ના રામશરણ પામ્યા છે. તે ગં.સ્વ. વિમળાબેન મુલજીભાઈ, મધુબેન મગનલાલ, ગં.સ્વ. સુશિલાબેન ત્રિકમજીભાઈ, અશોક, ગં.સ્વ. પુર્ણિમાબેન જયકરભાઈ, ગં.સ્વ. ચંદ્રીકાબેન ભરતભાઈ, હરીશ…
- વેપાર

ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મજબૂત વલણ, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો આવ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૮૫ની સપાટીએ બંધ રહ્યો…
- વેપાર

અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે સોનામાં ₹ ૪૩ની અને ચાંદીમાં ₹ ૫૩ની નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે આજે મોડી સાંજે જાહેર થનારા ફુગાવાની અસર ફેડરલ રિઝર્વની આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠક પર પડે તેમ હોવાથી આજે રોકાણકારોનાં સાવચેતીના અભિગમ વચ્ચે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ધીમો ઘટાડો આવ્યો હોવાના…






