Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 712 of 928
  • મનકી બાતમાં વડા પ્રધાન: અંબાજીના ગબ્બર પર્વત પર બનેલાં શિલ્પો વેસ્ટ ટૂ વેલ્થ માટેના પ્રેરણાસ્ત્રોત

    એકતા દિનનું અનેરું મહત્ત્વ સમજાવ્યું, દેશભરમાંથી એકત્રિતમાટીથી દિલ્હીમાં અમૃતવાટિકા બનાવવાનો ઉલ્લેેખ પણ કર્યો (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રવિવારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો 106ઠ્ઠો એપિસોડ પ્રસારિત થયો હતો. આ એપિસોડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી માતાના મંદિર અને 31મી…

  • અમદાવાદની હવા બની પ્રદૂષિત: પાંચ વિસ્તારમાં એર ક્વૉલિટી સૌથી ખરાબ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના પાંચ વિસ્તારમાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ છે. રખિયાલ વિસ્તારમાં 286 એર ક્વોલીટી ઇન્ડેક્સ છે. તથા પીરાણામાં 211 એર ક્વોલીટી ઇન્ડેક્સ સાથે રાયખડમાં 242 એર ક્વોલીટી ઇન્ડેક્સ છે. છેલ્લા બે દિવસમાં એર પોલ્યુશન ફેલાવતી કુલ 66 બાંધકામ…

  • કચ્છમાં તસ્કરોએ આગોતરી દિવાળી ઊજવી: બે બનાવમાં 11 લાખની માલમતા ચોરાઈ

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: કચ્છમાં બેખૌફ બનેલા તસ્કરોનો આતંક વ્યાપક બની રહ્યો છે ત્યારે સીમાવર્તી રાપરના કાનપર ગામે ધોળા દિવસે ખેડૂત દંપતીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ.10.60 લાખની માલમત્તાની ચોરી કરી હતી. બીજા બનાવમાં ભચાઉ તાલુકાના મોરગર ગામે બંધ મકાનમાંથી…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનચરેલ નિવાસી હાલ કાંદિવલી તેે સ્વ. અચરતબેન મોહનલાલ બાવીસીના સુપુત્ર કિશોરભાઇ (ઉં. વ. 80) તે ભાનુબેનના પતિ. સંદીપભાઇ તથા સૌ. સોનલબેનના પિતાશ્રી. દીપાબેન તથા નીતીનભાઇ નંદલાલ લાખાણીના સસરા. તે ભરતભાઇ, ભારતીબેન જયંતિભાઇ મારડીયા, જયોતિબેન મુકેશભાઇ ગાંધીના ભાઇ.…

  • હિન્દુ મરણ

    હિન્દુ મરણ નવાગામ વિસાનગર વણિક સમાજગામ માણસા હાલ કાંદિવલી સુધાબેન પ્રવીણચંદ્ર શાહ (ઉં.વ.80) તે સ્વ. કાન્તાબેન મોહનલાલ શાહની સુપુત્રી. તે સ્વ. પ્રવીણચંદ્રના પત્ની. પરેશભાઇના મમ્મી. ભાવનાબેનના સાસુ. તથા મીત અને કૃતિ ભાર્ગવકુમાર દોશીના દાદીમાં તા. 28-10-23ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા…

  • વેપાર

    સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે ઓટો સિવાયના બધા સેકટરલ ઇન્ડેક્સ ગબડ્યા

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના 66,282.74ના બંધથી 885.12 પોઈન્ટ્સ (1.34 ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે 66,238.15 ખૂલી, 17 ઓક્ટોબર, 2023ના રોજ ઊંચામાં 66,559.82 અને 20 ઓક્ટોબર, 2023ના રોજ નીચામાં 65,308.61 સુધી જઈ અંતે 65,397.62 પર બંધ રહ્યો હતો.…

  • ઘઉં, સરસવ તથા ચણાના વાવેતરમાં વધારો,ચોખાના ઉત્પાદનમાં ઘટ પડવા અંદાજ

    મુંબઈ : સાનુકૂળ સ્થિતિને પરિણામે વર્તમાન વર્ષના રવી પાકની વાવણીનો પ્રોત્સાહક પ્રારંભ થયો છે. કઠોળ તથા અનાજના ઊંચા ભાવ તથા સાનુકૂળ હવામાનને પગલે ઘઉં, સરસવ તથા ચણાના વાવેતર માટે ખેડૂતો ઉત્સાહી હોવાનું પ્રાપ્ત માહિતી પરથી જણાય છે.કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે,…

  • સોમથી શુક્ર: પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે કટોકટીના પાંચ દિવસ

    રોજની 316 જેટલી લોકલ રદ – ભીડને નિયંત્રણમાં રાખવા વધુ વિશેષ પોલીસ ફોર્સ તહેનાત મુંબઈ: પશ્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવની વચ્ચે આઠ કિલોમીટરની નવી લાઈનના નિર્માણ કાર્ય માટે સાતમી ઓક્ટોબરથી લઈને પાંચમી નવેમ્બર સુધી કામકાજ હાથ ધર્યું છે. આ કામકાજ…

  • આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

    શિંદે અપાત્ર થાય તો વિધાન પરિષદના સભ્ય બનાવાશે: ફડણવીસ ક સંજય રાઉતે કહ્યું કે શિંદે માટે ઉપાય છે, મરાઠા સમાજ માટે નહીંક એકનું પુનર્વસન કરશો બાકીના 39નું શું? જિતેન્દ્ર આવ્હાડનો સવાલ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે…

Back to top button