- નેશનલ
બીજા તબક્કામાં પ્રવેશેલું ગાઝા યુદ્ધ `લાંબું અને મુશ્કેલ’ હશે: નેતાન્યાહુ
જેસલેમ: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ શનિવારે રાત્રે રાષ્ટ્રને જણાવ્યું હતું કે સૈન્યએ ગાઝામાં ભૂમિ દળો મોકલીને અને જમીન, હવા અને સમુદ્રથી હુમલાઓ વધારીને હમાસ સામેના યુદ્ધમાં “બીજો તબક્કો” ખોલ્યો છે. તેમણે કહ્યું કે તે પ્રદેશમાં વ્યાપક જમીન આક્રમણ વધારશે…
સરદાર પટેલની જન્મજયંતી પર રાષ્ટ્રવ્યાપી પ્લેટફોર્મ `મેરા યુવા ભારત’ લોન્ચ કરાશે: મોદી
મન કી બાત'માં વડા પ્રધાનેવોકલ ફોર લોકલ’નો પુનરુચ્ચાર કર્યો નવી દિલ્હી: યુવાનોને વિવિધ રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા ભજવવાની તક આપવા માટે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતીના દિવસે રાષ્ટ્રવ્યાપી મેરા યુવા ભારત' પ્લેટફોર્મ શરૂ કરવાની વડા પ્રધાન નરેન્દ્ર…
ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું
સતત છઠ્ઠા વિજય સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર લખનઊ: વન-ડે વર્લ્ડ કપની 29મી મેચમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. લખનઊના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.…
રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ
18 હજાર રન પૂરા કર્યા લખનઊ: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 હજાર રન પૂરા કર્યા હતા. રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે પોતાનો 48મો રન કરવાની સાથે આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. રોહિત શર્મા ભારત માટે 18 હજાર રન કરનાર…
મનકી બાતમાં વડા પ્રધાન: અંબાજીના ગબ્બર પર્વત પર બનેલાં શિલ્પો વેસ્ટ ટૂ વેલ્થ માટેના પ્રેરણાસ્ત્રોત
એકતા દિનનું અનેરું મહત્ત્વ સમજાવ્યું, દેશભરમાંથી એકત્રિતમાટીથી દિલ્હીમાં અમૃતવાટિકા બનાવવાનો ઉલ્લેેખ પણ કર્યો (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રવિવારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો 106ઠ્ઠો એપિસોડ પ્રસારિત થયો હતો. આ એપિસોડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી માતાના મંદિર અને 31મી…
અમદાવાદની હવા બની પ્રદૂષિત: પાંચ વિસ્તારમાં એર ક્વૉલિટી સૌથી ખરાબ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના પાંચ વિસ્તારમાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ છે. રખિયાલ વિસ્તારમાં 286 એર ક્વોલીટી ઇન્ડેક્સ છે. તથા પીરાણામાં 211 એર ક્વોલીટી ઇન્ડેક્સ સાથે રાયખડમાં 242 એર ક્વોલીટી ઇન્ડેક્સ છે. છેલ્લા બે દિવસમાં એર પોલ્યુશન ફેલાવતી કુલ 66 બાંધકામ…
કચ્છમાં તસ્કરોએ આગોતરી દિવાળી ઊજવી: બે બનાવમાં 11 લાખની માલમતા ચોરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: કચ્છમાં બેખૌફ બનેલા તસ્કરોનો આતંક વ્યાપક બની રહ્યો છે ત્યારે સીમાવર્તી રાપરના કાનપર ગામે ધોળા દિવસે ખેડૂત દંપતીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ.10.60 લાખની માલમત્તાની ચોરી કરી હતી. બીજા બનાવમાં ભચાઉ તાલુકાના મોરગર ગામે બંધ મકાનમાંથી…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનચરેલ નિવાસી હાલ કાંદિવલી તેે સ્વ. અચરતબેન મોહનલાલ બાવીસીના સુપુત્ર કિશોરભાઇ (ઉં. વ. 80) તે ભાનુબેનના પતિ. સંદીપભાઇ તથા સૌ. સોનલબેનના પિતાશ્રી. દીપાબેન તથા નીતીનભાઇ નંદલાલ લાખાણીના સસરા. તે ભરતભાઇ, ભારતીબેન જયંતિભાઇ મારડીયા, જયોતિબેન મુકેશભાઇ ગાંધીના ભાઇ.…
હિન્દુ મરણ
હિન્દુ મરણ નવાગામ વિસાનગર વણિક સમાજગામ માણસા હાલ કાંદિવલી સુધાબેન પ્રવીણચંદ્ર શાહ (ઉં.વ.80) તે સ્વ. કાન્તાબેન મોહનલાલ શાહની સુપુત્રી. તે સ્વ. પ્રવીણચંદ્રના પત્ની. પરેશભાઇના મમ્મી. ભાવનાબેનના સાસુ. તથા મીત અને કૃતિ ભાર્ગવકુમાર દોશીના દાદીમાં તા. 28-10-23ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા…