Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 710 of 928
  • તરોતાઝા

    શરદ અને સ્વાસ્થ્ય – શરદ ઋતુમાં તન મનની સારસંભાળ

    કવર સ્ટોરી – અભિમન્યુ મોદી શરદ એટલે શું? દુનિયાના સામાન્ય સંદર્ભમાં ઉનાળા અને શિયાળા વચ્ચેની ઋતુ . ઉત્તર ગોળાર્ધમાં તે અંતિમ સપ્ટેમ્બર, ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન પ્રવર્તે છે, પરંતુ આ ઋતુ ધ્રુવીય પ્રદેશમાં આટલા લાંબા ગાળા માટે પ્રવર્તતી નથી; ત્યાં…

  • તરોતાઝા

    માઈગ્રેનથી રહો સાવધાન

    આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ મોટાભાગે માથાનાં અડધા ભાગને અસર કરતો હોવાંથી આધાશીશી તરીકે ઓળખાતો માઈગ્રેન એ વિશ્વમાં સૌથી વધુ માનવકલાકોનો વ્યય કરતાં રોગોમાંથી એક છે. માઈગ્રેન એ બાળકોથી લઈને યુવાન, આધેડ તમામ વયજૂથમાં જોવાં મળતો રોગ છે. એક…

  • તરોતાઝા

    પ્રાચીન જ્ઞાન, આધુનિક વિજ્ઞાન કાઉસ્સગમ્ દ્વારા મનની શાંતિ સાધીએ…

    ફિટ સોલ – ડૉ. મયંક શાહ વર્તમાન કાળમાં બાહ્ય સુખ અને સગવડ ભલેને વધી ગઈ છે, પણ મનુષ્ય વધારેને વધારે અસ્વસ્થ થતો જાય છે. શારીરિક રીતે નબળો, માનસિક રીતે અશાંત અને આત્મિક રીતે મુંઝાયેલો માનવી, એ આજની વાસ્તવિકતા છે. સુખ…

  • તરોતાઝા

    ગૌમૂત્ર એક મહાન ઔષધિ

    પ્રાસંગિક – પ્રફુલ કાટેલિયા ગૌમૂત્ર – પૃથ્વી પર શાશ્ર્વત અમૃત તુલ્ય અદ્ભુત દ્રવ્ય છે તેમાં શંકાને સ્થાન નથી.. અન્યથા વિશ્ર્વના આરોગ્ય વિષયક વૈજ્ઞાનિકો ભારતીય દેશી ગાય નાં ગૌમૂત્ર ઉપર અસંખ્ય શોધો કરી પોતાનાં નામે પેટન્ટ કરી રહ્યાં છે.અને હજી સંશોધનો…

  • તરોતાઝા

    જંગલની શાન કહેવાતું પહાડી ફળ ‘કાફલ’

    ‘કાફલ પાકો, મિલ નિ ચાખો’ ‘ કાફલ પાકી ગયા છે, પરંતુ મેં તેને ચાખ્યા નથી સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક કાફલ ફળ ઉપર ઉત્તરાખંડમાં એક લોકપ્રિય કથા પ્રચલિત છે. માતા-પુત્ર જંગલની પાસે ગામમાં નાની ઝૂંપડી બનાવીને રહેતાં હતાં.ગરીબીને કારણે અનેક…

  • તરોતાઝા

    જુવારનો દ્રવ ગોળ મૂલ્યવાન છે

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારતીય સંસ્કૃતિમાં આદર્શ જીવન માટે ઋષિઓએ જીવન જીવવાની રીત-ભાત અને સ્વાસ્થપ્રદ ખોરાક સમન્વય કરી નિરામય આરોગ્ય અને સુખી જીવન માટે જગતને હંમેશાં માર્ગદર્શન આપ્યું છે. વર્ષો પહેલા આપણી થાળીમાં વૈવિધ્ય સભર અનાજની વાનગીઓ…

  • તરોતાઝા

    શિયાળામાં કસરતની માયાજાળમાં સાઇકલ ચલાવી શકાય?

    પ્રાસંગિક – દેવલ શાસ્ત્રી શિયાળાની શરૂઆત થશે એટલે સ્વાસ્થ્ય સંબંધી આર્ટિકલથી માંડીને સોશિયલ મીડિયા પર સલાહોનો ધોધ શરૂ થશે. એવું પણ નથી કે સ્વાસ્થ્ય સંબંધી વાતો સાવ કાઢી નાખવા જેવી હોય છે. હકીકત એ છે કે સહુના મનમાં એક જ…

  • `ફલેક્સી સ્કીમ’ દ્વારા કર્મચારીઓના કામના બે સ્લોટ

    મુંબઈ: લોકલ ટે્રનમાં મુસાફરી કરતા લોકોને દરરોજ સવારે 8 થી 11 અને સાંજે 5 થી 8 સુધી ભારે ભીડનો સામનો કરવો પડે છે, જેને પીક અવર્સ કહેવામાં આવે છે. આ પીક અવર્સ દરમિયાન સરેરાશ ચાર હજાર લોકો લોકલ ટે્રનમાં પ્રવાસ…

  • ધર્મતેજ

    ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ!

    પ્રાસંગિક – હેમંતવાળા આમ તો સંપૂર્ણતામાં જોઈએ તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ, ગતિ અને સ્થિતિ, દિવસ અને રાત્રી, સુખ અને દુ:ખ – આવા દ્વંદ્વથી ઉપર ઊઠવું જોઈએ. પણ તે સ્થિતિએ ન પહોંચાય ત્યાં સુધી આપણી ગતિ તે પરમશક્તિ તરફની હોવી જોઈએ.…

  • ધર્મતેજ

    દશેરા એટલે આપણી અંદર રહેલીરાવણરૂપી વૃત્તિઓને જલાવવાનો દિવસ

    માનસ મંથન – મોરારિબાપુ જ્યાં રામ હશે ત્યાં રાવણનું હોવું જરૂરી છે, એના વિના તો રામકથા અધૂરી રહેશે. એટલે કેટલાય ગ્રંથોમાં, વાલ્મીકિજીમાં, અધ્યાત્મમાં, આનંદ રામાયણમાં તથા અન્ય સંસ્કૃત ગ્રંથોમાં, આપણી લોકોક્તિઓ સુધી રાવણનો પ્રભાવ રહ્યો છે. આ પ્રસંગની ભૂમિકામાં તો,…

Back to top button