Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 710 of 928
  • તરોતાઝા

    જંગલની શાન કહેવાતું પહાડી ફળ ‘કાફલ’

    ‘કાફલ પાકો, મિલ નિ ચાખો’ ‘ કાફલ પાકી ગયા છે, પરંતુ મેં તેને ચાખ્યા નથી સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક કાફલ ફળ ઉપર ઉત્તરાખંડમાં એક લોકપ્રિય કથા પ્રચલિત છે. માતા-પુત્ર જંગલની પાસે ગામમાં નાની ઝૂંપડી બનાવીને રહેતાં હતાં.ગરીબીને કારણે અનેક…

  • તરોતાઝા

    જુવારનો દ્રવ ગોળ મૂલ્યવાન છે

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારતીય સંસ્કૃતિમાં આદર્શ જીવન માટે ઋષિઓએ જીવન જીવવાની રીત-ભાત અને સ્વાસ્થપ્રદ ખોરાક સમન્વય કરી નિરામય આરોગ્ય અને સુખી જીવન માટે જગતને હંમેશાં માર્ગદર્શન આપ્યું છે. વર્ષો પહેલા આપણી થાળીમાં વૈવિધ્ય સભર અનાજની વાનગીઓ…

  • તરોતાઝા

    શિયાળામાં કસરતની માયાજાળમાં સાઇકલ ચલાવી શકાય?

    પ્રાસંગિક – દેવલ શાસ્ત્રી શિયાળાની શરૂઆત થશે એટલે સ્વાસ્થ્ય સંબંધી આર્ટિકલથી માંડીને સોશિયલ મીડિયા પર સલાહોનો ધોધ શરૂ થશે. એવું પણ નથી કે સ્વાસ્થ્ય સંબંધી વાતો સાવ કાઢી નાખવા જેવી હોય છે. હકીકત એ છે કે સહુના મનમાં એક જ…

  • `ફલેક્સી સ્કીમ’ દ્વારા કર્મચારીઓના કામના બે સ્લોટ

    મુંબઈ: લોકલ ટે્રનમાં મુસાફરી કરતા લોકોને દરરોજ સવારે 8 થી 11 અને સાંજે 5 થી 8 સુધી ભારે ભીડનો સામનો કરવો પડે છે, જેને પીક અવર્સ કહેવામાં આવે છે. આ પીક અવર્સ દરમિયાન સરેરાશ ચાર હજાર લોકો લોકલ ટે્રનમાં પ્રવાસ…

  • ધર્મતેજ

    ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ!

    પ્રાસંગિક – હેમંતવાળા આમ તો સંપૂર્ણતામાં જોઈએ તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ, ગતિ અને સ્થિતિ, દિવસ અને રાત્રી, સુખ અને દુ:ખ – આવા દ્વંદ્વથી ઉપર ઊઠવું જોઈએ. પણ તે સ્થિતિએ ન પહોંચાય ત્યાં સુધી આપણી ગતિ તે પરમશક્તિ તરફની હોવી જોઈએ.…

  • ધર્મતેજ

    દશેરા એટલે આપણી અંદર રહેલીરાવણરૂપી વૃત્તિઓને જલાવવાનો દિવસ

    માનસ મંથન – મોરારિબાપુ જ્યાં રામ હશે ત્યાં રાવણનું હોવું જરૂરી છે, એના વિના તો રામકથા અધૂરી રહેશે. એટલે કેટલાય ગ્રંથોમાં, વાલ્મીકિજીમાં, અધ્યાત્મમાં, આનંદ રામાયણમાં તથા અન્ય સંસ્કૃત ગ્રંથોમાં, આપણી લોકોક્તિઓ સુધી રાવણનો પ્રભાવ રહ્યો છે. આ પ્રસંગની ભૂમિકામાં તો,…

  • હા, ભગવાન પણ શિષ્ય બને અને ઉત્તમ શિષ્ય બને!

    જીવનનું અમૃત – ભાણદેવ (ગયા અંકથી ચાલુ)ઉદ્ધવજી ભગવાનના લગભગ સમગ્ર જીવનના સાથી રહ્યા છે!અને આ ગરીબ બ્રાહ્મણ સુદામા ઉજ્જૈનના સાંદીપનિજીના આશ્રમમાં ભગવાન સાથે વિદ્યાભ્યાસ કરી રહ્યા હતા. તે વખતથી તેમની અલૌકિક મૈત્રી, સુદામાજી પોરબંદરથી એક વાર દ્વારિકા ભગવાનને મળવા આવે…

  • ધર્મતેજ

    શીલ બરછી સત હથિયા2… તમે માયલાસે જુદ્ધ કરો હો જી…

    અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ (સંતોની વાણીમાં અસ્ત્ર- શસ્ત્રોના ઉલ્લેખો-3.)મેં મસ્તાના મસ્તી ખેલું, મેં દીવાના દરસન કા,ખમિયા ખડગ મૈં હાથ લઈ ખેલું, જીત તણા અબ દઉં ડંકા…-મેં મસ્તાના મસ્તી ખેલું….0રા આંગણમેં વાંસ રોપાવું, ધીરપ ઢોલ બજાવુંગા,નૂરત સૂરતકા નટવા ખેલે,…

  • ધર્મતેજ

    કેરોલિના રીપર – પ્રકરણ-43

    મારી બહેન મોના આતંકવાદી નહોતી એ મારે સાબિત કરવું છે વૃંદા ગભરાઈ ગઈ, ઓહ માય ગોડ પ્રસાદનો જીવ તો જોખમમાં નહીં હોય ને? પ્રફુલ શાહકિરણ અને વિકાસ અંધેરીના વર્સોવા સ્થિત સોસાયટીમાં પહોંચ્યા. વિકાસે એકદમ રોબદાર અવાજમાં વૉચમેનને બોલાવ્યો એ નજીક…

  • ધર્મતેજ

    સાચા યોગી શમ, દમ અને તપને ધારીને વર્તે છે

    ગીતા મહિમા – સારંગપ્રીત ગત અંકમાં સંતોષગુણનું માહાત્મ્ય વર્ણવ્યા પછી ભગવાન કૃષ્ણ હવે યોગીના ઇન્દ્રિય સંયમ ઉપર ભાર મૂકી રહ્યા છે.ભગવાન શ્રીકૃષ્ણ પોતાને પ્રિય એવા ભક્તનાં લક્ષણો વર્ણવતાં આગળ જણાવે છે-“ सनतुष्टः सततं योगी यतात्मा दढनिश्चयः। मय्यर्पितमनोबुद्धिर्यो मभ्दत्त्कः स मे…

Back to top button