• જૈન મરણ

    ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈનવઢવાણ, હાલ અંધેરી કેતનભાઈ (ઉં.વ. ૫૭), તે સ્વ. કાન્તાબેન જશવંતલાલ છોટાલાલ શાહના સુપુત્ર. રીટાબેનના પતિ. પૂર્વીબેન પંકજભાઈ ગાંધી, શીલાબેન, જયના, યતિનભાઈના ભાઈ. મગનલાલ રૂપચંદ પુનાતરના જમાઈ. ખુશ્બુ, સૌમિક, ઉમંગ, દ્રષ્ટિ, ગૌરવ, ખુશી, દેવના પપ્પા. રવિવાર, તા.…

  • હિન્દુ મરણ

    સ્વ. ભરતભાઇ ડી. રાવલ (બરોડા)નું અવસાન તા. ૩૦-૧૦-૨૩ના સોમવારના થયેલ છે. અંતિમયાત્રા તા. ૩૧ મંગળવારે સવારે ૭.૦૦ કલાકે તેમના નિવાસસ્થાન: એ-૩૦ સોમદત્ત પાર્ક સોસાયટી, ગોત્રી રોડ વડોદરાથી નીકળી વડીવાળી સ્મશાન, બરોડા ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવશે. ગં. સ્વ. પુષ્પાબેન (માતા), અંજનાબેનના…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં એક પૈસાની સાધારણ નરમાઈ

    મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે જોવા મળેલા સુધારાતરફી વલણ ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો આવ્યો હોવા છતાં ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલી જળવાઈ રહી હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે…

  • વેપાર

    મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતાં શુદ્ધ સોનાએ ₹ ૪૧૩ની તેજી સાથે ₹ ૬૧,૦૦૦ની સપાટી કુદાવી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે ઈઝરાયલે ગાઝા પરનું આક્રમણ ઉગ્ર બનાવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની આક્રમક લેવાલી નીકળતાં ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ફેડરલ રિઝર્વની આવતીકાલથી…

  • શેર બજાર

    ઈન્ડેક્સ હેવી વેઈટ શૅરોમાં લેવાલીએ સેન્સેક્સમાં વધુ ૩૨૯ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૯૩ પૉઈન્ટની આગેકૂચ

    વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ₹ ૧૭૬૧.૮૬ કરોડની વેચવાલી, સ્થાનિક ફંડોની ₹ ૧૩૨૮.૪૭ કરોડની લેવાલી (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક બજારોનાં મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આરંભિક તબક્કામાં નરમાઈનું વલણ જોવા મળ્યા બાદ ખાસ કરીને ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતા શૅરો જેમ કે…

  • સુરતમાં છ મહિનાથી ચાલતો સામૂહિક આપઘાતનો સિલસિલો: પાંચ ઘટનામાં ૨૦નાં મોત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં છેલ્લાં છ મહિનામાં પાંચ સામૂહિક આપઘાતની ઘટના બની છે, જેમાં કુલ ૨૦ લોકોના મોત થયાં હતાં. જેમાં પહેલી સામૂહિક આપઘાતની ઘટનામાં ૮મી જૂન ૨૦૨૩ના રોજ પહેલાં ચાર અને થોડા દિવસ બાદ બે સભ્યએ આપઘાત કર્યો હતો.…

  • બોડેલીમાં નકલી સરકારી કચેરી મામલે તપાસ માટે સીટ રચાઇ: ૪.૧૫ કરોડ ₹ વાળું ખાલી ખાતું સીઝ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: છોટા ઉદેપુરના બોડેલીમાં પકડાયેલી નકલી કચેરીના મામલાની તપાસ કરવા સીટની રચનાની જાહેરાત એસપી દ્વારા કરાઇ હતી. તેમણે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ જણાવ્યું હતું કે છોટા ઉદેપુર જિલ્લાના એસપીના વડપણ હેઠળ સીટ તપાસ કરાશે. સીડીઆર અને બૅન્ક…

  • કચ્છમાં ગરમીનો પારો નીચો આવવા લાગતા ઘરફોડી-ચોરીના બનાવો વધવા લાગ્યા

    વધુ બે બનાવમાં ₹ ત્રણ લાખની માલમતા ચોરાઇ ભુજ: કચ્છમાં રાતનું તાપમાન નીચું આવવાની શરૂઆત થવાની સાથે જ ઘરફોડી અને ચોરીના બનાવો વધવા માંડ્યા છે. બે દિવસ અગાઉ જ બે ચોરીની ઘટનાની શાહી હજુ સુકાણી નથી ત્યાં વધુ બે ચોરીના…

  • છાપીમાં પેલેસ્ટાઇનના સ્ટીકરો પછી જામનગરમાં ઈદની રેલીમાં પેલેસ્ટાઇનના ઝંડા દેખાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: જામનગરમાં ઇદની રેલીમાં બે વાહનો પર પેલેસ્ટાઇનના મોટા ઝંડા દેખાતા બન્ને વાહન ડિટેઇન કરી વધુ તપાસ ચાલુ કરી છે. હાલ ઇઝરાયલ અને આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે જામનગરમાં ઈદની રેલીમાં પેલેસ્ટાઇનના ઝંડા દેખાયા…

  • તરોતાઝા

    હઠીલો ત્વચા રોગ સોરાયસીસ

    વિશેષ – રાજેશ યાજ્ઞિક ૨૯ ઓક્ટોબરે વિશ્વ સોરાયસીસ દિવસ ઉજવવામાં આવ્યો. આમ તો ઉજવવામાં આવ્યો એમ કહેવું અજુગતું લાગે, કેમકે આ એક હઠીલો રોગ છે, જે લોકોને ભારે પરેશાન કરે છે. સોરાયસીસ ચામડીના રોગની એવી સ્થિતિ છે જેમાં શરીર ખૂબ…

Back to top button