- નેશનલ

આંધ્ર પ્રદેશ ટ્રેન અકસ્માત: માનવીય ભૂલનું પરિણામ
મૃતકના પરિવારને ₹ બે લાખ અને ઈજાગ્રસ્તોને ₹ ૫૦,૦૦૦ની સહાયની વડા પ્રધાનની જાહેરાત ટ્રેન અકસ્માત: આંધ્ર પ્રદેશના વિજયાનગર જિલ્લામાં બે ટ્રેનના અકસ્માત બાદ ટ્રેનના અનેક કોચ પાટા પરથી ઊતરી ગયા બાદ ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી. વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશમાં…
ઇઝરાયલ દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં ગાઝા પર ૬૦૦ હુમલા
ગાઝા: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી જંગનો આજે ૨૪મો દિવસ છે. આ દરમિયાન યહુદી દેશે ગાઝા પટ્ટી પર જમીની હુમલાઓ પણ વધારી દીધા છે. ઇઝરાયલે તેની ટેંકોને ગાઝાના બહારના વિસ્તારમાં ઘુસાડી દીધી છે. એક બાજુ આકાશમાંથી ઇઝરાયલ મિસાઇલો વરસાવી…
ગુજરાતમાં ફરી ૨૪ કલાકમાં નવ જણનાં હાર્ટએટેકથી મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં હાર્ટએટેકને કારણે નવ લોકોનાં મોત થયાં હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પાટણ, વડોદરા, ભાવનગર અને સુરતમાં આઠ લોકોનાં હૃદય થંભી જવાથી મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વડોદરાના એક…
રશિયાના એક એરપોર્ટમાં યહૂદી વિરોધી સૂત્રોચ્ચાર કરતા સેંકડો લોકો ધસી ગયા
મોસ્કો: રશિયાના દાગેસ્તાન ક્ષેત્રમાંના મુખ્ય એરપોર્ટ અને હવાઈપટ્ટી પર રવિવારે સેંકડો લોકો યહૂદી વિરોધી સૂત્રોચ્ચાર કરતા ધસી ગયા હતા. ઈઝરાયલના તેલ અવીવથી આવેલા રશિયાની એરલાઈનના વિમાનને ટોળું ઘેરી વળ્યું હતું અને ઈઝરાયલી પ્રવાસીઓને શોધવાનું શરૂ કર્યું હતું. દાગેસ્તાન મુસ્લિમોની બહુમતી…
- નેશનલ

વડા પ્રધાને ₹ ૫,૮૦૦ કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું
સન્માન: ગુજરાતના મહેસાણા જિલ્લામાં વિવિધ વિકાસ યોજનાઓની શિલારોપણવિધિ માટે યોજવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરી રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાજ્ય એકમના પ્રમુખ સી. આર. પાટીલ. (એજન્સી) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર…
- નેશનલ

બેંગ્લૂરુનાં ગેરેજમાં આગ: બાવીસ બસ બળી ગઈ
આગ હી આગ:બેંગલૂરુના વીરભદ્રનગર બસ સ્થાનક પર સોમવારે લાગેલી આગને બુઝાવી રહેલા એસડીઆરએફના જવાનો. આગમાં અનેક બસ બળીને ખાક થઈ ગઈ હતી. (એજન્સી) બેંગ્લૂરુ: સોમવારે એક ગેરેજમાં પાર્ક કરાયેલી બાવીસ ખાનગી બસમાં આગ ફેલાતા તમામ બસ બળી ગઈ હતી. અહીંના…
- એકસ્ટ્રા અફેર

મરાઠા અનામત આંદોલન, યુવાનોના આપઘાત રોકવા જોઈએ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથેનું આંદોલન ફરી ભડક્યું છે અને મરાઠા સમુદાયનાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં છે. રાજકીય રીતે પણ આ મુદ્દો ઉગ્ર બન્યો છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના સહિતના વિપક્ષો શિવસેના-ભાજપ-એનસીપીની એકનાથ શિંદેના નેતૃત્વ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), મંગળવાર, તા. ૩૧-૧૦-૨૦૨૩,સરદાર પટેલ જયંતી, ભદ્રા ભારતીય દિનાંક ૯, માહે કાર્તિક, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૩ જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૩ પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ,…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈનવઢવાણ, હાલ અંધેરી કેતનભાઈ (ઉં.વ. ૫૭), તે સ્વ. કાન્તાબેન જશવંતલાલ છોટાલાલ શાહના સુપુત્ર. રીટાબેનના પતિ. પૂર્વીબેન પંકજભાઈ ગાંધી, શીલાબેન, જયના, યતિનભાઈના ભાઈ. મગનલાલ રૂપચંદ પુનાતરના જમાઈ. ખુશ્બુ, સૌમિક, ઉમંગ, દ્રષ્ટિ, ગૌરવ, ખુશી, દેવના પપ્પા. રવિવાર, તા.…



