Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 708 of 930
  • ચાય અને છાસનું ચલણ અને વલણ

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ છાસ! બોલતાં કે લખતાં પણ હૈયે ટાઢક થાય તેવું એ અમૃતમય પીણું છે! કચ્છ કે કાઠિયાવાડમાં આજે પણ જમણમાં છાસનું ભારોભાર મહત્ત્વ છે, પણ હવે છાસ કરતાં ચાયનું ચલણ અને વલણ વધી ગયું છે. કચ્છીમાં “ચાય…

  • ખારા પાણીને મીઠુ કરવાનો પ્રોજેક્ટ શરૂ થયા પહેલા ખર્ચાળ

    ₹ ૫,૦૦૦ કરોડથી વધીને ₹ ૮,૫૦૦ કરોડ થયો મુંબઈ: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાણીની અછત ઉકેલ લાવવા માટે દરિયાઈ ખારા પાણીને મીઠુ કરવાનો પ્રસ્થાપિત પ્રોજેક્ટ અમલમાં મુકતા પહેલા જ ખર્ચાળ સાબિત થયો છે. રૂ. ૩,૫૦૦ કરોડનો મૂળ પ્રોજેક્ટ હવે પ્રથમ તબક્કામાં…

  • આમચી મુંબઈ

    ગોંડલ સંપ્રદાયના પૂ. વિમળાબાઈ મ.સ. દેવલાલીમાં કાળધર્મ પામ્યાં

    મુંબઈ: ગોંડલ સંપ્રદાયના પૂ. પ્રાણલાલજી મ.સા.ના પરિવારના ઉગ્રવિહારી પૂ. જયાબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ. વિમળાબાઈ મ.સ. ૯૧ વર્ષની વયે ૬૯ વર્ષના દીક્ષા પર્યાય સહિત દેવલાલી ખાતે તા. ૨૯-૧૦-૨૩ના રાત્રે ૯.૨૧ કલાકે કાળધર્મ પામ્યાં છે. તા. ૩૦ના પાલખીયાત્રા નીકળી હતી. સાવરકુંડલામાં માતા…

  • આમચી મુંબઈ

    આજની પેઢીને ‘રામાયણ’ના વિચારોથી અવગત કરાવવાનો પ્રશંસનીય પ્રયાસ

    મુંબઈ: આજની ગેજેટ પેઢી ફક્ત મોબાઇલમાં વસેલી છે. એક જમાનામાં ‘રામાયણ’નો કાળ હતો, જ્યારે રવિવારે રામાયણ સિરિયલના સમયે રસ્તાઓ પર સન્નાટો છવાઇ જતો હતો. રામાયણના વિચારોથી આજના યુવાનોને અવગત કરાવવા માટે કાંદિવલી ઠાકુર કોમ્પ્લેક્સની બ્લુ હેવન અને ગ્રીન ફિલ્ડ સોસાયટીઓ…

  • નેશનલ

    મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું

    એનસીપી ધારાસભ્યના મકાનને અને મહાનગરપાલિકાની ઈમારતને આગ ચાંપવામાં આવી આક્રોશ: મરાઠા આરક્ષણ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ સોમવારે મહારાષ્ટ્રના બીડમાં એનસીપીના એમએલએના નિવાસસ્થાનને આગ ચાંપી હતી. (એજન્સી) મુંબઇ: એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં મરાઠા આરક્ષણ…

  • નેશનલ

    આંધ્ર પ્રદેશ ટ્રેન અકસ્માત: માનવીય ભૂલનું પરિણામ

    મૃતકના પરિવારને ₹ બે લાખ અને ઈજાગ્રસ્તોને ₹ ૫૦,૦૦૦ની સહાયની વડા પ્રધાનની જાહેરાત ટ્રેન અકસ્માત: આંધ્ર પ્રદેશના વિજયાનગર જિલ્લામાં બે ટ્રેનના અકસ્માત બાદ ટ્રેનના અનેક કોચ પાટા પરથી ઊતરી ગયા બાદ ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી. વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશમાં…

  • ઇઝરાયલ દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં ગાઝા પર ૬૦૦ હુમલા

    ગાઝા: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી જંગનો આજે ૨૪મો દિવસ છે. આ દરમિયાન યહુદી દેશે ગાઝા પટ્ટી પર જમીની હુમલાઓ પણ વધારી દીધા છે. ઇઝરાયલે તેની ટેંકોને ગાઝાના બહારના વિસ્તારમાં ઘુસાડી દીધી છે. એક બાજુ આકાશમાંથી ઇઝરાયલ મિસાઇલો વરસાવી…

  • ગુજરાતમાં ફરી ૨૪ કલાકમાં નવ જણનાં હાર્ટએટેકથી મોત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં હાર્ટએટેકને કારણે નવ લોકોનાં મોત થયાં હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પાટણ, વડોદરા, ભાવનગર અને સુરતમાં આઠ લોકોનાં હૃદય થંભી જવાથી મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વડોદરાના એક…

  • રશિયાના એક એરપોર્ટમાં યહૂદી વિરોધી સૂત્રોચ્ચાર કરતા સેંકડો લોકો ધસી ગયા

    મોસ્કો: રશિયાના દાગેસ્તાન ક્ષેત્રમાંના મુખ્ય એરપોર્ટ અને હવાઈપટ્ટી પર રવિવારે સેંકડો લોકો યહૂદી વિરોધી સૂત્રોચ્ચાર કરતા ધસી ગયા હતા. ઈઝરાયલના તેલ અવીવથી આવેલા રશિયાની એરલાઈનના વિમાનને ટોળું ઘેરી વળ્યું હતું અને ઈઝરાયલી પ્રવાસીઓને શોધવાનું શરૂ કર્યું હતું. દાગેસ્તાન મુસ્લિમોની બહુમતી…

  • નેશનલ

    વડા પ્રધાને ₹ ૫,૮૦૦ કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું

    સન્માન: ગુજરાતના મહેસાણા જિલ્લામાં વિવિધ વિકાસ યોજનાઓની શિલારોપણવિધિ માટે યોજવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરી રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાજ્ય એકમના પ્રમુખ સી. આર. પાટીલ. (એજન્સી) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર…

Back to top button