Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 702 of 928
  • કેબિનેટનો નિર્ણય મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવામાં આવશે

    મંગળવારથી પ્રમાણપત્ર આપવાનું ચાલુ કરવામાં આવ્યાનો દાવો: ઓબીસી કમિશન નવેસરથી ઈમ્પીરિકલ ડેટા એકઠો કરશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મંગળવારે હાઈ કોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ સંદીપ શિંદેની અધ્યક્ષતા હેઠળની સમિતિનો પહેલો અહેવાલ સ્વીકાર્યો હતો. આ સમિતિનું ગઠન મરાઠવાડા વિસ્તારના મરાઠા સમાજના…

  • શિંદેએ જરાંગે સાથે ફોન પર વાત કરી

    મરાઠા ક્વોટા અંગે કેબિનેટની બેઠકમાં નક્કર નિર્ણયનું આશ્ર્વાસન આપ્યું (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા આરક્ષણ માટે રાજ્યમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે તે બધાની વચ્ચે મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલની સાથે ફોન પર વાત કરી હતી અને…

  • બીડમાં હિંસા પ્રકરણે ૪૯ જણની ધરપકડ: જિલ્લામાં કરફ્યૂ

    છત્રપતિ સંભાજીનગર: મરાઠા આરક્ષણના આંદોલન દરમિયાન બીડ જિલ્લામાં થયેલી હિંસા પ્રકરણે પોલીસે ૪૯ જણની ધરપકડ કરી હતી. બીડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નંદકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે હિંસાની અનેક ઘટનાઓ બનતાં અને રાજકારણીઓની મિલકતને ટાર્ગેટ બનાવવામાં આવતાં સોમવાર સાંજથી જિલ્લાના અમુક ભાગોમાં…

  • વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માગણી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં મરાઠા અનામત માટેની માગણીને માટે થઈ રહેલું આંદોલન હિંસક બની રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના વિપક્ષોએ રાજ્યમાં મરાઠા અનામત અંગેનો નિર્ણય લેવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે મંગળવારે…

  • સોલાપુરમાં રેલરોકો, પથ્થરમારો, ચક્કાજામ

    સોલાપુર: સોલાપુર શહેર અને જિલ્લામાં મરાઠા આરક્ષણ આંદોલન વધ્યું છે. કેન્ડલ માર્ચથી લઈને ટ્રેનને રોકવી, કલેક્ટર ઓફિસ પર રોક લગાવવી, એસટી બસો પર પથ્થરમારો અને આગચંપી, ચક્કા જામ, બંધ જેવી આક્રમકતા વધી ગઈ છે. દરમિયાન રાજકીય નેતાઓ, ધારાસભ્યો, વહીવટીતંત્રને ટાર્ગેટ…

  • ગુરુવાર અને શુક્રવારે ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા તરફથી મુંબઈના અમુક વિસ્તારમાં પાણીની પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી ગુરુવાર વહેલી સવારથી શુક્રવાર વહેલી સવાર સુધીના ૨૪ કલાકના સમયગાળા દરમિયાન ઘાટકોપર, ચેંબુર, કુર્લા, દાદર અને પરેલ જેવા વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેેશે. પાલિકાના…

  • આમચી મુંબઈ

    હાલાકી :

    પશ્ર્ચિમ રેલવેમાં પાંચમી અને છઠ્ઠી લાઇનના નિર્માણ માટે મહાબ્લોક હાથ ધરવામાં આવ્યો છે ત્યારે લોકલ ટ્રેનો મોટા પ્રમાણમાં રદ થવાને કારણે પ્રવાસીઓને હાલાકી સહન કરવી પડી રહી છે. સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ જોઇ શકાય છે. (જયપ્રકાશ કેળકર)

  • નાક વાટે લેવાતી ઈન્કોન્હૅક કોવિડ રસીનો આજથી બૂસ્ટર ડોસ મળશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં આજથી ૧૮થી ૫૯ વર્ષના લાભાર્થીઓને પહેલી નવેમ્બર, ૨૦૨૩થી નાક વાટે લેવામાં આવતી ઈન્કોવ્હૅક કોવિડ પ્રતિબંધક વૅક્સિનનો પ્રતિબંધાત્મક (બૂસ્ટર) ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવવાની જાહેરાત પાલિકાના આરોગ્ય ખાતાએ કરી છે. મુંબઈના તમામ ૨૪ વોર્ડમાં ૨૮ એપ્રિલ, ૨૦૨૩થી…

  • ટીએમટીની ડોમ્બિવલી – દિવા બસ સેવા શરૂ

    મુંબઈ: મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (ટીએમટી) વિભાગે ડોમ્બિવલીના બાજીપ્રભુ ચોકથી દિવા પૂર્વ રેલવે સ્ટેશન સુધી બસ સેવા શરૂ કરી છે. આ બસ અગાસણ થઈને મુસાફરોનું પરિવહન કરે છે. ખાનગી બસો, રિક્ષા કરતાં ઓછા ભાવે દિવા વિસ્તારમાં પહોંચી શકતી હોવાથી આ બસને મુસાફરોનો…

  • નેશનલ

    રાષ્ટ્રીય એકતા દિવસ:

    ગુજરાતના કેવડિયા ખાતે સોમવારે યોજાયેલ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન પોતાની કાર્યકુશળતા દાખવી રહેલા સીઆરપીએફના જવાનો. (એજન્સી)

Back to top button