- પુરુષ
કેવી કેવી આધિ- વ્યાધિમાં સપડાઈ છે આ જાણીતી વ્યક્તિઓ
ઍકશન હીરો’ બ્રુશ વિલિસ-નસિરુદ્દીન શાહ- રણધીર કપૂર પછી તાજેતરમાં ‘થોર’ ફેમ સુપરસ્ટાર ક્રિસ હેમ્સવર્થ કેવી અજબગજબની બીમારીમાં અટવાઈગયાં છે? ક્લોઝ અપ -ભરત ઘેલાણી *ઍકશન હીરો’ બ્રુશ વિલિસ*નસિરુદ્દીન શાહ *એન્જેલીના જોલી*ક્રિસ હેમ્સવર્થ છેલ્લાં પાંચ-છ દિવસમાં હોલીવૂડમાંથી બે ન ગમતા સમાચાર આવ્યા…
- લાડકી
કેરોલિના રીપર પ્રકરણ-૪૬
આવી ક્રૂર અને વિકૃત મજાક આકાશ અને મોનાએ શા માટે કરી? પ્રફુલ શાહ વગર વરસાદે બત્રા પર વીજળી ત્રાટકી. તેઓ વમળમાં સપડાઈને ઊંડે ને ઊંડે ખેંચાવા માંડ્યા કિરણ હવે આકાશની સચ્ચાઈ પૂરેપૂરી જાણી ચુકી હતી. મોના વિશેય ખપ પૂરતી ખબર…
- લાડકી
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- આમચી મુંબઈ
મરાઠા આરક્ષણ મહારાષ્ટ્રમાં ભડકો
બંદોબસ્ત :મરાઠા અનામતનું આંદોલન ઉગ્ર બન્યુ છે અને રાજ્યમાં ઘણી જગ્યાએ હિંસક બનાવો બની રહ્યા છે ત્યારે મુંબઈમાં મંત્રાલયની અને થાણેમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાન સહિતના મહત્ત્વના સ્થળોએ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સોલાપુરમાં પણ લોકોએ રેલરોકો…
કેબિનેટનો નિર્ણય મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવામાં આવશે
મંગળવારથી પ્રમાણપત્ર આપવાનું ચાલુ કરવામાં આવ્યાનો દાવો: ઓબીસી કમિશન નવેસરથી ઈમ્પીરિકલ ડેટા એકઠો કરશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મંગળવારે હાઈ કોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ સંદીપ શિંદેની અધ્યક્ષતા હેઠળની સમિતિનો પહેલો અહેવાલ સ્વીકાર્યો હતો. આ સમિતિનું ગઠન મરાઠવાડા વિસ્તારના મરાઠા સમાજના…
શિંદેએ જરાંગે સાથે ફોન પર વાત કરી
મરાઠા ક્વોટા અંગે કેબિનેટની બેઠકમાં નક્કર નિર્ણયનું આશ્ર્વાસન આપ્યું (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા આરક્ષણ માટે રાજ્યમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે તે બધાની વચ્ચે મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલની સાથે ફોન પર વાત કરી હતી અને…
બીડમાં હિંસા પ્રકરણે ૪૯ જણની ધરપકડ: જિલ્લામાં કરફ્યૂ
છત્રપતિ સંભાજીનગર: મરાઠા આરક્ષણના આંદોલન દરમિયાન બીડ જિલ્લામાં થયેલી હિંસા પ્રકરણે પોલીસે ૪૯ જણની ધરપકડ કરી હતી. બીડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નંદકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે હિંસાની અનેક ઘટનાઓ બનતાં અને રાજકારણીઓની મિલકતને ટાર્ગેટ બનાવવામાં આવતાં સોમવાર સાંજથી જિલ્લાના અમુક ભાગોમાં…
વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં મરાઠા અનામત માટેની માગણીને માટે થઈ રહેલું આંદોલન હિંસક બની રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના વિપક્ષોએ રાજ્યમાં મરાઠા અનામત અંગેનો નિર્ણય લેવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે મંગળવારે…
સોલાપુરમાં રેલરોકો, પથ્થરમારો, ચક્કાજામ
સોલાપુર: સોલાપુર શહેર અને જિલ્લામાં મરાઠા આરક્ષણ આંદોલન વધ્યું છે. કેન્ડલ માર્ચથી લઈને ટ્રેનને રોકવી, કલેક્ટર ઓફિસ પર રોક લગાવવી, એસટી બસો પર પથ્થરમારો અને આગચંપી, ચક્કા જામ, બંધ જેવી આક્રમકતા વધી ગઈ છે. દરમિયાન રાજકીય નેતાઓ, ધારાસભ્યો, વહીવટીતંત્રને ટાર્ગેટ…
ગુરુવાર અને શુક્રવારે ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા તરફથી મુંબઈના અમુક વિસ્તારમાં પાણીની પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી ગુરુવાર વહેલી સવારથી શુક્રવાર વહેલી સવાર સુધીના ૨૪ કલાકના સમયગાળા દરમિયાન ઘાટકોપર, ચેંબુર, કુર્લા, દાદર અને પરેલ જેવા વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેેશે. પાલિકાના…