ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં ૯મી નવેમ્બરથી દિવાળી વેકેશન પડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગજરાતની તમામ પ્રાથમિક સ્કૂલોમાં તા.૯મી નવેમ્બરથી દિવાળી વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતી દિવાળી વેકેશનની તારીખ અનુસાર જ પ્રાથમિકમાં તારીખ જાહેર કરવામાં આવતી હોય છે. જેથી પ્રાથમિક અને માધ્યમિકમાં…
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોલેરા-કમળાનો કાળો કેર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં મનપા દ્વારા સપ્લાય થતાં પ્રદૂષિત પાણી અને બેરોકટોક વેચાણ થઈ રહેલાં બિનઆરોગ્યપ્રદ આહારને કારણે કમળો, કોલેરા અને ટાઈફોઈડનાં રોગમાં અસામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં આંશિક ઘટાડો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ…
અમરેલીમાં ચાલુ પરીક્ષામાં ધોરણ ૯ની વિદ્યાર્થિનીનું હાર્ટએટેકથી મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યાસંકુલમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન શુક્રવારે ધોરણ-૯ની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યાસંકુલમાં ઘરેથી દીકરી પરીક્ષા માટે આવી હતી.…
નકલી સરકારી કચેરી કૌભાંડ: વધુ એકની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: છોટા ઉદેપુરનાં બોડેલીમાં સિંચાઈ વિભાગની નકલી સરકારી ઑફિસ ઊભી કરી ૪.૧૫ કરોડના કૌભાંડ મામલે સીટની તપાસમાં વધુ એક આરોપીની વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત દાહોદ જિલ્લાની પણ સરકારી ગ્રાન્ટ કૌભાંડીઓએ વાપરી હોવાની કેટલીક કડીઓ મળી…
સુરત સામૂહિક આપઘાત કેસ: ચોકક્સ કારણ હજુ જડતું નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં એક જ પરિવારનાં ત્રણ બાળકો સહિત સાત લોકોના સામૂહિક આપઘાતની ઘટનાને દિવસો વીતી જવા છતાં હજુ આપઘાતના ચોક્કસ કારણ સુધી પોલીસ પહોંચી શકી નથી. જોકે આસપાસ રહેતા લોકો તેમજ સગાં-સંબંધીઓ તેમજ આપઘાત પહેલા પરિવારના સભ્યોનાં સાથે…
પારસી મરણ
પરવીઝ દાદાભાઈ ઝાઈવાલા તે મરહુમો બાનુબાઈ અને દાલાભાઈ ઝાઈવાલાના દીકરી. તે આલુ, તેહમી, નરગીશ અને મરહુમો બમન, નોશીર, નાદીર, પરીન, ફ્રેનીના બહેન. (ઉં. વ. ૭૯) મરણ તા. ૩૦-૧૦-૨૦૨૩, રોજ મહેરે, માહ ખોરદાદ. રે. ઠે. અન્નપૂર્ણા એપાર્ટમેન્ટ, દહાણુ-૪૦૧૬૦૧.
હિન્દુ મરણ
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણપ્રજ્ઞાબેન દવે (ઉં.વ. ૫૯) કમલેશ ધીરજલાલ દવેના પત્ની. પૂનમ, હેમાલી, રાજનાં મમ્મી. દીપકભાઈ. નીલાબેનનાં ભાભી. તા. ૨/૧૧/૨૩, ગુરુવારનાં શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૪/૧૧/૨૩નાં ૫ થી ૭ નિવાસસ્થાને, દીપકભાઈ ડી. દવે. સી/૮૦૪, ક્રિષ્ણા સાઈટ્સ, અપર ગોવીન્દ નગર,…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનદેપલા, હાલ બોરીવલી, સ્વ. જયંતીલાલ તલકચંદ શાહના પુત્ર શ્રી બિપીનભાઈ શાહ (ઉં.વ. ૭૦) તા. ૨/૧૧/૨૩ ને ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે દીપિકાબેનના પતિ. કેવલભાઈ તથા અમીબેન રીખિલભાઈના પિતાશ્રી. તે મેઘનાબેન કેવલભાઈ, સ્વ. રિખિલભાઈ ચંદ્રકાંતભાઈના સસરા. તે ચંદ્રાબેન…
- શેર બજાર
વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સેન્સેક્સમાં ૨૮૨ પૉઈન્ટની અને નિફ્ટીમાં ૯૭ પૉઈન્ટની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટના પ્રોત્સાહક અહેવાલો સાથે સ્થાનિક બજારમાં પણ આજે સતત બીજા સત્રમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ સત્ર દરમિયાન ૪૫૪.૨૯ પૉઈન્ટ વધ્યા બાદ અંતે ૨૮૨.૮૮ પૉઈન્ટના અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો…
- વેપાર
ડૉલર સામે રૂપિયો સાત પૈસા નરમ
મુંબઈ: આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડાતરફી વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આગેકૂચ જળવાઈ રહી હોવા છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી રહેતાં ગઈકાલે વધુ રૂ. ૧૨૬૧.૧૯ કરોડની વેચવાલી રહી હોવાના અહેવાલે આજે ફોરેક્સ માર્કેટમાં…